નાના-મોટાં દરેકને કબજિયાતથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચર, 1 કલાક માં પેટ થઈ જશે સાફ..
કબજિયાતની સારવારમાં સૌથી અગત્યની બાબત એ છે કે કુદરતી અને સરળ ખોરાક લેવો જોઈએ. સરળ અને કુદરતી ખોરાકમાં મધ, દાળ, મગ, દાળ, લીલા અને પાંદડાવાળા શાકભાજી-ખાસ કરીને પાલક, ટામેટાં, ડુંગળી, કોબીજ, કોળા, વટાણા, બીટ, ગાજર, વગેરે ખાવું જોઈએ. તાજા ફળો જેવા કે નાશપતી, દ્રાક્ષ, અંજીર, પપૈયા, કેરી, જામફળ અને નારંગી, કિસમિસ, અખરોટ, સૂકા મેવા જેવી […]










