દવા કરતાં પણ વધુ અસરકારક છે આનો ઉપયોગ, ચામડીના ગંભીર રોગને તો કરે છે 100% જડમૂળ થી દૂર, જાણો તેના ઉપયોગ કરવાની રીત
શીતળા એક ભયંકર રોગ છે. ખાસ કરીને બાળકોને જ થાય છે. શીતળા નો પ્રકોપ ફેલાય છે ત્યારે તે ભયંકર સ્વરૂપ ધારણ કરે છે. સમગ્ર ચિકિત્સા વિજ્ઞાન અસહાય બની જાય છે. પાંચ દશકા પહેલાંના સમયમાં ગામડાંઓમાં તેને દૈવી પ્રકોપ માનવામાં આવતો અને રોગની સારવાર દેવ દેવીઓનાં પૂજન, પાઠ, ધૂપ, દીપ વગેરે ધાર્મિક ક્રિયાઓ થી કરવામાં આવતી. […]










