Breaking News

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ માત્ર આ રીતે આંગળીના મસાજથી દૂર થાય છે અનેક ગંભીર બીમારીઓ…

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

દરેક રોગનો ઈલાજ માત્ર ડૉક્ટર પાસે જ નથી,તેવા ઘણા રોગ છે જેને તમે ઘરે બેઠા આરામથી દૂર કરી શકો છો,બસ તેના માટે તમારે થોડું જાણવું જરૂરી છે. ઘણા રોગોની સારવાર આપણા રસોડાથી લઈને આપણા શરીર સુધીમાં થઇ શકે છે. આપણા શરીરના દરેક અંગો આંગળીઓથી જોડાયેલા હોય છે, આવી સ્થિતિમાં, તે અવયવો સાથે સંકળાયેલ તમામ રોગોની સારવાર આપણી આંગળીઓ વડે કરી શકાય છે, પરંતુ આપણે તે જાણતા નથી તેથી પરેશાન થઈએ છીએ.

શાસ્ત્રોમાં હાથ ની આંગળી નો ઉલ્લેખ છે, આપણે જાણીએ જ છીએ કે પહેલા ના સમય માં હાથની મુદ્રાઓનો ઉપયોગ તપસ્વી પ્રથાઓ માટે થતો હતો, તે પછીથી તેને વૈજ્ઞાનિક સંદર્ભ તરીકે સમજવામાં આવ્યો અને રોગોના ઇલાજ માટે વૈજ્ઞાનિક રૂપે તેનો ઉપયોગ કરવામાં આવ્યો.

આપણી પાસે એક હાથમાં ચાર આંગળીઓ અને એક અંગૂઠો છે. અંગૂઠાની બાજુની આંગળીને તર્જની આંગળી કહેવામાં આવે છે, તેની બાજુમાં મધ્યમ આંગળી છે, જેને મધ્યમ કહેવામાં આવે છે, તે સામાન્ય રીતે હાથની સૌથી મોટી આંગળી હોય છે. આ પછી, ત્રીજી આંગળી જે આપણા હાથમાં છે તેને અનામિકા કહેવામાં આવે છે. અને છેલ્લી સૌથી નાની આંગળી છે, જેને સામાન્ય ચર્ચામાં કનિકા આંગળી પણ કહેવામાં આવે છે, તેમ છતાં તેનું નામ કનિષ્ક છે.

આપણા અંગૂઠા સીધા આપણા ફેફસાં સાથે જોડાયેલા છે જો તમને શ્વાસ સંબંધિત સમસ્યા થઇ રહી હોય અથવા તમારા હૃદયના ધબકારા તેજ થઇ ગયા છે, તો અંગૂઠા પર હળવા હાથથી મસાજ કરો, ખાસ કરીને અંગૂઠાના ઉપરના ભાગ પર. તેનાથી તમને જલ્દી રાહત મળશે.

તર્જની આંગળી સીધી આપણા આંતરડા સાથે જોડાયેલી છે, તે આપણા જઠરાંત્રિય માર્ગને લગતી છે. જો તમને પેટમાં દુખાવો થાય છે, તો આંગળીને હળવા હાથે રગડવાથી તમને રાહત મળશે અને તમારા પેટનો દુખાવો પણ સમાપ્ત થઈ જશે. મધ્યમ આંગળી આપણા શરીરની રુધિરાભીશણ તંત્ર સાથે સંબંધિત છે. ચક્કર અથવા ઉબકા આવવાના કિસ્સામાં આંગળીની માલિશ કરો, શાંતિ થી આંગળીની માલિશ કરો જલ્દી જ તમને રાહત મળશે.

ત્રીજી આંગળી અથવા રીંગ ફિંગર આપણા મગજ અને મૂડ સાથે સંકળાયેલ છે. જો તમારો મૂડ બરાબર નથી, જો તમારો મૂડ યોગ્ય ન હોય તો, પછી આંગળીની માલિશ કરો અને તેને ખેંચો, હળવા હાથથી માલિશ કરીને અને ખેંચીને, તમે હળવાશ અનુભવશો તમારો મૂડ પણ ઠીક રહેશે.

હાથની સૌથી નાની આંગળી એટલે કે કનિકા આંગળી આપણા માથા અને કિડની બંને સાથે સંબંધિત છે. માથાના દુખાવાના કિસ્સામાં, આ આંગળીની માલિશ કરવાથી માથાનો દુખાવો સમાપ્ત થાય છે. આ ઉપરાંત કિડની પણ યોગ્ય રીતે કામ કરતી રહે છે. આ આંગળી તમારી કિડનીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Check Also

માત્ર આ એક ચમચી ચૂર્ણથી કાયમ માટે ડાયાબીટીસની દવા અને ઇન્જેકશનથી છુટકારો, 100% અસરકારક અને અનુભવસિદ્ધ ચૂર્ણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો. આજકાલ ઘરેઘરે ડાયાબિટીસનો રોગ સામાન્ય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!