Author name: Ayurvedam

શું તમે વારંવાર નાક બંધ થવાથી પરેશાન છો? તો આ ઉપાય થી ચપટી વગાડતાં જ ખુલી જશે બંધ નાક અને મળશે આરામ

ભાગ્યે જ કોઈ હશે જેણે બંધ નાકની સમસ્યાનો સામનો ન કર્યો હોય. આ સમસ્યા બદલાતી ઋતુ માં વધુ જોવા મળે છે. અઅ ઉપરાંત શરદી અને ઠંડા પવનથી નાક બંધ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ક્યારેક ક્યારેક તો આ સમસ્યા એક-બે દિવસમાં દૂર થઈ જાય છે પણ કગ્યારેક ક્યારેક લાંબી ખેંચાઈ જાય […]

શું તમે વારંવાર નાક બંધ થવાથી પરેશાન છો? તો આ ઉપાય થી ચપટી વગાડતાં જ ખુલી જશે બંધ નાક અને મળશે આરામ Read More »

મગફળી છે પ્રોટિન મેળવવાનું ઉત્તમ સ્ત્રોત, વજન ઘટાડવા ઉપરાંત જાણો દરરોજ શીંગદાણાં ખાવાના ફાયદા…

ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે. મગફળી સ્વાસ્થ્ય માટે બદામથી પણ વધારે તાકાતવર હોય છે. 100 ગ્રામ મગફળીમાં 25 % કેલરી મળે છે.  જે લોકો વધારે સક્રિય રહે છે, એના માટે તો આ મગફળી કોઈ વરદાનથી ઓછી નથી. મગફળીમાં ગુડ ફેટ્સ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત

મગફળી છે પ્રોટિન મેળવવાનું ઉત્તમ સ્ત્રોત, વજન ઘટાડવા ઉપરાંત જાણો દરરોજ શીંગદાણાં ખાવાના ફાયદા… Read More »

આ ઠળિયા ને ખાવ આ રીતે, જે ખાસ ડાયાબિટીસ, જાડા, મરડો અને દુજતા હરસ-મસા ની બીમારી ને કરે છે છૂમંતર

ડાયાબિટિસ ના દર્દીઓ માટે જાંબુ એક ઔષધ સમાન છે. જાંબુ ને ડાયાબિટિસના દર્દીઓ માટે અત્યંત વિશેષ ફળ ગણવામા આવે છે. તેના ઠળિયા, છાલ બધુ જ ડાયાબિટિસના દર્દીઓ માટે લાભદાયી માનવામા આવે છે. હવામાન ને અનુસાર જાંબુ નો ઉપયોગ ઔષધિ ના રૂપમા વધુ પડતો કરવો જોઈએ. જાંબુ ના ઠળિયામાથી જામ્બોલીન નામનુ તત્વ પ્રાપ્ત થઈ આવે છે,

આ ઠળિયા ને ખાવ આ રીતે, જે ખાસ ડાયાબિટીસ, જાડા, મરડો અને દુજતા હરસ-મસા ની બીમારી ને કરે છે છૂમંતર Read More »

તમારા રસોડામા જ છુપાયેલ છે તમામ રોગોનુ નિદાન, જાણો ભોજનને સ્વાદિષ્ટ બનાવતા ગરમ મસાલાના આ સ્વાસ્થ્યવર્ધક ફાયદા

મસાલા અને ઔષધો, એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે, લોહીમાં શર્કરાના સ્તરને ઘટાડે છે કેન્સર કોષો ની વૃદ્ધિ રોકવું ઉબકા અને પીડા રાહત બળતરા, અને વધુ ઘટાડવા માટે સક્ષમ છે એન્ટીઑકિસડન્ટોના સમૃદ્ધ છે. ઉપરાંત, તેમને વાનગી ઉમેરવા – તે પણ એક મહાન માર્ગ છે કે આવા મીઠું, ખાંડ અને સંતૃપ્ત ચરબી તરીકે આરોગ્ય માટે હાનિકારક હોઇ શકે છે,

તમારા રસોડામા જ છુપાયેલ છે તમામ રોગોનુ નિદાન, જાણો ભોજનને સ્વાદિષ્ટ બનાવતા ગરમ મસાલાના આ સ્વાસ્થ્યવર્ધક ફાયદા Read More »

આ છે નાના બાળકો તેમજ મોટા ને ગમેતેવો મરડો કે જાડા મટાડવાનો આયુર્વેદિક અકસીર ઈલાજ

મરડા ના લક્ષણો જોઈએ તો કઈક આ મુજબ ના હોય છે. પેટમાં થોડી થોડી વારે આકળી આવ્યા રાખે આંતરડા અંદરથી ગોતવતા હોય એવું લાગ્યા કરે, થોડી થોડી વારે સંડાસ જવું પડે એવું લાગે, પણ ખૂબ થોડો મળ નીકળે મળમાં વધારે પડતી ચીકાશ હોય, પેટમાં નાખો એટલે ફરી પેટમાં અમળાટ શરૂ થઈ જાય, જાણે આખું પેટ

આ છે નાના બાળકો તેમજ મોટા ને ગમેતેવો મરડો કે જાડા મટાડવાનો આયુર્વેદિક અકસીર ઈલાજ Read More »

શું તમે ગમેતેવા ન્યુમોનિયાથી માત્ર 2 દિવસ માં છુટકારો મેળવવા માંગો છો? તો જરૂર અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાય

ન્યુમોનિયા માં ત્રણેય દોષ પ્રકોપ પામતા હોવાથી સન્નિપાત કહેવાય છે. આ તાવ ના બે પ્રકાર છે જો એક તરફ નું પડખું પકડાઈ તો સાદો તાવ અને બંને તરફના પડખા પકડાય તો ગંભીર તાવ કહેવાય છે. ખાસ કરીને શિશિર અને વસંત ઋતુમાં ન્યુમોનિયા રોગના દર્દીઓનું પ્રમાણ વધારે હોય છે. ન્યુમોનિયા થવાના મુખ્ય કારણોમાં જોઈએ તો અનિયમિત

શું તમે ગમેતેવા ન્યુમોનિયાથી માત્ર 2 દિવસ માં છુટકારો મેળવવા માંગો છો? તો જરૂર અપનાવો આ અસરકારક આયુર્વેદિક ઉપાય Read More »

ચામડી ની એલર્જી શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા જેવા હઠીલા રોગો થી મેળવો કાયમ માટે છુટકારો..

શીળસ શીતપીત્તને શીળસ કે શીળવા પણ કહે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે અત્યંત શીતળ હવાના સ્પર્શથી તથા અન્ય પ્રકોપક કારણોથી કફ અને વાયુદોષ પ્રકૃપિત્ત થઈને જ્યારે પિત્તની સાથે ભળીને ચામડી તથા અંદરની રક્ત માંસાદિ ધાતુઓમાં ફેલાઈને શીતપિત્ત-ઉદર્દ અને કોઠ નામની વિકૃતિ ઉત્પન્ન કરે છે. ખોરાકનું પાચન બરાબર થતું ના હોવાથી આમ અપક્વ ખોરાક રસ શરીરમાં

ચામડી ની એલર્જી શીળસ, સખત ખંજવાળ, લાલ ચકામા જેવા હઠીલા રોગો થી મેળવો કાયમ માટે છુટકારો.. Read More »

ગાળામાં અને છાતી માં જામેલ કફ, શરદી અને તાવ નો 100% આયુર્વેદિક ઉપચાર કરશે જડમૂળ થી ગાયબ..

અત્યારે ચાલી રહેલા રોગ ના વાતાવરણ થી સૌ કોઈ પીડાય છે. જો તમી તમારા શરીર ની કાળજી રાખવા માં થોડીક ચૂક કરી ગયા તો તરત શરદી કે તાવ આવી જાય છે અથવા ગળા માં ઇન્ફેકશન લાગી જાય છે. જો આ પહેલા તબક્કા ના રોગો ને મટાડવા માં પૂરતું ધ્યાન આપવા માં નો આવે તો એ

ગાળામાં અને છાતી માં જામેલ કફ, શરદી અને તાવ નો 100% આયુર્વેદિક ઉપચાર કરશે જડમૂળ થી ગાયબ.. Read More »

શ્રીમદ ભગવતગીતા ના  ૯ રહસ્યો જે હાલમાં પણ બદલી શકે છે કોઈનું પણ જીવન..! એકવાર વાંચીને જીવનમાં ઉતારો…

ગીતામાં માત્ર ધર્મની વાત નથી, એ જીવન જીવવાની રીત બતાવે છે. ગીતા માત્ર પરલોકની વાત નથી કરતી, ગીતા આ લોકમાં સુખ, શાંતિ અને તંદુરસ્તી કેમ મળે એની વાત કહે છે. ગીતા માત્ર વૃદ્ધાવસ્થામાં સમજવાની કૃતિ નથી, એ બાળપણથી જ આત્મસાત્ કરવા જેવી અનેક શીખામણ આપે છે. શ્રીમદ ભાગવતગીતા આપણો અત્યંત પવિત્ર ગ્રંથ છે. મહાભારતનો એ

શ્રીમદ ભગવતગીતા ના  ૯ રહસ્યો જે હાલમાં પણ બદલી શકે છે કોઈનું પણ જીવન..! એકવાર વાંચીને જીવનમાં ઉતારો… Read More »

કિસ કરવાથી રોમાન્સમાં તો વધારો થાય છે પણ સાથે સાથે થાય છે આ અનેક ફાયદાઓ!

જો તમારે તમારા પ્રેમ અને લાગણીના સંબંધોને મજબૂત બનાવવા હોય તેમજ તેમાં મીઠાશ લાવવી હોય તો કિસ એક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. પતિ-પત્ની વચ્ચે જો કોઇ પણ પ્રકારનો ઝઘડો થયો હોય તો તેનો અંત લાવવા માટે એક કિસ મહત્વનો ભાગ ભજવે છે. એક રિસર્ચ અનુસાર જ્યારે તમે સામેવાળી વ્યક્તિને કિસ કરો છો ત્યારે જો

કિસ કરવાથી રોમાન્સમાં તો વધારો થાય છે પણ સાથે સાથે થાય છે આ અનેક ફાયદાઓ! Read More »

Scroll to Top