Author name: Ayurvedam

અચાનક બીપી લો થાય ત્યારે શું કરવું? શું છે તેના લક્ષણો? અહી ક્લિક કરી જાણો વગર દવાએ ઠીક કરવા અને અન્ય ને પણ આ ઉપયોગી માહિતી શેર કરી જણાવો

લો બ્લડ પ્રેશર એક મોટી બીમારી બનીને આખા દેશમાં ફેલી રહી છે. જ્યાં લોકો મોર્ડન બનતા જઈ રહ્યા છે ત્યાં તમને આ બીમારી ઝડપી થઈ રહી છે. એટલા માટે ત્રીજા ભારતીયને હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ છે. તેનાથી હદયની બીમારી, સ્ટ્રોક અને અહીં સુધી કે ગુદાની બીમારી થવાનું જોખમ રહે છે. લો બીપી ના ઘરેલુ અસરકારક ઉપાય […]

અચાનક બીપી લો થાય ત્યારે શું કરવું? શું છે તેના લક્ષણો? અહી ક્લિક કરી જાણો વગર દવાએ ઠીક કરવા અને અન્ય ને પણ આ ઉપયોગી માહિતી શેર કરી જણાવો Read More »

આ દેશી શાક ખાવાનું ભૂલતા નહિ કેમ કે તે જાનલેવા બીમારીઓનો કરે છે ખાત્મો જાણીને રહી જશો હેરાન !

પાપડી વાલોર કે વાલોળનું શાક બધાંય ના ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં  વાલોળનો સ્વાદ લીધો જ હશે. અને વલોર ને લીલોતરી ની રાણી પણ કહેવામાં આવે છે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલળ વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સની જેવા રોગોથી છૂટકારો

આ દેશી શાક ખાવાનું ભૂલતા નહિ કેમ કે તે જાનલેવા બીમારીઓનો કરે છે ખાત્મો જાણીને રહી જશો હેરાન ! Read More »

ગુણો નો ભંડાર આ શાકભાજી ના સેવન થી થાય છે આટ આટલા ફાયદા, જે જરૂર તમે નહિ જાણતા હોય, અહી ક્લિક કરી જાણો

બ્રોકલી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.બ્રોકલી જોવામાં ફ્લાવર જેવું જ દેખાય છે. પરંતુ તેનો રંગ પણ ભુરાષ પડતો લીલો હોય છે. તેમાં પ્રોટીન , કેલ્શિયમ , કાર્બોહાઈડ્રેડ , આયરન, વિટામિન એ, સી અને બીજા ઘણા  પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી

ગુણો નો ભંડાર આ શાકભાજી ના સેવન થી થાય છે આટ આટલા ફાયદા, જે જરૂર તમે નહિ જાણતા હોય, અહી ક્લિક કરી જાણો Read More »

મેમરી પાવર વધારી, હાર્ટ એટેક નું જોખમ ઘટાડવા ઉપરાંત અનેક સમસ્યા માટે પોષકતત્વો નો ખજાનો છે આનું સેવન, જરૂર જાણો અને શેર કરો

સૂર્યમુખી ના બી એ સૂર્યમુખીનાં ફૂલમાંથી કાઢવામાં આવતાં ‘બી’ છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સૂર્યમુખી ના બી માં વિટામિન ‘ઈ’ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. તે પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકો મેવો અને બીજાં બી પણ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. સૂર્યમુખી ના બી  માં વિટામિન ‘ઈ’ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ છે. દરરોજ સૂર્યમુખી ના બી લેવાથી કોલેસ્ટ્રોલ બેલેન્સ થાય છે. હાઇપરટેન્શન

મેમરી પાવર વધારી, હાર્ટ એટેક નું જોખમ ઘટાડવા ઉપરાંત અનેક સમસ્યા માટે પોષકતત્વો નો ખજાનો છે આનું સેવન, જરૂર જાણો અને શેર કરો Read More »

આ 1 ફળનું સેવન, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયરોગને કરે છે દૂર…!!! વજન ઘટાડવાવાળા તો ખાસ વાંચે

તમામ સિઝન તેની સાથે-સાથે સારા ફળો-શાકભાજી ને પણ લાવે છે. આ શાકભાજી-ફળોમાં પોતાનું એક આગવું મહત્વ અને ચડિયાતો ગુણ હોય છે. તેવી જ રીતે ગરમીની સિઝન તેની સાથે ઘણા બધા ફળો લાવે છે જેમાં ભરપુર પાણી અને ફાઈબર હોય છે, જેમાનું એક ફળ છે લીચી… જે ગરમીની સિઝનનું સૌથી મીઠુ અને ખુબ જ લાભદાયક ફળ

આ 1 ફળનું સેવન, બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયરોગને કરે છે દૂર…!!! વજન ઘટાડવાવાળા તો ખાસ વાંચે Read More »

આયુર્વેદની ચમત્કારિ અને ગણપતિ દાદા ની આ ફેવરિટ પવિત્ર વસ્તુ આપણા શરીર માટે પણ છે ખૂબ જ ફાયદાકારક!જાણો અહી ક્લિક કરી ને. . .

ગણપતિજીને આપણે જે ઘાસ એટલે કે વનસ્પતિ ચડાવીએ છીએ તેને દુર્વા કહે છે. આયુર્વેદમાં દુર્વાને ચમત્કારિક વનસ્પતિ કહેવામાં આવી છે.દુર્વા એક પવિત્ર વનસ્પતિ છે. જેનો ઉપયોગ પૂજા પાઠ દરમિયાન કરવામાં આવે છે. સાથે સાથે દુર્વા એક ઔષધિ તરીકે પણખૂબજ ઉપયોગી છે કેમકે દુર્વામાં કેલ્શિયમ, પોટેશિયમ, ફાઈબર, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે. દુર્વાના રસને લીલું લોહી

આયુર્વેદની ચમત્કારિ અને ગણપતિ દાદા ની આ ફેવરિટ પવિત્ર વસ્તુ આપણા શરીર માટે પણ છે ખૂબ જ ફાયદાકારક!જાણો અહી ક્લિક કરી ને. . . Read More »

પેટ ઘટાડવા, ખરજવા ઉપરાંત અન્ય ઘણા રોગોમાં મદદરૂપ એવા આ સ્ટાર ફ્રૂટ,અણમોલ ફાયદા જાણી ને તમે ચોંકી જાશો

કમરખને અંગ્રેજી ભાષામાં સ્ટાર ફળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા દેશોમાં તેને કેરેમ્બોલા પણ કહેવામાં આવે છે. તે એક વિદેશી ફળ છે જે મોટાભાગે દક્ષિણપૂર્વ એશિયામાં ઉગે છે. આ ફળ સ્વાદમાં ખાટા હોય છે અને વિટામિન સીથી ભરપુર હોય છે. આ ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા એવા પોષક તત્વો હાજર હોય છે

પેટ ઘટાડવા, ખરજવા ઉપરાંત અન્ય ઘણા રોગોમાં મદદરૂપ એવા આ સ્ટાર ફ્રૂટ,અણમોલ ફાયદા જાણી ને તમે ચોંકી જાશો Read More »

આ લાલ રંગ નું ફૂલ ફક્ત બગીચાની નહીં પણ તમારા સ્વાસ્થ્ય ની પણ શોભા વધારશે, જરૂર જાણો તેના ઉપયોગ

જાસૂદ આમ તો બધી જગ્યાએ જોવા મળે છે. જાસૂદ લાલ, પીળા, ગુલાબી, સફેદ વગેરે રંગ ના હોય છે. જાસૂદ સુંદર અને ગુણીયલ ફૂલ છે. તેમાં ઉપચારો નો ખજાનો છુપાયેલો છે. જાસૂદ નો ઉપયોગ ખાવા પીવામાં તથા દવા માં કરવામાં આવે છે. જાસૂદ માં વિટામિન સી, ફાઈબર, આયર્ન જેવા તત્વો હોય છે. મોઢા માં ચાંદા પડ્યા

આ લાલ રંગ નું ફૂલ ફક્ત બગીચાની નહીં પણ તમારા સ્વાસ્થ્ય ની પણ શોભા વધારશે, જરૂર જાણો તેના ઉપયોગ Read More »

પાચન, હરસ અને શરદી તથા તાવ ઉપરાત અન્ય 5 રોગોમાં ઉપયોગી છે આ ચીજ, આજથી જ કરો ઉપયોગ શરૂ

આપણાં ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ઘરગથ્થુ ઔષધ ઉપરાંત બાળકોને આપવાના ઘસારા તરીકે પણ જાયફળ વર્ષોથી ઉપયોગી છે. સુગંધની જેમ જાયફળના ઔષધીય ગુણો પણ ઘણા વિશિષ્ટ છે. જાયફળ કડવું,

પાચન, હરસ અને શરદી તથા તાવ ઉપરાત અન્ય 5 રોગોમાં ઉપયોગી છે આ ચીજ, આજથી જ કરો ઉપયોગ શરૂ Read More »

આ શક્તિશાળી ફળ ના સેવનથી અલ્સર, ડાયાબિટીસ જેવા અનેક રોગો વગર દવાએ થઈ જાશે ગાયબ, જરૂર કરો ઉપયોગ અને દરેક ને શેર કરી જણાવો

ફણસ એક લીલા રંગનું કાંટાવાળુ ફળ છે જે સ્વાદમાં ખાટું-મીઠું હોય છે. તેનો ઉપયોગ, શાક, અથાણું તેમજ ભજીયા અને કોફ્તા બનાવવા માટે મુખ્ય રીતે કરવામા આવે છે. તેમાં અઢળક પોષક તત્વો સમાયેલા હોય છે જે શરીરને ખૂબ લાભ પોહંચાડે છે. તે ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, થાયમીન, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન અને જિંકથી ભરપૂર હોય છે.

આ શક્તિશાળી ફળ ના સેવનથી અલ્સર, ડાયાબિટીસ જેવા અનેક રોગો વગર દવાએ થઈ જાશે ગાયબ, જરૂર કરો ઉપયોગ અને દરેક ને શેર કરી જણાવો Read More »

Scroll to Top