Author name: Ayurvedam

લગ્ન કરતાં પહેલા કુંડળીની સરખામણી નહીં પરંતુ ફરજિયાત કરાવો આ ટેસ્ટ, વાંચવા માટે અહી ક્લિક કરો

ગ્રીક શબ્દ ‘ થેલેસિટ’ પરથી અસ્તિત્વમાં આવેલા થેલેસેમિયા નામના આ ગંભીર બીમારી લોહીના રક્તકણો માં હીમોગ્લોબિનના અભાવ કે જરૂરથી ઓછું પ્રમાણ રહેતા જે તકલીફો થાય છે તેને થેલેસેમિયા કહે છે. આ બિમારીના ભોગ બનેલ બાળકને જન્મથી જ અનેક તકલીફો શરૂ થાય છે. જેમકે લોહીનું એકદમથી ફિક્કું પડવું, થાક લાગે, હાથ પગ દુખે, થોડોક શ્રમ કરવાથી […]

લગ્ન કરતાં પહેલા કુંડળીની સરખામણી નહીં પરંતુ ફરજિયાત કરાવો આ ટેસ્ટ, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

કબજિયાત, ત્વચાના રોગો સહિત અન્ય 10થી વધુ રોગો માટે રામબાણ છે આ ચૂર્ણ નું સેવન, જરૂર વાંચો અને શેર કરો

આયુર્વેદમાં ત્રિફળા પાવડર શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સામાન્ય રીતે, લોકો ત્રિફલાને કબજિયાત નિવારક તરીકે ઓળખે છે. પરંતુ આ સિવાય તેનું સેવન કરવાના ઘણા ફાયદા છે. ત્રિફળા માત્ર કબજીયાત જ નહીં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અક્સિર માનવામાં આવે છે. ત્રિફળાને આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી મિશ્રણ અને ઉત્તમ ઔષધી માનવામાં

કબજિયાત, ત્વચાના રોગો સહિત અન્ય 10થી વધુ રોગો માટે રામબાણ છે આ ચૂર્ણ નું સેવન, જરૂર વાંચો અને શેર કરો Read More »

શિયાળામાં આ ખાસ ખોરાક લેશો તો આખું વર્ષ રહેશો સ્વસ્થ, નહીં આવે કોઈ બીમારી

આ વસ્તુઓ તમને શિયાળામાં બીમાર થવા દેશે નહીં. વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે અને આવી સ્થિતિમાં શરદી ખાંસી થવી, તબિયત ખરાબ થવી આમ વાત છે. ઠંડીમાં પણ સ્વસ્થ રહેવામાં ખોરાકની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે, તો ચાલો આપણે જાણીએ એવી કેટલીક વસ્તુઓ વિશે જે તમને ખાધા પછી તમારા શરીરમાં ગરમી ​​રાખે છે અને શરદીમાં પણ

શિયાળામાં આ ખાસ ખોરાક લેશો તો આખું વર્ષ રહેશો સ્વસ્થ, નહીં આવે કોઈ બીમારી Read More »

જો તમે પણ દાળ-શાક માં દરરોજ કોથમીર નો ઉપયોગ કરો છો, તો આ લેખ તમારા માટે જ છે જરૂર વાંચો અને દરેકને શેર કરી જણાવો

આચાર્ય સુશ્રુતે જેનો ‘કુસ્તુમ્બરી’ ના નામથી ઉલ્લેખ કર્યો છે તે કોથમીર દાળ, શાક, કઢી, ખમણ વગેરે ખાદ્ય પદાર્થોને સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવવા માટે જાણીતી છે. કાળી માટીમાં કોથમીરના સફેદ અને આછા જાંબુડી રંગનાં ફૂલ થાય છે. તેમાં ધાણા તૈયાર થાય છે. જેમાં જીરૂ ઉમેરીને આપણે ધાણાજીરૂ બનાવીએ છીએ. આ ધાણાને દબાવતાં તેની બે ફાડ થાય

જો તમે પણ દાળ-શાક માં દરરોજ કોથમીર નો ઉપયોગ કરો છો, તો આ લેખ તમારા માટે જ છે જરૂર વાંચો અને દરેકને શેર કરી જણાવો Read More »

કરોડરજ્જૂ અને પીઠના દુખાવાથી છૂટકારો મેળવવા તેમજ મગજ તેજ બનાવવા માત્ર 5 મિનિટ કરો આ ઉપાય, જાણો અહી ક્લિક કરી

ભદ્રાસન તન અને મન બંનેને દ્રઢ બનાવે છે. ભદ્રાસન કરવાથી એકાગ્રતા વધે છે. આ આસન કરવાથી ઘૂંટણની સાથે હિપ્સના હાડકાં પણ મજબૂત થાય છે. ઘૂંટણની સમસ્યાથી પીડાતા દર્દીઓએ આસન ચોક્કસ કરવું જોઈએ. ભદ્રાસન પેટની ચરબી પણ ઘટાડે છે. પીરિયડ્સમાં થતી સમસ્યામાં પણ રાહત આપે છે. યાદ રાખો– જે લોકોને આર્થરાઈટિસ કે સાઈટિકાની સમસ્યા હોય તેમણે

કરોડરજ્જૂ અને પીઠના દુખાવાથી છૂટકારો મેળવવા તેમજ મગજ તેજ બનાવવા માત્ર 5 મિનિટ કરો આ ઉપાય, જાણો અહી ક્લિક કરી Read More »

તમે શરીર ના આ કીમતી અંગ ની સમસ્યા નું કાયમ માટે સમાધાન ઈચ્છો છો તો અહી ક્લિક કરો.

વાળ એ આપના શરીર નું ખૂબ મહત્વ નું અંગ ગણી શકાય.સારા વાળ માણસ ની સુંદરતા માં ચારચાંદ લગાવી દે છે. પણ સતત ઊડતી ધૂળ અને વાતાવરણ માં ઉડતા જેરી તત્વો ને કારણે વાળ ખૂબ ખરાબ થઈ જાય છે.વાળ ને લગતી તમામ સમસ્યા ના સમાધાન માટે આમળા ખૂબ અસકીર ઔષધ ગણાય છે. આંબળામાં વિટામિન સી, કેલ્શ્યિમ,

તમે શરીર ના આ કીમતી અંગ ની સમસ્યા નું કાયમ માટે સમાધાન ઈચ્છો છો તો અહી ક્લિક કરો. Read More »

અનિયમિત પિરિયડ્સ ને નિયમિત કરવા દવાઓને બદલે અપનાવો આ આયુર્વેદિક ઉપાય, દર મહિને રહેશે એક જ તારીખ, જરૂર વાંચો અને શેર કરો

સામાન્ય રીતે સ્ત્રીઓને અઠ્ઠાવીસથી ત્રીસ દિવસે નિયમિત માસિક આવતું હોય છે જે ત્રણથી પાંચ દિવસ ચાલુ રહે છે આ ક્રમ- સ્ત્રીની તંદુરસ્તી દર્શાવે છે પરંતુ જ્યારે આ ક્રમમાં ફેરફાર થાય એટલે માસિક વહેલું શરૂ થઈ જાય અથવા તો સાતથી દસ દિવસ કે તેથી પણ વધારે દિવસો સુધી ચાલુ રહે. કેટલીક વાર નિયમિત આવતું હોય છતાં

અનિયમિત પિરિયડ્સ ને નિયમિત કરવા દવાઓને બદલે અપનાવો આ આયુર્વેદિક ઉપાય, દર મહિને રહેશે એક જ તારીખ, જરૂર વાંચો અને શેર કરો Read More »

ગેરેન્ટી સાથે મોંઘી દવા કરતાં વધુ અસરકારક, મગજને જડપી બનવી યાદશક્તિ વધારવા માટે જરૂર અપનાવો આ ઉપાય, શેર કરી દરેક ને જરૂર જણાવો

વારંવાર ભૂલવાની સમસ્યા માત્ર વૃદ્ધ લોકોના સાથે જ નહી પણ યુવાન લોકો સાથે પણ હોય છે. ભૂલવાનો એક મુખ્ય કારણ એકાગ્રતાની કમીના કારણે હોય છે. સ્મરણશક્તિ વધારવા માટે  મગજને સક્રિય રાખવો જરૂરી છે. યાદશક્તિ મજબુત કરવાં માટે દરરોજ સવાર-સાંજ આંબળાના મુરબ્બાનું ગાયના દૂધની સાથે સેવન કરવું જોઈએ. એનાથી યાદ શક્તિમાં વૃદ્ધિ થાય છે. પણ એક

ગેરેન્ટી સાથે મોંઘી દવા કરતાં વધુ અસરકારક, મગજને જડપી બનવી યાદશક્તિ વધારવા માટે જરૂર અપનાવો આ ઉપાય, શેર કરી દરેક ને જરૂર જણાવો Read More »

સંતાનસુખ માટે વરદાનરુપ છે આ ઔષધિ, સ્વસ્થ અને ગોરા સંતાન માટે જરૂર સેવન કરી દરેક ને શેર કરી જણાવો જેથી બધા લાભ લઈ શકે

શિવલીંગી એક એવી અદ્દભુત ઔષધીય વનસ્પતિ છે જેના પર્ણો , ફળો , બીજ, મુળ બધા જ તત્વો ઔષધ ના ઉદેશ્ય થી વપરાય છે. શિવલીંગી કારેલા કુટુંબ નો વેલો છે. મુખ્યત્વે ચોમાસા ની ઋતુ દરમિયાન આ ઔષધી મળે આવે છે. આ ઋતુ ના સમયગાળા મા આ શિવલીંગી એકઠી કરી લેવી જોઇએ. ભારતના વન પ્રદેશો, ખેતર કે

સંતાનસુખ માટે વરદાનરુપ છે આ ઔષધિ, સ્વસ્થ અને ગોરા સંતાન માટે જરૂર સેવન કરી દરેક ને શેર કરી જણાવો જેથી બધા લાભ લઈ શકે Read More »

ખભા ના દુખવાથી કાયમ માટે છૂટકારો મેળવવાનો બેસ્ટ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો અને દરેક ને જણાવો

આજકાલ ઓફિસમાં સતત બેસી રહેવાના લીધે અને કમ્પ્યુટર પર વધારે કામ કરવાના લીધે આપણા ખભા અને ગરદનમાં દુખાવો થઈ જાય છે. આ દુખાવામાંથી રાહત મેળવવા જ્યાં દુખાવો થતો હોય 15 મિનિટ માટે હીટિંગ પેડ મૂકી રાખવું. આ પ્રયોગ દિવસમાં 2થી 3 વાર કરી શકાય. આ સિવાય દરરોજ સવારે નિયમિત હાથ અને ખભાની કસરત કરવાથી પણ

ખભા ના દુખવાથી કાયમ માટે છૂટકારો મેળવવાનો બેસ્ટ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો અને દરેક ને જણાવો Read More »

Scroll to Top