Author name: Ayurvedam

કેમિકલ અને ડાઇ વગર સફેદ અને ખરતા વાળથી માત્ર 5 દિવસમાં છુટકારો, માત્ર આ હર્બેલ રીતે

સુંદર, ઘટ્ટ કાળા વાળ બનવાનું સપનું દરેકને હોય છે. તેમને મેળવવા માટે લોકો શું નથી કરતા. પરંતુ કેટલાક કારણોને લીધે તે શક્ય નથી, જેમ કે વધતી ઉંમર, પ્રદૂષણ વગેરે. આવી સ્થિતિમાં, અમે કેટલાક ઘરેલું ઉપાયો સૂચવવા માંગીએ છીએ. અહીં આપેલી તમામ ટિપ્સ ઘરે સરળતાથી કરી શકાય છે. આ લેખ તમને તમારા વાળની સંભાળ રાખવામાં અને […]

કેમિકલ અને ડાઇ વગર સફેદ અને ખરતા વાળથી માત્ર 5 દિવસમાં છુટકારો, માત્ર આ હર્બેલ રીતે Read More »

રાત્રે આ 10 દાણા પાણીમાં પલાળી સવારે ખાઈ જાવ, વજન બરફની જેમ ઘટી, ડાયાબિટીસ અને વાયુના રોગ કાયમી ગાયબ

મેથીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેના સેવનથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. ખાસ કરીને મહિલાઓ માટે તે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે. મેથીના પાવડરમાં એન્ટિઓક્સિડેન્ટ, વિટામિન્સ અને મિનરલ્સ, પ્રોટીન, લિપિડ્સ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, મેંગેનીઝ, વિટામિન સી અને વિટામિન બી જેવા

રાત્રે આ 10 દાણા પાણીમાં પલાળી સવારે ખાઈ જાવ, વજન બરફની જેમ ઘટી, ડાયાબિટીસ અને વાયુના રોગ કાયમી ગાયબ Read More »

તાવ અને દુખાવા માટે તને પણ પેઇનકિલર લઇ રહ્યા છો તો આ લેખ એકવાર જરૂર વાંચો, થઇ શકે છે ગંભીર રોગ

ઘણીવાર લોકો માથાનો દુખાવો, તાવ, શરીરનો દુખાવો, ઉલ્ટીમાં પેરાસિટામોલનો ઉપયોગ કરે છે. પરંતુ તેમને ખબર નથી હોતી કે આ દવાનો ઉપયોગ ક્યારે કેટલી માત્રામાં કરવો. જો શરીરમાં એવા લક્ષણો જોવા મળે છે જે કોઈ મોટી બીમારીનો સંકેત નથી અથવા કોઈ પણ પ્રકારનો નાનો દુખાવો થાય છે, તો તેને દબાવવા માટે લોકો ઘણી વાર પેઇનકિલર્સ ખાતા

તાવ અને દુખાવા માટે તને પણ પેઇનકિલર લઇ રહ્યા છો તો આ લેખ એકવાર જરૂર વાંચો, થઇ શકે છે ગંભીર રોગ Read More »

માત્ર ખાઈ લ્યો આ 3-4 દાણા, ગમેતેવો વર્ષો જૂનો યુરિક એસિડથી થતો સાંધાના દુખાવો થઇ જશે કંટ્રોલ

યુરિક એસિડનું સ્તર વધવાથી ગઠિયા જેવા રોગો થાય છે. તેના વધારાને કારણે હાથ-પગમાં સોજો અને દુખાવા થાય છે છે. જ્યારે યુરેટ સ્ફટિકો શરીરના સાંધામાં ભેગા થાય છે, ત્યારે દુખાવો થાય છે. યુરિક એસિડના લક્ષણો: શરીરની અંદર યુરિક એસિડ વધવાના કારણે સાંધામાં દુઃખાવા અને સોજા અને અસસ્ર પીડા થાય છે. માંશપેશીઓમાં સોજો આવી જાય છે. જેના

માત્ર ખાઈ લ્યો આ 3-4 દાણા, ગમેતેવો વર્ષો જૂનો યુરિક એસિડથી થતો સાંધાના દુખાવો થઇ જશે કંટ્રોલ Read More »

માત્ર 15 મિનિટમાં મોં અને ગાળાના ચાંદા-ફોલ્લી અને ગળાના દુખાવાથી વગર ખર્ચે રાહત મેળવવવાનો બેસ્ટ ઈલાજ

ગળામાં ફોલ્લા પડવાની ફરિયાદના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ફંગલ કે વાયરલ ઈન્ફેક્શન, પેટમાંથી એસિડ રિફ્લક્સ, પેટમાં ગરબડ વગેરે, ગળામાં ફોલ્લા પડવાથી ખાવા-પીવામાં, બોલવામાં ઘણી તકલીફ થાય છે. ગળાના પાછળના ભાગમાં ફોલ્લા થાય છે. તેમનું કદ નાનું હોય છે. તેઓ દેખાવમાં લાલ હોય છે અને તેમના પર સફેદ ડાઘ પણ હોય છે. પરંતુ

માત્ર 15 મિનિટમાં મોં અને ગાળાના ચાંદા-ફોલ્લી અને ગળાના દુખાવાથી વગર ખર્ચે રાહત મેળવવવાનો બેસ્ટ ઈલાજ Read More »

રાતોરાત ગાયબ થઇ જશે ગોઠણના દુખાવા, માત્ર કરી લ્યો આ દેશી 100% અસરકારક ઈલાજ

ઘૂંટણના દુખાવાની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. આ સમસ્યાથી માત્ર વૃદ્ધો જ નહીં પરંતુ નાના લોકો પણ પરેશાન છે. આ દર્દથી રાહત મેળવવા માટે આયુર્વેદના ઉપચાર ખૂબ જ ઉપયોગી છે. શિયાળામાં ઘૂંટણનો દુખાવો વધુ વધે છે. આ દુખાવામાંથી રાહત મેળવવા તમે ઘરેલું ઉપચાર અપનાવીને ઘૂંટણના દુખાવાથી રાહત મેળવી શકો છો. ઘૂંટણના દુખાવાની બીમારીને

રાતોરાત ગાયબ થઇ જશે ગોઠણના દુખાવા, માત્ર કરી લ્યો આ દેશી 100% અસરકારક ઈલાજ Read More »

શું તમારે પણ જરૂર કરતા વધારે ખવાય જાય છે? તો આજથી જ શરુ કરો આ ટિપ્સ, ભોજન અને વજનમાં માત્ર 5 દિવસમાં થઇ જશે કંટ્રોલ

ઘણા લોકો પોતાની ભૂખ કરતા વધારે ખાય છે અથવા તો તેને નિયંત્રિત કરી શકતા નથી, ખાસ કરીને આજની ઝડપી જીવનશૈલીને કારણે. આમ કરવાથી તમે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર પણ બની શકો છો. ખોટા સમયે વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે. આ લેખ તમને કેટલાક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યો છે, જેના દ્વારા તમે ભૂખને

શું તમારે પણ જરૂર કરતા વધારે ખવાય જાય છે? તો આજથી જ શરુ કરો આ ટિપ્સ, ભોજન અને વજનમાં માત્ર 5 દિવસમાં થઇ જશે કંટ્રોલ Read More »

રોજ માત્ર આ 5 પાંદડાના સેવનથી પાચન, લીવર અને આંખના રોગમાં જીવો ત્યાં સુધી નહિ પડે દવાખાને જવાની જરૂર

સ્વાદ વધારવા માટે ઘણી વાનગીઓમાં મીઠા લીંબડાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લીંબડીના પાન ખાવામાં સ્વાદ વધારે છે સાથે જ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. હા, કારણ કે મીઠા લીંબડાના પાંદડા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. મીઠી લીંબડીના પાનનું સેવન કરવાથી જાડાપણુ અને કોલેસ્ટ્રોલ તો કંટ્રોલ થાય જ છે,

રોજ માત્ર આ 5 પાંદડાના સેવનથી પાચન, લીવર અને આંખના રોગમાં જીવો ત્યાં સુધી નહિ પડે દવાખાને જવાની જરૂર Read More »

મફતમાં ઘરે બનાવેલા આ ચૂર્ણથી માત્ર થોડા દિવસમાં જ વધતું વજન અને કોલેસ્ટ્રોલથી 100% મળી જશે છુટકારો

આયુર્વેદમાં ઘણી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે, તેમાંથી એક ઔષધિ છે ત્રિકટુ ચૂર્ણ. ત્રિકટુ ચૂર્ણનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ત્રિકટુ ચૂર્ણ બનાવવા માટે કાળા મરી, પીપળી અને સૂકા આદુનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં

મફતમાં ઘરે બનાવેલા આ ચૂર્ણથી માત્ર થોડા દિવસમાં જ વધતું વજન અને કોલેસ્ટ્રોલથી 100% મળી જશે છુટકારો Read More »

જો તમે પણ લીલા વટાણાને ફ્રીઝમાં સ્ટોર કરતા હોય તો આ પોસ્ટ એકવાર જરૂર વાંચો, થઇ શકે છે આ ગંભીર રોગ

લીલા-લીલા દેખાતા વટાણા ખાવા બધાને ગમે છે. પરંતુ વટાણાની સિઝન ન હોય તો પણ લોકો તેનું સેવન કરે છે એટલેકે લીલા વટાણાને ફ્રીઝરમાં સ્ટોર કરે છે, જેને ફ્રોઝન વટાણા કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રોઝન વટાણાનું વધુ પડતું સેવન શરીરને નુકસાન પહોંચાડી શકે છે. હા, જો તમે વધારે માત્રામાં ફ્રોઝન વટાણાનું

જો તમે પણ લીલા વટાણાને ફ્રીઝમાં સ્ટોર કરતા હોય તો આ પોસ્ટ એકવાર જરૂર વાંચો, થઇ શકે છે આ ગંભીર રોગ Read More »

Scroll to Top