Author name: Ayurvedam

શરદી-ઉધરસ, ઝાડા, પાચન સંબંધિત અનેક બીમારીઓમાં રામબાણ છે આ ઔષધિનો ઈલાજ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. સુગંધની જેમ આ જાયફળના ગુણો પણ ઘણા વિશિષ્ટ છે. જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તથા જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર […]

શરદી-ઉધરસ, ઝાડા, પાચન સંબંધિત અનેક બીમારીઓમાં રામબાણ છે આ ઔષધિનો ઈલાજ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા Read More »

પેટના કૃમિ થી પરેશાન હોય તો, જરૂર અપનાવો આ ઉપાય, માત્ર 1દિવસ માં મળમાર્ગે નીકળી જાશે બહાર

સહજ અથવા સ્વાભાવિક કૃમિઓ, કે જે જન્મથી જ શરીરમાં ઉત્પન્ન થાય છે. અને તે અવૈકારિક એટલે કે કોઈ વિકાર ઉત્પન્ન ન કરનારા હોય છે. તે પાચન તથા શરીરની ધાતુ પ્રક્રિયામાં સહાયક બને છે. બીજા પ્રકારના કૃમિઓ જન્મોતરકાળજ ગણાવાય છે, જે કૃમિઓ મળના, કફના, લોહીના-રક્તજ  ને પરસેવા વગેરેથી થતા બાહ્ય કૃમિઓ ગણાવાય છે. અને તેનાથી ઉત્પન્ન

પેટના કૃમિ થી પરેશાન હોય તો, જરૂર અપનાવો આ ઉપાય, માત્ર 1દિવસ માં મળમાર્ગે નીકળી જાશે બહાર Read More »

શું તમે પણ કમર અને પીઢના દુખાવા, અનિન્દ્રા જેવી સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા માંગો છો? તો જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

અમુક સમય ના અંતરે જમીન પર સૂવુ એ શરીર ના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. વધુ પડતા માનસિક તણાવ થી શરીર મા રક્ત ના સંચાર પર અસર પડે છે. જેથી ઘણી વાર તમને ચક્કર આવવા જેવી સમસ્યા નો સામનો કરવો પડશે. જમીન પર સૂવા થી સંપૂર્ણ શરીર મા રક્ત નો સંચાર યોગ્ય રીતે સંચાર થશે તથા

શું તમે પણ કમર અને પીઢના દુખાવા, અનિન્દ્રા જેવી સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા માંગો છો? તો જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

બવાસીર, માથું અને આંખને લગતી 10થી વધુ દરેક સમસ્યાથી બચવા જરૂર કરો આ શાકભાજીનું સેવન ,આ ઉપયોગી માહિતી શેર કરી દરેક ને જરૂર જાણવો

તુરિયાનું શાક ચોમાસાની ઋતુમાં ઔષધીઓનો ખજાનો છે. ચોમાસાની ઋતુમાં બને ત્યાં સુધી વેલાવાળા શાકભાજી એટલે કે તુરીયા,ગલકા, કંટોલા વગેરે ખાવા સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તુરિયાના શાકથી આપણે બધા પરિચિત છીએ,તુરીયા શરીરમાં વધતી ગરમી સામે લડવા માટે સક્ષમ છે. તેમજ લોહીમાં હિમોગ્લોબીનની માત્રાને જાળવી રાખે છે. તુરિયાનું વૈજ્ઞાનિક નામ ‘લુફ્ફા એક્યૂટેંગુલા’ છે. તુરિયાને આદિવાસી અનેક રોગોના

બવાસીર, માથું અને આંખને લગતી 10થી વધુ દરેક સમસ્યાથી બચવા જરૂર કરો આ શાકભાજીનું સેવન ,આ ઉપયોગી માહિતી શેર કરી દરેક ને જરૂર જાણવો Read More »

એનીમિયા, ખરતા વાળ, પાચન ને લગતી દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

કાજુ એક શુષ્ક ફળ છે. જે સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ છે. બદામની જેમ કાજુનું પણ સેવન ફાયદાકારક છે. સ્વસ્થ રહેવા માટે કાજુ ખાવું સારું છે શિયાળામાં કાજુ ખાવાનું વધુ સારું છે. કાજુ ગમે ત્યારે ખાઈ શકાય છે પરંતુ સવારે કાજુ ખાવું શ્રેષ્ઠ છે. કાજુની ઉત્પત્તિ બ્રાઝિલ દેશમાં હોવાનું માનવામાં આવે છે. હાલમાં કાજુની વ્યાપારી વાવેતર

એનીમિયા, ખરતા વાળ, પાચન ને લગતી દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

ફેફસાને લગતી, દાંત ને લગતી, ગઠિયા વા જેવા 20થી વધુ દરેક રોગને જડમૂળ માથી દૂર કરે છે આ ઈલાજ, જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

લવિંગ સ્વાદમાં તીખા હોય છે. અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે. કે જે શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય

ફેફસાને લગતી, દાંત ને લગતી, ગઠિયા વા જેવા 20થી વધુ દરેક રોગને જડમૂળ માથી દૂર કરે છે આ ઈલાજ, જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો Read More »

શું તમારામાં પણ દેખાય છે આ સંકેત? તો હોય શકે છે આ જીવલેણ વાઇરસની અસર, જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય

ઈબોલા વીષાણુ(વાઈરસ)ના ચેપથી લાગુ પડતી માંદગી બહુ જ ખતરનાક હોય છે, અને ઘણા કીસ્સાઓમાં જીવલેણ નીવડે છે. એના ચેપથી માંદા પડેલા લોકોનો સારા થવાનો ચાન્સ હાલમાં 50% ગણાય છે. જંગલી પ્રાણીઓ વડે એનો ચેપ મનુષ્યોને લાગે છે, અને એક માનવીનો ચેપ બીજાને લાગે છે, એટલે કે પછીથી એ માણસો દ્વારા સમાજમાં ફેલાય છે. ઇબોલા એક

શું તમારામાં પણ દેખાય છે આ સંકેત? તો હોય શકે છે આ જીવલેણ વાઇરસની અસર, જરૂર જાણો તેનાથી બચવાના ઉપાય Read More »

શું તમે પણ નસ પર નસ ચડવાના દુખવાથી પરેશાન થઈ જાવ છો? તો જરૂર અપનાવો આ ઈલાજ અને મેળવો માત્ર 1 મિનિટ માં રાહત, જાણવા માટે અહી ક્લિક કરો

નસ ચઢવુ એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે માણસને ખૂબ દુખાવો થાય છે. અને જો રાત્રે સૂતા સમયે પગની નસ ચઢી જાય તો વ્યક્તિ તેને સહન નહી કરી શકતું. સૂવાના સમયે હાથ અને પગ અથવા ખભાની નસોમાં ચડવું એ શરીરમાં હિમોગ્લોબિનનો અભાવ દર્શાવે છે. હકીકતમાં,

શું તમે પણ નસ પર નસ ચડવાના દુખવાથી પરેશાન થઈ જાવ છો? તો જરૂર અપનાવો આ ઈલાજ અને મેળવો માત્ર 1 મિનિટ માં રાહત, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

માત્ર બે ચમચી આના ઉપયોગથી હરસ, સાંધા નો દુખાવો, વાળને લગતી તમામ સમસ્યા થઈ જશે ગાયબ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

એરંડિયાનો પાક વર્ષા ઋતુમાં થાય છે. એના મૂળિયા, છાલ, પાંદડા, બિયાં તથા તેનું તેલ પણ ઉપયોગી છે. આ બધું જ ઔષધી બનાવવાના ઉપયોગમાં આવે છે. ઘરેલુ ઉપચાર માટે તે અતિ ઉપયોગી છે. તેના વૃક્ષ સમસ્ત ભારતમાં ઉગે છે. એરંડા બે પ્રકારના હોય છે સફેદ તથા લાલ. ધોળો એરંડો તીખો, તીક્ષ્ણ, ગરમ, મધુર, કટુ, જડ, સ્વાદુ

માત્ર બે ચમચી આના ઉપયોગથી હરસ, સાંધા નો દુખાવો, વાળને લગતી તમામ સમસ્યા થઈ જશે ગાયબ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા Read More »

સમાગમ પહેલા જરૂર ધ્યાન માં રાખો આ બાબત નહીં તો થઈ શકે છે આ ગંભીર અસર….

સેક્સ માટે શારીરિક તથા માનસિક રીતે તૈયાર રહો. કોઈપણ નવા પાર્ટનર સાથે બેડ પર જતા પહેલા આ બાબતને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ. આવું એટલા માટે જરૂરી છે કારણ કે, તેનાથી  ન માત્ર નર્વસનેસમાં રાહત મળશે પણ સેક્સ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવા પ્રિકોશન્સ પણ લઈ શકશો, જેમ કે, કૉન્ડોમ, લ્યૂબ્રિકેશન્સ વગેરે. જો શરીર ની અંદર

સમાગમ પહેલા જરૂર ધ્યાન માં રાખો આ બાબત નહીં તો થઈ શકે છે આ ગંભીર અસર…. Read More »

Scroll to Top