Author name: Editor

ઉનાળાનું અમૃત ગણાતું આ ફળ વીર્ય, બળ, આંખ અને હાડકાંના તમામ રોગોથી અપાવશે કાયમી છુટકારો, જરૂર જાણી લ્યો તમામ ચમત્કારી ફાયદાઓ

કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી રસદાર અને ખોરાકમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આંબાની ઘણી જાતો આખા વિશ્વમાં જોવા મળે છે. કેરી એક એવું ફળ છે જેને બાળકોથી લઈને મોટા, વૃદ્ધ લોકો પણ ખૂબ જ ખુશીથી ખાય છે. કેરીમાં ફાઈબર અને અનેક પ્રકારના પોષક તત્વો હોય છે, જે આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક […]

ઉનાળાનું અમૃત ગણાતું આ ફળ વીર્ય, બળ, આંખ અને હાડકાંના તમામ રોગોથી અપાવશે કાયમી છુટકારો, જરૂર જાણી લ્યો તમામ ચમત્કારી ફાયદાઓ Read More »

કફ – ખાંસી અને ફેફસાના રોગોમાં વગર દવાએ મળી જશે છુટકારો, માત્ર અપનાવો આ આયુર્વેદિક ઘરેલુ 100% અસરકારક ઉપચાર

ખાંસી એ એક સામાન્ય રોગ છે. જે કોઈ પણ ઋતુ માં થઈ શકે છે. ઠંડુ કે ગરમ પાણી પીવું, હવામાનમાં પરિવર્તન અને ફેફસાના  ચેપને લીધે કફની સમસ્યા થાય છે. ખાંસી એ કોઈ મોટો રોગ નથી, પરંતુ જ્યારે ખાંસી થાય ત્યારે આપણે કોઈ પણ કામ આરામથી કરી શકતા નથી. વસંત ઋતુમાં શરીરમાં ભરાયેલો કફ પીગળે છે.

કફ – ખાંસી અને ફેફસાના રોગોમાં વગર દવાએ મળી જશે છુટકારો, માત્ર અપનાવો આ આયુર્વેદિક ઘરેલુ 100% અસરકારક ઉપચાર Read More »

કમજોરી અને થાકને મૂળથી દૂર કરવા માટે કરો આ વસ્તુનું સેવન જેનાથી થાય છે જબરજસ્ત ફાયદાઓ, જાણો અહી ક્લિક કરી……

કોઈ પણ કામ કર્યા વિના વ્યક્તિનું શરીર કંટાળી જાય છે. સવારે ઉઠતાંની સાથે જ આ શારીરિક થાક શરૂ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં, શરીરમાં ઉર્જાનો અભાવ જોવા મળે છે, જેના કારણે વ્યક્તિ પોતાનું દૈનિક કાર્ય પણ કરી શકતું નથી. જે લોકોને શારીરિક નબળાઇ હોય છે તેઓને શારીરિક થાકનું જોખમ વધારે હોય છે. આવા લોકો થાકને

કમજોરી અને થાકને મૂળથી દૂર કરવા માટે કરો આ વસ્તુનું સેવન જેનાથી થાય છે જબરજસ્ત ફાયદાઓ, જાણો અહી ક્લિક કરી…… Read More »

રોજ કરો આ વસ્તુનું સેવન કમ્પ્યુટર કરતાં પણ વધારે દોડશે મગજ, અહી ક્લિક કરીને જાણો તેના જબરજસ્ત ફાયદાઓ….

આજના ભૌતિક જીવનમાં દરેક લોકો તીવ્ર મનની ઇચ્છા રાખે છે. હાલના યુગ મુજબ, પોતાને સુંદર બનાવવું મહત્વપૂર્ણ છે, તમારા મગજને વધુ તેજ કરવું જરૂરી છે.  તણાવ અને ખોટા આહારને કારણે ઘણી વખત આપણું મગજ કામ કરવાનું બંધ કરે છે. જેના કારણે આપણી યાદશક્તિ નબળી થવા લાગે છે. આજે અમે તમને આવા જ કેટલાક ઘરેલું ઉપાયો

રોજ કરો આ વસ્તુનું સેવન કમ્પ્યુટર કરતાં પણ વધારે દોડશે મગજ, અહી ક્લિક કરીને જાણો તેના જબરજસ્ત ફાયદાઓ…. Read More »

આ વસ્તુના ફાયદા જાણી તમે પણ કરશો તેનું સેવન, જેનાથી વજન ઘટાડવાથી લઈને દાંત અને ચામડીના દરેક રોગોથી છુટકારો મેળવી શકાય છે તો જાણો તેના અઢળક ફાયદાઓ

છેલ્લા ઘણાં સમયથી લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ્સા જાગૃત થયા છે. તેઓ તળેલા કે ગળ્યા પદાર્થો  ઘણાં ઓછા પ્રમાણમાં ખાય છે. એટલું જ નહીં, પોતાનું વજન વધી ન જાય અને આરોગ્ય સારું રહે તેને માટે શું ખાવુ-પીવું તેનું ધ્યાન પણ રાખતા થયા છે. આવા જ એક પીણાંની વાત કરીએ તો તે છે ગ્રીન ટી. જે

આ વસ્તુના ફાયદા જાણી તમે પણ કરશો તેનું સેવન, જેનાથી વજન ઘટાડવાથી લઈને દાંત અને ચામડીના દરેક રોગોથી છુટકારો મેળવી શકાય છે તો જાણો તેના અઢળક ફાયદાઓ Read More »

આ એક એવું ચમત્કારી ફળ છે જેના સેવન થી લિવર, યુરીક એસિડ, ગઠિયા તેમજ કેન્સર જેવી મોટી બીમારીઓ માંથી અપાવે છે કાયમી છુટકારો, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ

કુદરતની એક અમૂલ્ય ભેટ છે. હાથલા થોર નું લાલ ફળ જેને ફીંડલા તરીકે ઓળખવામાં આવે છે. ફિંડલા જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફીંડલા પાક્યા પછી તેનો રંગ જાંબલી થઈ જાય છે  તે થોર પર ઉગતું ફળ છે. આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ જોવા મળે છે.

આ એક એવું ચમત્કારી ફળ છે જેના સેવન થી લિવર, યુરીક એસિડ, ગઠિયા તેમજ કેન્સર જેવી મોટી બીમારીઓ માંથી અપાવે છે કાયમી છુટકારો, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ Read More »

અમૃત સમાન આ ઔષધિનું સેવન કરવાથી 100 થી વધુ દરેક કેન્સર જેવા જીવલેણ રોગોથી બચી શકાય છે જાણો તેના ઔષધિય ગુણો અને તેનાથી થતાં ફાયદાઓ..

આપણે ગાયની ‘માતા’ તરીકે પૂજા  કરીએ છીએ તેમ તેના મૂત્રથી પણ અનેક ફાયદાઓ થતા હોય છે. હિન્દુધર્મના અનેક ગ્રંથોમાં ગૌમૂત્રના અનેક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. ગૌમૂત્રમાં કાર્બોલિક એસિડ, યુરિયા, ફોસ્ફેટ, યુરિક એસિડ, પોટેશિયમ અને સોડિયમ રહેલું હોય છે. એટલે કે શરીરની બિમારીઓને દૂર કરવા માટે જે-જે તત્વો જરુરી છે. તે બધાં જ

અમૃત સમાન આ ઔષધિનું સેવન કરવાથી 100 થી વધુ દરેક કેન્સર જેવા જીવલેણ રોગોથી બચી શકાય છે જાણો તેના ઔષધિય ગુણો અને તેનાથી થતાં ફાયદાઓ.. Read More »

ગમેતેવા જૂના ચામડીના દરેક પ્રકારના રોગોથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ ખાસ વસ્તુનો ઉપયોગ, જરૂર જાણો ઉપયોગ કરવાની રીત

આજકાલ, મહિલાઓ જ નહીં, પણ પુરુષ પણ ચંદનના લાકડાંનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો તરીકે કરે છે. ચંદનના ઘણા ઔષધિય ગુણધર્મો છે, જેના કારણે ચંદનના લાકડાના ગુણધર્મો પણ આયુર્વેદમાં વર્ણવવામાં આવ્યા છે. ચંદનનો ઉપયોગ સુંદરતા વધારવાની સાથે સાથે પૂજામાં પણ  કરવામાં આવે છે. આજે અમે તમને ચંદનના લાકડાના ફાયદાઓ વિશે જણાવીશું. જો વાળ નિર્જીવ અને શુષ્ક છે,

ગમેતેવા જૂના ચામડીના દરેક પ્રકારના રોગોથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ ખાસ વસ્તુનો ઉપયોગ, જરૂર જાણો ઉપયોગ કરવાની રીત Read More »

કેન્સર, ત્વચા, અસ્થમા, વજન ઘટાડવું જેવા અનેક રોગો માટે રામબાણ છે આ ફળનું સેવન, જરૂર જાણી લ્યો તેના ચમત્કારી ફાયદાઓ

લિચી પૌષ્ટિક ની સાથે એક સ્વાદિષ્ટ ફળ છે. કેરીને ફળોનો રાજા માનવામાં આવે છે, જ્યારે લીચીને ફળોની રાણી માનવામાં આવે છે. દરેક વ્યક્તિને લીચી ખાવાનું પસંદ હોય છે. લીચીમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આજે, અમે તમને ફળની રાણી લીચીના સ્વાસ્થ્યને લગતા ફાયદાઓ વિશે માહિતી આપીશું. લીચીની

કેન્સર, ત્વચા, અસ્થમા, વજન ઘટાડવું જેવા અનેક રોગો માટે રામબાણ છે આ ફળનું સેવન, જરૂર જાણી લ્યો તેના ચમત્કારી ફાયદાઓ Read More »

કફ, અપચો, અનિંદ્રા, પેટના દરેક રોગ, માથાના દુખાવામાં તરત જ રાહત મેળવવા જરૂર કરો આ ઘરેલુ ઔષધિનો ઉપયોગ, જરૂર જાણી લ્યો તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ..

જાયફળ મોટાભાગે દરેકના કિચનમાં જોવા મળે છે. જાયફળ ખાલી ભોજનના સ્વાદને જ નથી વધારતો, પરંતુ જાયફળ તેના ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને શિયાળુ પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરીએ છીએ. જાયફળમાં ફાઇબર, એન્ટિઓક્સિડન્ટ, વિટામિન્સ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને મિનરલ્સ વગેરે જેવા પોષક તત્વો શામેલ છે જે ઘણા રોગોમાં

કફ, અપચો, અનિંદ્રા, પેટના દરેક રોગ, માથાના દુખાવામાં તરત જ રાહત મેળવવા જરૂર કરો આ ઘરેલુ ઔષધિનો ઉપયોગ, જરૂર જાણી લ્યો તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ.. Read More »

Scroll to Top