Author name: Editor

લોહી ની કમીથી લઈને યુરીનની બળતરા જેવા અનેક રોગોને દૂર કરવા માટે રામબાણ છે આ ખાસ શક્તિશાળી ફળનું સેવન, જરૂર જાણી લેજો તેના ચમત્કારી ફાયદાઓ

શ્રેષ્ઠ પૌષ્ટિક ગણાતાં ફાલસાં ઉનાળાની ગરમ મોસમ માટે પરમ હિતકારી છે. ફાલસાનાં ઝાડ આશરે વીસથી ત્રીસ ફૂટ ઊંચાં થાય છે. તેનાં પાન ગોળ, ધારવાળાં, સૂક્ષ્મ રૂવાંટીવાળાં અને બીલીના પાનની જેમ ત્રણ-ત્રણનાં ઝૂમખાંમાં હોય છે. તેનાં ફૂલ પીળાશપડતા રંગનાં અને નાનાં હોય છે. તેનાં ફળ પીપળના ફળ જેવાં, બોર જેવડાં અને ગોળ હોય છે તથા બબ્બે-ત્રણત્રણ […]

લોહી ની કમીથી લઈને યુરીનની બળતરા જેવા અનેક રોગોને દૂર કરવા માટે રામબાણ છે આ ખાસ શક્તિશાળી ફળનું સેવન, જરૂર જાણી લેજો તેના ચમત્કારી ફાયદાઓ Read More »

10 વર્ષ જૂની ડાયાબિટીસ, ગેસ અને યુરીનની તકલીફ માથી છુટકારો અપાવશે આ ઘરે બનાવેલું આયુર્વેદિક ચૂર્ણ, જરૂર જાણી શેર કરો આ ઉપયોગી માહિતીને

ભારતીય મસાલાઓ જયાં શાકભાજીનો સ્વાદ વધારે છે ત્યાં બીજી તરફ ઔષધીય ગુણોથી ભરપૂર હોવાને કારણે આયુર્વેદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય રસોડે તમાલપત્રનો પણ મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો કે દક્ષિણ ભારતમાં તમાલપત્રની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. આનું વાનસ્પતિક નામ સિનામોમમસ તમાલા છે. તમાલપત્રના પાન સિવાય છોડના અન્ય ભાગ પણ

10 વર્ષ જૂની ડાયાબિટીસ, ગેસ અને યુરીનની તકલીફ માથી છુટકારો અપાવશે આ ઘરે બનાવેલું આયુર્વેદિક ચૂર્ણ, જરૂર જાણી શેર કરો આ ઉપયોગી માહિતીને Read More »

નાના બાળકોને થતાં બાળરોગો જેવા કે શરીરમાં નબળાઈ, દાંત, ઊલટી, શરદી, જેવા દરેક રોગો માટે દવાખાન જતાં પહેલા જરૂર અપનાવો આ આયુર્વેદિક અસરકારક ઉપચાર

બાળકની છાતી કફથી ભરાઈ ગઈ હોય તો તુલસીનાં પાનનો રસ મધમાં  મેળવી બેત્રણ વાર પાવાથી તથા તુલસીના રસને ગરમ કરી છાતી, તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખૂબ રાહત મળે છે. દાંત આવે ત્યારે આંખ આવવી હોય તો ફુલાવેલી ફટકડીને ગુલાબજળમાં મેળવી આંખમાં ટીપાં નાખવા તથા ફટકડીના નવશેકા પાણી થી આંખ ધોવાથી આરામ થાય છે.

નાના બાળકોને થતાં બાળરોગો જેવા કે શરીરમાં નબળાઈ, દાંત, ઊલટી, શરદી, જેવા દરેક રોગો માટે દવાખાન જતાં પહેલા જરૂર અપનાવો આ આયુર્વેદિક અસરકારક ઉપચાર Read More »

શુ તમેપણ કઈ અજાણ નથી ને આ જાતીય સંક્રમણથી થતાં ચામડીના ગોનોરિયા જેવા આ ગંભીર રોગથી? અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો તેના લક્ષણો અને મટાડવાના ઉપાય વિશે

ગોનોરિયા રોગ એક ગંભીર બીમારી હોય છે. આ જો કોઈને થઈ જાય, તો તે માણસ બેચેન થઈ જાય છે. આ રોગ યૌન સંબંધી સમસ્યાઓ પેદા કરે છે. માટે તેનાથી બચવાની જરૂર છે. કોઈ પણ યૌન સક્રિય વ્યક્તિમાં ગોનોરિયાની બીમારી જોવા મળી શકે છે. અસલામત સંબંધ બાંધવાથી આ યૌન રોગ થઈ શકે છે. વેશ્યા અથવા એવી

શુ તમેપણ કઈ અજાણ નથી ને આ જાતીય સંક્રમણથી થતાં ચામડીના ગોનોરિયા જેવા આ ગંભીર રોગથી? અહી ક્લિક કરી જરૂર જાણી લ્યો તેના લક્ષણો અને મટાડવાના ઉપાય વિશે Read More »

વર્ષો જૂના હરસ મસાની અસહનીય તકલીફને જડમૂળમાંથી દુર કરવા 100% અસરકારક છે આ આયુર્વેદિક ઉપચાર

હરસ-મસા એવી બીમારી છે, જેમાં મહિલાઓ હોય કે પુરુષ સંકોચ અનુભવે છે. અત્યારના ખાણી પીણીના કારણે હરસ-મસાની સમસ્યા થાય છે. પાઇલ્સ એટલે કે હરસ-મસા બે પ્રકારના હોય છે, એક લોહીયાળ અને બીજા મસ્સાવાળા છે. લોહીયાળ પાઇલ્સમાં મળત્યાગ કરતી વખતે પીડા સાથે લોહી નીકળે છે. તથા મસ્સાવાળા ભાગમાં પીડા અને ખંજવાળની સમસ્યા હોય છે. હરસમાં લોહી

વર્ષો જૂના હરસ મસાની અસહનીય તકલીફને જડમૂળમાંથી દુર કરવા 100% અસરકારક છે આ આયુર્વેદિક ઉપચાર Read More »

વીર્યપતનથી લઈને પુરુષોની દરેક સમસ્યાનો સચોટ આયુર્વેદિક ઉપચાર રહેલો છે આ લેખમાં, જરૂર વાંકગી શેર કરો આ ઉપયોગી માહિતીને

જે રીતે મહામારીમાં સપડાયેલી પ્રજા વિનાશ પામે છે, તે રીતે વીર્યપતનમાં સપડાયેલી પ્રજા પોતાના યૌવનનો વિનાશ કરે છે. વીર્યપતનનું ઉગમસ્થાન માનસિક વ્યભિચાર છે. આજે આપણો દેશ આ મહા અનિષ્ટોમાં પૂર્ણપણે ફેસાયેલો છે. હસ્તમૈથુન, અયોનિમૈથુન, શૈયામૈથુન, સ્વપ્નમૈથુન વગેરે અપ્રાકૃતિક મૈથુન દ્વારા ધણા જુવાનો માનસિક વ્યભિચારને પોષી પોતાના યૌવનને બરબાદ કરી રહ્યા છે. વિવેચનમાં જણાવેલ કારણોથી અપ્રાકૃતિક

વીર્યપતનથી લઈને પુરુષોની દરેક સમસ્યાનો સચોટ આયુર્વેદિક ઉપચાર રહેલો છે આ લેખમાં, જરૂર વાંકગી શેર કરો આ ઉપયોગી માહિતીને Read More »

સાપ, મધમાખી,વીછી જેવા જેરી જીવજંતુ કરડે અથવા કાન માં ઘુસી જાય ત્યારે તરત જ કરો આ ઘરેલું ઉપાય, જરા પણ દર્દ વગર તરત જ મટી જાશે

તમે કામ કરતાં હોવ કે બહાર ક્યાંક ફરવા ગયા હોવ અથવા તો વરસાદની સિઝનમાં ખાસ અચાનક કોઈ જીવડું કરડી જાય, અથવા તો કાનમાં કોઈ જીવજંતુ બેસી જાય, ડંખ મારી દે તો તેના માટે શું કરવું? આવા સમયે તાત્કાલિક સારવાર માટે ડોક્ટર પાસે જવું શક્ય નથી હોતું અથવા તો ડોક્ટર પાસે જવાની રાહમાં ઘણીવાર મોડું પણ

સાપ, મધમાખી,વીછી જેવા જેરી જીવજંતુ કરડે અથવા કાન માં ઘુસી જાય ત્યારે તરત જ કરો આ ઘરેલું ઉપાય, જરા પણ દર્દ વગર તરત જ મટી જાશે Read More »

વગર દવા અને ઓપરેશનએ બરોળ માંથી મળી જશે કાયમી છુટકારો, માત્ર અપનાવો આ અસરકારક રામબાણ આયુર્વેદિક ઉપચાર, જરૂર વાંચી લ્યો અહી ક્લિક કરી

પેટના પડખામાં ડાબી બાજુ બરોળ હોય છે. બરોળની નીચે ડાબો મૂત્રપિંડ તથા અંદરની તરફ હોજરી આવેલી છે. બરોળનો રંગ સ્લેટ જેવો હોય છે. તેનું કદ નાનું મોટું હોય છે. જમ્યા પછી તે મોટી થાય છે અને ભૂખ વખતે તે નાની થાય છે. તે નરમ હોય છે. બરોળનું સ્થાન શરીરમાં અગત્યનું છે. બરોળ નું મુખ્ય કામ

વગર દવા અને ઓપરેશનએ બરોળ માંથી મળી જશે કાયમી છુટકારો, માત્ર અપનાવો આ અસરકારક રામબાણ આયુર્વેદિક ઉપચાર, જરૂર વાંચી લ્યો અહી ક્લિક કરી Read More »

સીજેરિયન વગર પ્રસૂતી દરમિયાન  સ્ત્રીને થતાં દરેક રોગો અને સમસ્યાને દૂર કરવા જરૂર અપનાવો આ ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર

ખજૂર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મૂર્છા આવતી હોય તેવી સ્ત્રીઓનો હિસ્ટીરિયા મટે છે. લસણને પીસીને સૂંઘવાથી હિસ્ટીરિયાની મૂર્છા મટે છે. પાકાં કેળાં, આમળાના રસ માં સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને  જીરા અને સાકરનું ચૂર્ણ પાવલીભાર પીવાથી અને બહુમૂત્રરોગ મટે છે. કાચો કાંદો ખાવાથી માસિક સાફ આવે છે અને દુઃખાવો થતો નથી. માસિક

સીજેરિયન વગર પ્રસૂતી દરમિયાન  સ્ત્રીને થતાં દરેક રોગો અને સમસ્યાને દૂર કરવા જરૂર અપનાવો આ ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર Read More »

ડાયાબીટીસ અને અન્ય 50થી વધુ જટિલ બીમારીઓમાં જરૂર કરો બીલીપત્ર નો આ રીતે ઉપયોગ, 100% ગરેન્ટી સાથે જોવા મળશે રિજલ્ટ

બીલી અને તેના પાનનું ધાર્મિક દ્રષ્ટિએ જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ તેનું સ્વાથ્યની દ્રષ્ટિએ પણ છે. આયુર્વેદ પ્રમાણે બીલી સ્વાદમાં મધુર, તૂરી કડવી અને તીખી, ગરમ, ભૂખ લગાડનાર, પાચનકર્તા રૂચિકર અને ગ્રાહી-ઝાડો બાંધનાર છે, બીલીનાં કુમળાં ફળ સ્વાદમાં કડવાં અને તૂરાં, ગરમ, પાચનકારક, સંગ્રહણી, કફાતિસાર વગેરેનો નાશ કરનાર છે. બીલીના મૂળ પણ એક મુખ્ય

ડાયાબીટીસ અને અન્ય 50થી વધુ જટિલ બીમારીઓમાં જરૂર કરો બીલીપત્ર નો આ રીતે ઉપયોગ, 100% ગરેન્ટી સાથે જોવા મળશે રિજલ્ટ Read More »

Scroll to Top