Author name: Editor

લીવર, કિડની અને આંતરડાની ગંદકી માત્ર 3 દિવસમાં સાફ કરવા સૌથી અસરકારક છે આનો ઉપયોગ..

તકમરિયાનો છોડ મૂળભૂત રીતે આપણા દેશનો છે. આપણે ત્યાં સદીઓથી તેના બીજનો ખાવામાં અને ઔષધ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. તકમરિયાનો છોડ એ જંગલી તુલસીની એક જાત છે. તેનાં પાન નાનાં કાંગરીવાળા, ચોરસ, ડાંડીનાં હોય છે. તેની ડાંડી શાખોથી ભરેલી હોય છે. તકમરિયાનું ફૂલ રતાશ પડતું હોય છે. એનાં બીજ કાળાં થાય છે. જેને તકમરિયા […]

લીવર, કિડની અને આંતરડાની ગંદકી માત્ર 3 દિવસમાં સાફ કરવા સૌથી અસરકારક છે આનો ઉપયોગ.. Read More »

તમારા દરેકનો મુખ્ય પ્રશ્ન પગમાં સોજા (ગોટલા) અને દુખાવાનો જવાબ છે આ 100% અસરકારક ઉપચાર..

હળદર પગના સોજા અને તેનાથી થનારા દુખાવાથી છુટકારો અપાવવામાં અસરદાર સાબિત થાય છે. આ માટે બે ચમચી હળદરમાં એક ચમચી નારિયળનુ તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને સોજાવાળા સ્થાન પર આ પેસ્ટ થી મસાજ કરવું જોઈએ, જ્યારે એ સૂકાઇ જાય ત્યારે તેને ગરમ પાણીથી ધોઇ લો. દરરોજ બેથી ત્રણવાર આ ઉપચાર કરવાથી પગના દુખાવો

તમારા દરેકનો મુખ્ય પ્રશ્ન પગમાં સોજા (ગોટલા) અને દુખાવાનો જવાબ છે આ 100% અસરકારક ઉપચાર.. Read More »

આ છે ફુલેલી અને જાંબલી થતી નસોનું કારણ અને તેનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર..

કાયમની અતિશય ફૂલેલી નસોને  પણ કહેવામાં આવે છે. જ્યારે નસો મોટી, પહોળી અથવા લોહીથી વધારે ભરેલી હોય છે ત્યારે આ સમસ્યા ઉત્પન થાય છે. કાયમની અતિશય ફૂલેલી નસો ઘણીવાર સોજેલી અને ઊપસેલી દેખાય છે, અને વાદળી અથવા લાલ રંગની દેખાય છે, જેમાં ઘણીવાર પીડા થાય છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે.

આ છે ફુલેલી અને જાંબલી થતી નસોનું કારણ અને તેનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

મળી ગઈ કેન્સરની ગાંઠ, રસોળી અને ટયૂમરની 100% અસરકારક આ આયુર્વેદિક દવા, ડોકટોરો પણ સ્વીકારે છે આ દવાને..

આયુર્વેદ અનુસાર અશ્વગંધાના ગુણધર્મો હંમેશાં એક અદભૂત ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે, જેના કારણે હવે અશ્વગંધાનો ઉપયોગ કેન્સરની સારવાર માટે થઈ રહ્યો છે. આદુનું પાણી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. જેનાથી કેન્સર સામે લડવામાં ઘણી મદદ મળી રહે છે. આદુમાં કેન્સર સામે લડનાર તત્વ હોય છે.

મળી ગઈ કેન્સરની ગાંઠ, રસોળી અને ટયૂમરની 100% અસરકારક આ આયુર્વેદિક દવા, ડોકટોરો પણ સ્વીકારે છે આ દવાને.. Read More »

આ છે દુનિયાનું સૌથી ખતરનાક પીણું, બની શકો છો આ 5 ગંભીર બિમારીઓનો ભોગ..

કેફીન એ કદાચ વિશ્વમાં સૌથી વધારે વપરાતો પદાર્થ છે. ચા, કોફી, કોલા, કોકો, ચોકલેટ વગેરેમાં કેફીન અને થીયોબ્રોમીન નામના ઉત્તેજક પદાર્થ હોય છે જે શરીરના અનેક તંત્ર પર જાત જાતની અસર કરી શકે છે. કેફીન મગજ, ચિંતા, વિચાર અને ઊંઘ પર અસર કરે છે. મગજને ઉત્તેજિત અને સક્રિય કરવાનું, વિચારો ઝડપી બનાવવાનું, કંટાળા અને થાકનો

આ છે દુનિયાનું સૌથી ખતરનાક પીણું, બની શકો છો આ 5 ગંભીર બિમારીઓનો ભોગ.. Read More »

આયુર્વેદમાં આ શાકભાજીના દરેક અંગ છે ઔષધિ, હદયરોગ માટે તો છે સૌથી અસરકારક….

દૂધીને લોકો હંમેશાં શાકભાજી તરીકે ખાવાનું ખાવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે દૂધીના પણ અસંખ્ય ઔષધીય ફાયદા થાય છે જેના કારણે આયુર્વેદમાં સારવાર માટે દૂધીનો ઉપયોગ કરવામાં આવે છે. દૂધી ઠંડી, ધાતુવર્ધક, વૃષ્ય, વજન ઘટતું હોય તો વજન વધારનારી અને ગર્ભને પોષણ આપનારી છે. દૂધી ગરમીવાળા ને, ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં

આયુર્વેદમાં આ શાકભાજીના દરેક અંગ છે ઔષધિ, હદયરોગ માટે તો છે સૌથી અસરકારક…. Read More »

કોઈપણ પ્રકારની દવા વગર એસિડિટી માથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

કેટલાક વિશેષ ખોરાક એવા હોય છે જેને ખાવાથી લોહીની ક્ષારિકતા જળવાય છે; જ્યારે કેટલાક એવા ખોરાક છે જે ખાવામાં એસિડ ઉત્પન્ન કરે છે અને જે લોહીની ક્ષારિકતા ઘટાડે છે, અને એસિડિટી ઉત્પન કરે છે. ખોરાકમાં ક્ષાર અને એસિડ પેદા કરનારા પદાર્થોને યોગ્ય પ્રમાણમાં લેવાથી એસિડિટીને ખૂબ હદ સુધી રોકી શકાય છે. બધા ક્ષારીય ખોરાક વધુ

કોઈપણ પ્રકારની દવા વગર એસિડિટી માથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા અને ગેસમાંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ માત્ર 20 દાણાનું સેવન..

ઘણીવાર આપણામાંથી ઘણા રાત્રે બદામ પલાળીને સવારે ખાય છે, કારણ કે બદામના એક કરતા વધારે ફાયદાઓ છે જે શરીરને  સ્વસ્થ રાખે છે. પરંતુ શું તમે ક્યારેય બદામને બદલે મગફળીનો પ્રયત્ન કર્યો છે? જો રાત્રે પલાળીને મગફળીનું સેવન સવારે કરવામાં આવે તો ઘણા સારા સ્વાસ્થ્ય લાભ જોઈ શકાય છે. લોકો સામાન્ય રીતે શિયાળામાં મગફળીનું વધુ સેવન

કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા અને ગેસમાંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ માત્ર 20 દાણાનું સેવન.. Read More »

ગળા પરની વધુ ચરબીથી થતાં ગંભીર રોગોથી બચવાનો અને ચરબી ઘટાડવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ છીએ ત્યારે આપણી નજર, હોઠ ઉપરાંત ગળા તરફ જાય છે. પરંતુ જ્યારે  ચરબી ગળામાં જમા થાય છે, તો પછી તે કદરૂપું લાગે છે ત્યારે વધુ મુશ્કેલી ઉભી થાઈ  છે. આવી સ્થિતિમાં, તેમાંથી છૂટકારો મેળવવો જરૂરી છે. જો તમે કસરત, આહાર અને તમારી જીવનશૈલીનો સ્કિનકેર નો ભાગ બનાવો છો, તો

ગળા પરની વધુ ચરબીથી થતાં ગંભીર રોગોથી બચવાનો અને ચરબી ઘટાડવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

સવારે માત્ર 20 મિનિટ ચાલવાથી કાયમી દૂર થઈ જશે આ ભયંકર રોગો, ચરબી અને ડાયાબિટીસ તો ઘટી જશે બરફ જેમ..

તમે સવારે ચાલવા(મોર્નિંગ વોક) જાઓ છો? જો નહીં, તો શરૂ કરો. તમને ખરેખર આશ્ચર્ય થશે કે માત્ર અડધા કલાકની મોર્નિંગ વોક શરીરમાં તાજગી ભરશે. આજકાલ આ પ્રદૂષણ ભરેલા વાતાવરણમાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ છે. અને આવી સ્થિતિમાં જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સવારે માત્ર 20 મિનિટ ચાલવાથી કાયમી દૂર થઈ જશે આ ભયંકર રોગો, ચરબી અને ડાયાબિટીસ તો ઘટી જશે બરફ જેમ.. Read More »

Scroll to Top