Author name: Editor

માત્ર 7 દિવસ આનું સેવન કોલેસ્ટ્રોલ, પાચન અને ચામડીના 100થી વધુ રોગોનો કરે છે કાયમી સફાયો..

સ્પ્રાઉટ્સ એટલે કે ફણગાવેલા અનાજ જેવા કે ઘઉં, દાળ વગેરે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ફણગાવેલા અનાજમાં વિટામિન ભરપૂર માત્રામાં જોવા મળે છે. પ્રોટીન, વિટામિન, ખનિજો, ફાઇબર, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ વગેરે. ફણગાવેલા અનાજ એટલે કે બાજરી, જુવાર, ચણા, મગ, ઘઉં, મકાઈ, તલ, સોયાબીન, મગફળી, વટાણા, વગેરે. આ સિવાય ખજૂર, કિસમિસ, બદામ વગેરે પણ […]

માત્ર 7 દિવસ આનું સેવન કોલેસ્ટ્રોલ, પાચન અને ચામડીના 100થી વધુ રોગોનો કરે છે કાયમી સફાયો.. Read More »

સંજીવની સમાન આ ઔષધિ છે દવા કરતાં પણ વધુ અસરકારક, મગજના રોગ માટે તો છે રામબાણ

વરધારાના વેલા થાય છે. તેનાં પાન હાથની હથેળી જેવાં હોય છે. એનાં પાનની નીચેની બાજુએ રેશમ જેવી સફેદ રુવાંટી હોય છે. તેના મૂળ પાંચ છ ઈંચ લાંબા હોય છે. તેની છાલ વાંકી તથા ભૂખરા રંગની હોય છે. વરધારો ઘણી જ પ્રસિદ્ધ ઔષધિ છે. ગામડામાં લોકો એનો બહુ જ ઉપયોગ કરે છે. એનાં બીજ લગભગ મરી જેવડાં

સંજીવની સમાન આ ઔષધિ છે દવા કરતાં પણ વધુ અસરકારક, મગજના રોગ માટે તો છે રામબાણ Read More »

પેશાબ અને પિત્તના રોગ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

આશેત્રી એક જંગલી વૃક્ષ છે. એની પેદાશ મુખ્યત્વે ગુજરાત માં થાય છે. એનાં પાન કાંચન તથા આસોંદરા ના પાન જેવા પણ સહેજ તે પાન કરતાં જાડાં હોય છે. એ પ્રમાણમાં મોટા પણ હોય છે. તે પાન બીડી વાળવાના કામમાં વપરાય છે. એનાં વૃક્ષને સીંગો આવે છે. એની અંતરછાલને પીંછવાળા ભાગના બંદૂકના ટેટા બનાવે છે તેમજ

પેશાબ અને પિત્તના રોગ માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

કેન્સર અને મગજની અનેક ગંભીર બીમારીઓથી કાયમી દૂર રહેવા સૌથી અસરકારક છે આ શક્તિશાળી ઔષધિ..

કેસર ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. તમે કેસર ને વિભિન્ન વ્યંજનોમાં પણ નાખી શકો છો. કેસરનું દૂધ પીવાથી શારીરિક શક્તિ વધે છે. એ તો લગભગ બધા જ જાણતા હશે કે કેસર એક સુગંધ આપનાર પદાર્થ છે. કેસરને સેફ્રોન, જાફરાન અને કુમકુમ ના નામે પણ ઓળખવામાં આવે છે. કેસરની ખેતી મોટાભાગે સ્પેઇન, ઇટલી, ગ્રીસ, તુર્કીસ્તાન, ઈરાન,

કેન્સર અને મગજની અનેક ગંભીર બીમારીઓથી કાયમી દૂર રહેવા સૌથી અસરકારક છે આ શક્તિશાળી ઔષધિ.. Read More »

સોના કરતાં પણ વધુ ગુણકારી છે આ પાણી, 100થી પણ વધુ  રોગોનો કરે છે સફાયો, કોલેસ્ટ્રોલ અને કિડની માટે તો છે રામબાણ..

જવ એક પ્રકારનું અનાજ છે જે ઘઉં જેવું લાગે છે જવ ઘઉં કરતા હળવા હોય છે. જવમાં લેક્ટિક એસિડ સેલિસિલિક એસિડ ફોસ્ફોરિક એસિડ, પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે. જો પેટમાં અને આસપાસ વધુ ચરબી એકઠી થઈ ગઈ છે તો પછી જવના પાણીનો ઉપયોગ ફાયદાકારક બની શકે છે. જવનું પાણી ઉકાળીને તૈયાર કરવામાં આવે છે. તેમા

સોના કરતાં પણ વધુ ગુણકારી છે આ પાણી, 100થી પણ વધુ  રોગોનો કરે છે સફાયો, કોલેસ્ટ્રોલ અને કિડની માટે તો છે રામબાણ.. Read More »

આ છે માત્ર 5 દિવસમાં બહાર નીકળેલ પેટ અને ચરબી ગાયબ કરવાનો 100% અસરકારક ઉપચાર..

જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને પતળા થવામાં મદદ મળશે. પેટનું જાડાપણું ઓછું કરવા માટે હળદર અને લિંબુનું પાવરફુલ કૉમ્બિનેશન ખૂબ અસરકારક બની શકે છે. હળદરમાં

આ છે માત્ર 5 દિવસમાં બહાર નીકળેલ પેટ અને ચરબી ગાયબ કરવાનો 100% અસરકારક ઉપચાર.. Read More »

પેટ અને ગેસની દરેક બીમારીઓ માથી કાયમી છુટકારો આપનાર આ ઘરે બનાવેલો પાવડર છે 100% અસરકારક..

આમચુર પાવડર ખાવાથી ઘણા ફાયદા થાય છે. શું તમે અમચુરના ફાયદાથી વાકેફ છો? ખાસ કરીને ભારતમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં અમચૂર પાવડરનો ઉપયોગ થાય છે. આમચૂર પાઉડર માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ વધારવામાં જ ફાયદાકારક નથી પરંતુ અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ પૂરા પાડવામાં પણ મદદ કરે છે. આનો ઉપયોગ વજન ઘટાડવા, હૃદયને સ્વસ્થ રાખવા, પાચન, આંખોને સ્વસ્થ

પેટ અને ગેસની દરેક બીમારીઓ માથી કાયમી છુટકારો આપનાર આ ઘરે બનાવેલો પાવડર છે 100% અસરકારક.. Read More »

વગર દવાએ માત્ર એક જ રાત માં આંખની આજણી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર..

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ થવા લાગે છે. તડકા અને ધૂળ-માટીના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમાથી આંખોથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ જેમ કે આંખો લાલ થવી, સોજો આવવો કે આંજણી થવી જેવી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યા ધૂળ -માટીથી ફેલાનારા બેક્ટેરિયાથી તે સ્ટૈફિલોકોકસ બેક્ટેરિયા દ્વારા થાય છે.

વગર દવાએ માત્ર એક જ રાત માં આંખની આજણી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર.. Read More »

પેટના ગેસ, ડાયાબિટીસ અને શરદી માથી કાયમી છુટકારો મેળવવા 100% અસરકારક છે આનો ઉપયોગ..

શેરડીમાંથી સીધી બનતી ખાંડ ને કાચી ખાંડ કહેવામાં આવે છે. તેમા પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. કાચી ખાંડ પર પ્રોસેસ કરીને સફેદ ખાંડ બનાવવામાં આવે છે જે માર્કેટ માં મળે છે. માટે કાચી ખાંડ માર્કેટ માં મળતી સફેદ ખાંડ કરતાં વધારે ફાયદાકારક માનવામાં આવે છે. કાચી ખાંડને રૉ સુગર, અને ભૂરા રંગની હોવાથી બ્રાઉન સુગર

પેટના ગેસ, ડાયાબિટીસ અને શરદી માથી કાયમી છુટકારો મેળવવા 100% અસરકારક છે આનો ઉપયોગ.. Read More »

આ સામન્ય લગતા બીજને માત્ર આ રીતે વાપરવાથી હદયરોગ અને આંખના રોગથી રાખશે કાયમી દૂર..

આમલીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવે છે. સિવાય ઘણી જગ્યાએ આમલીને દવા તરીકે પણ વપરાય છે. આમલીની સાથે, તેના કાળા અને ચળકતા બીજમાં પણ ઘણા ઔષધીય ગુણધર્મો મળી આવે છે,  તે વિવિધ શારીરિક સમસ્યાઓ પર હકારાત્મક અસરો બતાવી શકે છે. આંબલી ના બીજ ને આંબલીયા પણ કહે છે. તેમાં કોઈ શંકા નથી કે

આ સામન્ય લગતા બીજને માત્ર આ રીતે વાપરવાથી હદયરોગ અને આંખના રોગથી રાખશે કાયમી દૂર.. Read More »

Scroll to Top