વગર દવાએ તાવ, કળતર અને માથાના દુખાવાનો 100% અસરકારક દેશી ઉપચાર છે આ..
મેલેરિયા મચ્છર કરડવાથી થતો રોગ છે. આ રોગ માં તાવ સાથે શરીરનું કળતર અને પેટ ને લગતી સમસ્યા ઉત્પન થાય છે. માટે આ રોગ માં આહાર ને વધરે મહત્વ આપવામાં આવે છે. તમે પણ મેલેરિયા થી પીડાતા હોવ તો વાંચો આ તાવ ને સારો કરવાના ઉપાયો. મેલેરિયાની સારવારમાં સમતોલ આહાર ખૂબ મહત્વનો ફાળો આપે છે. […]
વગર દવાએ તાવ, કળતર અને માથાના દુખાવાનો 100% અસરકારક દેશી ઉપચાર છે આ.. Read More »