Author name: Editor

વગર દવાએ તાવ, કળતર અને માથાના દુખાવાનો 100% અસરકારક દેશી ઉપચાર છે આ..

મેલેરિયા મચ્છર કરડવાથી થતો રોગ છે. આ રોગ માં તાવ સાથે શરીરનું કળતર અને પેટ ને લગતી સમસ્યા ઉત્પન થાય છે. માટે આ રોગ માં આહાર ને વધરે મહત્વ આપવામાં આવે છે. તમે પણ મેલેરિયા થી પીડાતા હોવ તો વાંચો આ તાવ ને સારો કરવાના ઉપાયો. મેલેરિયાની સારવારમાં સમતોલ આહાર ખૂબ મહત્વનો ફાળો આપે છે. […]

વગર દવાએ તાવ, કળતર અને માથાના દુખાવાનો 100% અસરકારક દેશી ઉપચાર છે આ.. Read More »

ઉનાળાની ગરમીથી થતાં 10થી વધુ દરેક રોગથી કાયમી દૂર રહેવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર..

ડિટોક્સ ડ્રિંકના ઘણા પ્રકારો છે. ઘણાં પ્રકારના ફળો અને શાકભાજીનું મિશ્રણ કરીને વિવિધ પ્રકારના ડિટોક્સ પાણી તૈયાર કરવામાં આવે છે. આ વજન ઘટાડવામાં પાચન તંત્રને ઘટાડવામાં મદદ કરે છે. નિષ્ણાત માને છે કે તમે ફક્ત ડિટોક્સ પાણીથી વજન ઘટાડી શકો છો.  આ પીણું ચરબી રહિત છે અને ઓછામાં ઓછી કેલરી ધરાવે છે. તમામ પ્રકારના ડિટોક્સ

ઉનાળાની ગરમીથી થતાં 10થી વધુ દરેક રોગથી કાયમી દૂર રહેવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર.. Read More »

ગેસ, અપચો કે આંતરડાંના કોઈ પણ દર્દમાં 100% અસરકારક છે આ ઉપચાર, જાણી લ્યો ઉપચારની રીત

ઉનાળામાં તો લોકો રોજ છાશ પીવે છે. તેમ છતાં ઘણાં લોકો એવા પણ છે જેઓ રોજ છાશ નથી પીતા અથવા તો ઘણાને છાશ પસંદ નથી હોતી. પણ શું તમે જાણો છો કે, છાશ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને બહાર નિકાળી દે છે. ગરમીમાં તો છાશ અમૃત સમાન હોય છે. છાશ એક એવું પીણું છે જે શરીરને

ગેસ, અપચો કે આંતરડાંના કોઈ પણ દર્દમાં 100% અસરકારક છે આ ઉપચાર, જાણી લ્યો ઉપચારની રીત Read More »

કમરના દુખાવા, કોલેસ્ટ્રોલ અને ફેફસાંના જટિલ રોગો માટે 100% અસરકારક છે આ, માત્ર આરીતે કરો ઉપયોગ

લોકોને ગુંદરના લાડુ ખાવા કે દૂધમાં મિક્સ કરીને પીવામાં મઝા આવે છે. તેનો ઉપયોગ દવાઓ, એનર્જી ડ્રિંક્સ, આઈસ્ક્રીમ બનાવવા માટે પણ થાય છે. ગુંદર માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે તમને અનેક રોગોથી પણ સુરક્ષિત રાખે છે. હવે ચાલો તમને જણાવીએ કે ગુંદર ખાવાનું સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક છે. હુંફાળા પાણી સાથે ગુંદર ખાવાથી

કમરના દુખાવા, કોલેસ્ટ્રોલ અને ફેફસાંના જટિલ રોગો માટે 100% અસરકારક છે આ, માત્ર આરીતે કરો ઉપયોગ Read More »

અનાજો માં સર્વશ્રેષ્ઠ આ અનાજથી ડાયાબિટીસ અને હાડકાંના દુખાવા માથી મળે છે 100% છુટકારો..

વજન ઘટાડવાની સાથે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત એવા મોટાભાગના લોકો આ દિવસોમાં સામાન્ય ઘઉંના લોટના બદલે જવનો લોટ, બાજરીનો લોટ, રાજગરાનો લોટ અને સોયાનો લોટનો ઉપયોગ કરે છે. આવો જ એક સ્વસ્થ વિકલ્પ રાગી છે જે ફિંગર મિલેટ તરીકે પણ ઓળખાય છે. રાગીને ઘણી જગ્યાએ નચની પણ કહેવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે

અનાજો માં સર્વશ્રેષ્ઠ આ અનાજથી ડાયાબિટીસ અને હાડકાંના દુખાવા માથી મળે છે 100% છુટકારો.. Read More »

વાઇ, આંચકી, ખેંચ તેમજ તાણ માથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

વાઈનું દર્દ ભારે સંતાપ પેદા કરનારું છે. આ રોગના શરૂઆતના લક્ષણોમાં હુમલો થતાં પહેલાં માથામાં પીડા,ચક્કર આવવા, શરીરમાં એક પ્રકારની ધ્રુજારી આવવી, ક્રોધીપણું કે ચિડિયાપણું અથવા એક જ ધ્યાનમાં રહેવું કે વિચારશૂન્યતા, માનસિક આઘાત-પ્રત્યાઘાતો, ચિંતા, શોક, ભય સજાર્ય છે, ત્યારે પણ આ રોગનો હુમલો થઈ આવે છે. કેટલાકને શ્વાસમાં અવરોધ લાગે, આંખોમાં પણ વિચિત્ર લક્ષણો

વાઇ, આંચકી, ખેંચ તેમજ તાણ માથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

ફક્ત 1 મહિના માં નપુસંકતા, મગજની નબળાઈ અને કોલેસ્ટ્રોલ માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

ખારેક ને સુકામેવા તરીકે ઓળખવામાં આવે છે. ખારેકની પોષણ ક્ષમતા ખૂબ ઊંચી છે, તેનામાં કોલેસ્ટ્રોલનું કોઈ પ્રમાણ નથી. તેથી જો તમે હૃદયને સ્વસ્થ રાખવા માંગો છો તો ખારેકનો ઉપયોગ કરી શકો છો. જાણો આ લેખ દ્વારા ખરેકના બીજા ઘણા ફાયદા વીશે. ખારેકમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાની ક્ષમતા રહેલી છે. ખારેકમાં ભરપુર પોષકતત્વો, એન્ટીઑકિસડન્ટ અને ઇસોફ્લાવોન્સ રહેલા

ફક્ત 1 મહિના માં નપુસંકતા, મગજની નબળાઈ અને કોલેસ્ટ્રોલ માથી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

વગર ખર્ચે પેટના દરેક રોગનો 100% અસરકારક ઉપચાર છે આ ઔષધિ..

મરી-મસાલાના સેવન માટે જાગૃતિની જરૂર છે. આજે આપણે ઘર-ઘરનાં અને દાદીમાનાં ઓસડિયાં ભૂલી દવાઓ તરફ વળ્યા છીએ, અત્યારના આ ઝડપી યુગમાં દરેકને તાત્કાલિક રિઝલ્ટ જોઈએ છે. પરંતુ દવાઓ તાત્કાલિક રિઝલ્ટની સાથે શરીરમાં જે બિનજરૂરી, ઝેરી, નુકસાનકારક ઘટકો ઉત્પન્ન કરે છે તેના પ્રત્યે દુર્લક્ષ સેવાઈ રહ્યું છે, પરિણામે સમય જતાં તેની આડઅસરો શરીરને ભયંકર નુકસાન કરી

વગર ખર્ચે પેટના દરેક રોગનો 100% અસરકારક ઉપચાર છે આ ઔષધિ.. Read More »

માથાથી લઈ પગ સુધીના દરેક 100થી પણ વધુ રોગો માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આનો ઉપયોગ..

કારેલી ના વેલા પર થતાં ફળો કારેલાંને નામે પ્રખ્યાત છે. એને સંસ્કૃતમાં કારવલ્લી, મરાઠીમાં કારલી, કોંકણમાં કોરેતી, કન્નડમાં હાગલકાંષિ કે મિડિગાયિ, તામિલમાં કલકકોડિ કે પાગલ, મલાયમ ભાષામાં પાવલ કે કપાવલિલ, ફારસીમાં કરિલાહ, હિન્દીમાં કરેલા, બંગાળીમાં કરવા, અંગ્રેજીમાં હેઅર મોડીકા તથા લેટિનમાં મોમોડીકા ચારે ટિયા નામ છે. શરીરમાં સાત રસ ની જરૂરિયાત રહે છે. તેમાં કડવો

માથાથી લઈ પગ સુધીના દરેક 100થી પણ વધુ રોગો માટે દવા કરતાં પણ વધુ અસરકારક છે આનો ઉપયોગ.. Read More »

શરદી-ઉધરસ અને ચામડીના નિખાર માં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઉપચાર..

વરાળ લેવાના ઘણા આરોગ્ય લાભો છે, વરાળ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પરંતુ તેની સાથે તે ત્વચા, વાળ અને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરે છે.જ્યારે દવા કામ કરતી નથી, ત્યારે કુદરતી ઉપાય કરવામાં આવે છે. આવી જ એક આયુર્વેદિક સારવાર વરાળ છે. શરદી હોય કે ચહેરાનો દુખાવો, આવી સમસ્યા માં બાફ

શરદી-ઉધરસ અને ચામડીના નિખાર માં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઉપચાર.. Read More »

Scroll to Top