હેલ્થ

માત્ર 1 દિવસમાં આંખની આંજણી, મોતિયો, ફુલ્લા માંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચર..

આંખની પાંપણ વચ્ચે નાની ફોલ્લી જેવું થાય તેને આંજણી કહે છે. આંજણી એક પ્રકારે બેક્ટેરિયાથી થતી બીમારી છે. આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉમરના લોકોને થઈ શકે છે. તેમની આંખની પાંપણનીંચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઈ જાય છે. આંજણી થવાના કારણો : ક્યારેક આંખની પાંપણ પર તેલ ગ્રંથિ વધુ પડતી એક્ટિવ થઈ જાય […]

માત્ર 1 દિવસમાં આંખની આંજણી, મોતિયો, ફુલ્લા માંથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચર.. Read More »

વગર ખર્ચે માત્ર 2 દિવસમાં દુખતા મસા, તાવ-કફ અને ઝાડાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ..

કાથો ખેરના વૃક્ષના લાકડાથી બનાવવામાં આવે છે. આયુર્વેદ અનુસાર કાથો ઠંડો, કડવો, તીખો હોય છે. તે કુષ્ટ રોગ, મુખ રોગ, મેદસ્વીપણુ, ખાંસી, ઇજા, ઘા, રક્ત પિત્ત વગેરેને દૂર કરવામાં મદદરૂપ થાય છે. શરીરના સ્વાસ્થ્ય માટે અને અલગ અલગ પ્રકારના રોગોથી પણ બચાવી રાખવા માટે કાથાનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘણી બીમારીઓનો ઉપચાર કરે છે.

વગર ખર્ચે માત્ર 2 દિવસમાં દુખતા મસા, તાવ-કફ અને ઝાડાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ.. Read More »

માત્ર 2 દિવસમાં શરદી-કફ, શ્વાસ અને અનિંદ્રાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ…

પીપરીમૂળ એ પીપરની જડ છે. તે જડ ગાંઠોવાળી હોય છે. પીપરીમૂળ એક ઘરગથ્થુ દવા છે. અન્ય દવાઓમાં પણ એનો બહોળો ઉપયોગ થાય છે. એની અંદર રહેલો ગર્ભ ચીક્કો, સફેદ, રેસાવાળો સ્વાદે, જલદ હોય છે. પીપરીમૂળ ગુણમાં પાચક તથા ઉષ્ણ છે. રુચિકર તથા તીવ્ર છે. તો ચાલો હવે આપણે જાણીએ પીપરીમૂળના ફાયદાઓ વિશે. પીપરીમૂળ, ઇન્દ્રજવ, દેવદાર,

માત્ર 2 દિવસમાં શરદી-કફ, શ્વાસ અને અનિંદ્રાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ… Read More »

મોંઘી દવા કરતાં વધુ અસરકારક કાળા અને સફેદ કોઢનો 100% ફાયદાકારક ઉપચારછે આ..

ઘણા લોકોમા કોઢની સમસ્યા જોવા મળે છે આ સમસ્યામાં શરીરમાં સફેદ અને કળા ડાઘ પડી જાય છે અને પછી તે વધતાં જાય છે. આ લેખ વાંચીને જાણો આ સમસ્યાના કારણો અને તેના ઘરેલુ ઉપચાર વિશે વિસ્તારથી. કોઢ થવાનું મુખ્ય કારણ આવા વિરોધી આહાર જેવાકે દૂધ અને ડુંગળી વગેરે આવા આહારથી જ ચામડી પર અસર થાય

મોંઘી દવા કરતાં વધુ અસરકારક કાળા અને સફેદ કોઢનો 100% ફાયદાકારક ઉપચારછે આ.. Read More »

ડાયાબિટીસ, દમ અને ફેફસાંના રોગ અને શરીરની બળતરામાં દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ..

સામાન્ય રીતે લોકો પેઠાનું શાક ખાતા હોય છે, પણ શાક કરતા વધારે ફાયદાકારક તેનો રસ છે. પેઠાનો રસ શરીરને અંદરથી મજબૂત બનાવે છે કારણકે તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ રસનું નિયમિત સેવન કરવાથી જીવલેણ બીમારીઓ નથી થતી. આયુર્વેદમાં પેઠાને શરીર માટે ઘણા જ ઉપયોગી માનવામાં આવે છે. પેઠામાં ઔષધીય ગુણ પણ હોય છે.

ડાયાબિટીસ, દમ અને ફેફસાંના રોગ અને શરીરની બળતરામાં દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઔષધિ.. Read More »

ફક્ત 1 જ દિવસમાં બવાસીર,ચામડી અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનો 100% અસરકારક આ પાંદડા, માત્ર આ રીતે કરો ઉપયોગ..

આંકડો એક ઔષધિય વનસ્પતિ છે. તેને મદાર પણ કહેવામાં આવે છે. આંકડો સામાન્ય રીતે બે પ્રકારનો હોય છે. એક સફેદ ફૂલ વાળો અને બીજો આછા જાંબુડી રંગનાં ફૂલ વાળો. ગરમીની સિઝનમાં આંકડાનો છોડ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આંકડાથી ઘણા રોગો મટાડવામાં આવે છે. અસ્થમા, ડાયાબિટીસ, રક્તપિત્ત અને હેમોરહોઇડ્સ જેવા રોગોના ઉપચારમાં આંકડો ખૂબ

ફક્ત 1 જ દિવસમાં બવાસીર,ચામડી અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનો 100% અસરકારક આ પાંદડા, માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

દવા કરતા વધુ ગુણકારી છે આ ઔષધિ, વધતાં બીપી અને કોલેસ્ટ્રોલ માટે તો છે 100% અસરકારક..

કેરી કરતાં 50 ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે. કેરીની ગોટલીમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ્સ છે. આ બધાં ઘટકો વિટામિન બી-12ની ઉણપથી પીડાતા 80 ટકા શાકાહારીઓના શરીરમાં બી-12નું લેવલ સારું કરવામાં મદદરૂપ થાય છે. કેરીની ગોટલીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. કેરીની ગોટલીમાંથી વિટામીન

દવા કરતા વધુ ગુણકારી છે આ ઔષધિ, વધતાં બીપી અને કોલેસ્ટ્રોલ માટે તો છે 100% અસરકારક.. Read More »

વગર ખર્ચે ગળાના રોગ, દમ-ક્ષય, શરદી- ઉધરસ, દાંતના દુખાવા જેવા 50થી વધુ રોગોમાં 100% અસરકારક છે આ ઔષધિ..

વાવડીંગની વેલ તેની નજીકના ઝાડ ઉપર ચડે છે. તેની ડાળીઓ પાતળી અને લાંબી હોય છે. ડાળીઓ ઉપર ગાંઠો જોવા મળે છે. ઔષધમાં મુખ્યત્વે આના સૂકાં ફળો વપરાય છે. જેને વાવડીંગ તરીકે ઓળખવામાં આવે  છે. તે અરુચિ, અગ્નિમાંદ્ય, અજીર્ણ, કૃમિ, દમ, ઉધરસ, હૃદયરોગ, કબજિયાત, કૃમિ તથા મેદનો નાશ કરનાર છે. આયુર્વેદ પ્રમાણે આ વાવડિંગ સ્વાદમાં તીખા

વગર ખર્ચે ગળાના રોગ, દમ-ક્ષય, શરદી- ઉધરસ, દાંતના દુખાવા જેવા 50થી વધુ રોગોમાં 100% અસરકારક છે આ ઔષધિ.. Read More »

માત્ર 24 કલાકમાં જ આ સામન્ય લાગતા પાન ઉધરસ, આંખના દરેક રોગો અને અસ્થમા જેવા 50થી વધુ જટિલ રોગોમાં છે 100% અસરકારક….

કેરીઓના ફાયદા તો બધા જાણતા જ હશો પરંતુ કેરીના પાનના ફાયદા તમે નહીં જાણાતા હોવ. મોટાભાગે આપણે ત્યાં આંબાના પાનનું તોરણ શુભ પ્રસંગે બારણે બાંધવામાં આવે છે. જોકે આંબાના પાનના સ્વાસ્થને લગતા ફાયદા તમે નહીં જાણતા હોય. આંબાના પાનમાં ખૂબ વધુ પ્રમાણમાં વિટામીન ‘સી’ અને ‘બી’ પણ મળી આવે છે. આંબાના પાંદડા એક એવો ખજાનો છે,

માત્ર 24 કલાકમાં જ આ સામન્ય લાગતા પાન ઉધરસ, આંખના દરેક રોગો અને અસ્થમા જેવા 50થી વધુ જટિલ રોગોમાં છે 100% અસરકારક…. Read More »

સૌથી સસ્તો અને સરળ નપુસંકતા, શ્વાસ-શરદી, કફ અને શરીરના સોજાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર..

જાયફળ એક એવી જડીબુટ્ટી છે જે અનેક સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે. આયુર્વેદ મુજબ જાયફળ એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે. જાયફળ અનેક રોગોના ઉપચાર માટે પણ ગજબની દવા તરીકે કામ કરે છે. જાયફળ કડવું, તીક્ષ્ણ, ઉષ્ણ , ભોજન પર રુચિ ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી, સ્વર માટે હિતકારી તેમ

સૌથી સસ્તો અને સરળ નપુસંકતા, શ્વાસ-શરદી, કફ અને શરીરના સોજાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર.. Read More »

Scroll to Top