હેલ્થ

માથાનો દુખાવો, પેટની વધતી ચરબી અને કબજિયાતની જડ છે આનું સેવન, આજથી જ કરી દ્યો બંધ

આધુનિક જીવનશૈલીના કારણે લોકોની ખાવા પીવાની આદતોમાં ધરખમ ફેરફાર થઈ ગયા છે. પહેલાના સમયમાં જેવી રીતે લોકો રોટલી, શાક, સલાડ, દાળ જેવી પૌષ્ટિક વસ્તુઓનો ઉપયોગ ખોરાક તરીકે કરતાં તેવી જ રીતે હવે લોકોના આહારમાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધી ગયું છે. લોકો પીઝા. બર્ગર, સેન્ડવીચ જેવી વસ્તુઓ સાથે કોલ્ડડ્રીક્સનો ઉપયોગ ભોજન તરીકે કરવા લાગ્યા છે. સવારના નાસ્તામાં […]

માથાનો દુખાવો, પેટની વધતી ચરબી અને કબજિયાતની જડ છે આનું સેવન, આજથી જ કરી દ્યો બંધ Read More »

ડોક્ટર પણ આપે છે આના સેવનની સલાહ, કબજિયાત, એસિડિટી, ગેસ અને વજન ઘટાડવામાં દવા કરતાં છે વધુ અસરકારક

આપણે ત્યાં ઘઉંના ફાડાની આઈટમ તો વર્ષોથી રસોડાનો ભાગ છે. પછી તેની ખચડી બનાવીએ કે લાપસી. ઘઉંના ફાડાને થુલી પણ કહેવાય છે. તેનું કારણ છે ઘઉંના ફાડાની આઇટમ્સ બનાવવામાં સહેલી અને પચવામાં પણ ખબજ હળવી હોય છે. પણ આ ઉપરાંત આ ફૂડ ખૂબ જ ન્યુટ્રિશનય યુક્ત હોય છે. વજન ઉતારવાથી લઈને ડાઇજેશન અને કબજીયાતમાં ખૂબ

ડોક્ટર પણ આપે છે આના સેવનની સલાહ, કબજિયાત, એસિડિટી, ગેસ અને વજન ઘટાડવામાં દવા કરતાં છે વધુ અસરકારક Read More »

દૂધમાં મિક્સ કરી રાત્રે પિય લ્યો આ એક ગ્લાસ, આંખના નંબર, કબજિયાત, એસિડિટીમાં ક્યારેય નહીં પડે દવાની જરૂર

વરિયાળી ખાવાથી તો તેના ફાયદા મળે છે, પરંતુ જો તેને દૂધની સાથે ઉમેરીને તેનું સેવન કરવામાં આવે તો તેના ફાયદા બમણાં થઈ જાય છે. વરિયાળી વાળુ દુધ બનાવવા માટે ૧ ગ્લાસ દૂધમાં ૧ નાની ચમચી વરિયાળી ઉમેરી દો. ત્યારબાદ તેને હળવી આંચ પર ઉકળવા દો. તમે ઇચ્છો તો આ મિશ્રણમાં સાકર અને મધ પણ ઉમેરી

દૂધમાં મિક્સ કરી રાત્રે પિય લ્યો આ એક ગ્લાસ, આંખના નંબર, કબજિયાત, એસિડિટીમાં ક્યારેય નહીં પડે દવાની જરૂર Read More »

શિયાળામાં ભરપૂર કરી લ્યો વિટામિન “સી” થી ભરપૂર આ ફળનું સેવન, હ્રદયરોગ, કિડનીમાં પથરી અને ચામડીના રોગ થઈ જશે દૂર

મોટાભાગના લોકો ઠંડીની સિઝનમાં સંતરા ખાવાનું ઘણુ પસંદ કરે છે. જોકે તેના સેવનથી થતા લાભો અંગે તમામ લોકો પરિચિત નથી. તેનું સેવન શરીરને ઘણા લાભો પહોંચાડે છે. સંતરામાં વિટામિન C સારા પ્રમાણમાં મળી આવે છે, તેમાં ફૅટ, કૉલેસ્ટ્રૉલ અને સોડિયમનું પ્રમાણ ઓછું જોવા મળે છે. માટે તે ઇમ્યુનિટી માટે ખૂબ જ લાભદાયક છે. સંતરા વિવિધ

શિયાળામાં ભરપૂર કરી લ્યો વિટામિન “સી” થી ભરપૂર આ ફળનું સેવન, હ્રદયરોગ, કિડનીમાં પથરી અને ચામડીના રોગ થઈ જશે દૂર Read More »

માત્ર 1 ચમચી આ ઔષધિના ચૂર્ણથી અનિંદ્રા, કબજિયાત, ગેસથી મળી જશે કાયમી રાહત

સર્પગંધા એક ઔષધી નું પાન છે, અને આ પાન ને આયુર્વેદમાં બહુ ગુણકારી માનવામાં આવે છે, આયુર્વેદિક દવાઓ માં સર્પગંધા ના પાન નો ઉપયોગ કરવામાં આવે છે, અને તેની મદદથી સુંદર ત્વચા પણ મળી શકે છે, આ પાન ની મદદથી સાપ નું ઝેર પણ ઉતારી શકાય છે,આને કારણે આ પાન નું નામ સર્પગંધા પડ્યું,સર્પગંધા ની

માત્ર 1 ચમચી આ ઔષધિના ચૂર્ણથી અનિંદ્રા, કબજિયાત, ગેસથી મળી જશે કાયમી રાહત Read More »

માત્ર આના સેવનથી વગર દવાએ બીપી(બ્લડપ્રેશર) 5 મિનિટમાં થઈ જશે કંટ્રોલ

હાઈ બ્લડપ્રેશર એ આજના સમયની ખુબજ ગંભીર સમસ્યા છે. ઉંમર સાથે, હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા પણ વધવા માંડે છે. પરંતુ આ સમસ્યાથી બચવા માટે અથવા તો રાહત મેળવવા માટે તમે તમારી જીવનશૈલી અને આહારમાં ફેરફાર કરીને રાહત મેળવી શકો છો. નસોમાં લોહીનાં દબાણને બ્લડ પ્રેશર કહેવાય છે. જ્યારે આ પ્રવાહ ઝડપી બને છે ત્યારે હાઈ

માત્ર આના સેવનથી વગર દવાએ બીપી(બ્લડપ્રેશર) 5 મિનિટમાં થઈ જશે કંટ્રોલ Read More »

શિયાળા માં પિય લ્યો આ એક ગ્લાસ જ્યુસ આખું વર્ષ પાચન, કોલેસ્ટ્રોલ અને ચામડીના રોગ રહેશે દૂર

સતત ઉંમર વધવાની સાથે શરીરમાં નબળાઇ પણ આવે છે. આ નબળાઇ ગાજરના સેવનથી દૂર થાય છે જેના કારણે રોગ પણ તમારાથી દૂર રહે છે. ગાજરના રસ અથવા જ્યુસથી લોહીમાં વધારો થાય છે. ખાસ કરીને આંખો માટે ગાજર ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી આંખોની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે. ગાજરમાં મળી આવતું બીટા કેરોટીન સંજ્ઞાનાત્મક

શિયાળા માં પિય લ્યો આ એક ગ્લાસ જ્યુસ આખું વર્ષ પાચન, કોલેસ્ટ્રોલ અને ચામડીના રોગ રહેશે દૂર Read More »

માત્ર લગાડી દ્યો આંજણી પર આ વસ્તુ જીવો ત્યાં સુધી ફરી ક્યારેય નહીં થાય આંજણી

આંખની પાંપણ વચ્ચે નાની ફોલ્લી જેવું થાય તેને આંજણી કહે છે. આંજણી એક પ્રકારે બેક્ટેરિયાથી થતી બીમારી છે. આંખમાં આંજણી થવાની સમસ્યા દરેક ઉમરના લોકોને થઈ શકે છે. તેમની આંખની પાંપણનીંચે અને ઉપર લાલ રંગના દાણા જેવું થઈ જાય છે. આંજણીના આ રોગને હિન્દીમાં બીલની, અંજન નામિકા, અંજુલી, ગુહાંજની કે ગુહેરી કહેવામાં આવે છે. આ

માત્ર લગાડી દ્યો આંજણી પર આ વસ્તુ જીવો ત્યાં સુધી ફરી ક્યારેય નહીં થાય આંજણી Read More »

તમાલપત્રનો માત્ર આ રીતે કરી લ્યો ઉપયોગ, વાત્ત-પિત્ત અને કફના દરેક રોગ તેમજ મગજ અને શ્વાસના રોગમાં નહિ પડે દવાની જરૂર

તમાલ વૃક્ષના પાંદડાને તમાલપત્ર કે તેજ્પત્ર કહે છે. તેના ઝાડ તજ ના ઝાડ જેવા જ હોય છે.ઔષધી તરીકે તમાલપત્ર નો ઉપયોગ કરવામાં આવે છે, મસાલા તરીકે તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં તમાલપત્ર બે પ્રકાર ના મળે છે. તમાલપત્ર અને તજ ના લગભગ ગુણ સરખા જ હોય છે. બન્ને નો ઔષધી તરીકે ઉપયોગ થાય છે.

તમાલપત્રનો માત્ર આ રીતે કરી લ્યો ઉપયોગ, વાત્ત-પિત્ત અને કફના દરેક રોગ તેમજ મગજ અને શ્વાસના રોગમાં નહિ પડે દવાની જરૂર Read More »

આંતરડાનો કચરો દૂર કરી આંતરડાને સાફ કરવાનો બેસ્ટ દેશી ઇલાજ, આજીવન પાચનની સમસ્યા નહીં થાય

આંતરડામાં ખોરાકનું પાચન થાય છે. જેથી યોગ્ય સમયે આંતરડાની સફાઈ થયેલી હોવી જરૂરી છે. જો આંતરડા યોગ્ય રીતે સાફ હોય તો આપણેને કોઈ રોગ થવાની સંભાવના ઓછી રહે છે. ક્યારેક કબજીયાતના કારણે આંતરડા બરાબર સાફ થતા નથી, જેના લીધે તેમાંથી અનેક રોગો ઉદભવે છે. કબજિયાત અનેક રોગોનું મૂળ છે. માટે આંતરડાની સફાઈ કરીને કબજિયાત ઠીક

આંતરડાનો કચરો દૂર કરી આંતરડાને સાફ કરવાનો બેસ્ટ દેશી ઇલાજ, આજીવન પાચનની સમસ્યા નહીં થાય Read More »

Scroll to Top