હેલ્થ

શું તમે જાણો છો લાલ-લીલા સફરજન માથી કયું વધુ ફાયદાકારક છે? અહી ક્લિક કરી જાણો ફાયદા

લાલ રંગ ના ફળ ખાસ કરીને હ્રદય ને સ્વસ્થ રાખવા માટે જરૂરી માનવામાં આવે છે. કારણકે તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્થોસિયાનીન, લાઈકોપીન નામના તત્વ મળે છે. જે હ્રદય ને હેલ્થી રાખવામાં લાભદાયક છે. લાલ રંગો ના શાકભાજી અને ફળ હ્રદય ને સ્વસ્થ રાખવાના સિવાય કેન્સર થી પણ બચાવ કરે છે. તેમાં ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર થી લડવાની […]

શું તમે જાણો છો લાલ-લીલા સફરજન માથી કયું વધુ ફાયદાકારક છે? અહી ક્લિક કરી જાણો ફાયદા Read More »

પેશાબની બળતરા, દાંત ના દુખાવા જેવી અનેક બીમારીઓ મારે રામબાણ ઈલાજ છે આ વૃક્ષ, જરૂર જાણો તેના અન્ય ફાયદાઓ

આસોપાલવ મૂળ ભારતનું વતની ઊંચું સદાબહાર વૃક્ષ છે. તેને સામાન્ય રીતે ઘોંઘાટને નિવારવા માટે વાવવામાં આવે છે. તે સમાંતર પિરામિડ વૃદ્ધિ દર્શાવે છે. વૃક્ષ 30 ફીટ થી વધુ વધવા માટે જાણીતું છે. સદાબહાર” શબ્દનો અર્થ એ છે કે પાંદડાં જે ચાલુ રહે છે, સમગ્ર વર્ષ દરમિયાન તેના રંગને જાળવી રાખે છે. પાંદડા તહેવારો દરમિયાન સુશોભન

પેશાબની બળતરા, દાંત ના દુખાવા જેવી અનેક બીમારીઓ મારે રામબાણ ઈલાજ છે આ વૃક્ષ, જરૂર જાણો તેના અન્ય ફાયદાઓ Read More »

શું તમે જાણો છો આ થેરાપી વિશે ? પીઠના દુખાવા જેવી અનેક સમસ્યાઓમાં છે ફાયદાકારક, કેવી રીતે કરવામાં આવે છે જાણો વિગતવાર

અમેરિકાનો સ્વિમર માઇકલ ફેલ્પ્સ તો જાણે તેની કુશળતા, ચપળતા અને ટૅલન્ટને લીધે અનન્ય ખેલાડી છે જ, પરંતુ આ વખતે ઑલિમ્પિક્સમાં પોતાની પહેલી મૅચમાં સ્વિમિંગ કૉસ્ચ્યુમમાં તેણે જ્યારે પૂલમાં જમ્પ માર્યો અને તરીને બહાર નીકળ્યો ત્યારે દુનિયાભરના મીડિયાના કૅમેરાનું ધ્યાન તેની પીઠ પર પડેલાં જાંબલી રંગનાં ચકામાં પર કેન્દ્રત થઈ ગયું. નાનકડી વાડકીની સાઇઝનાં એ ગુલાબી

શું તમે જાણો છો આ થેરાપી વિશે ? પીઠના દુખાવા જેવી અનેક સમસ્યાઓમાં છે ફાયદાકારક, કેવી રીતે કરવામાં આવે છે જાણો વિગતવાર Read More »

સફેદ ડાઘથી લઈ ને સેક્સ પાવર વધારવા સુધી ની દરેક સમસ્યાનો ઉકેલ છે આ દાળમાં, અહી ક્લિક કરી જાણો અન્ય ફાયદા અને દરેક ને જણાવો

શનિવાર એટલે હનુમાનજી મહારાજનો વાર, શનિવાર એટલે આપણી ગુજરાતી ભોજન પરંપરામાં બપોરે અડદની દાળ અને રોટલો ખાવાનો વાર. બધા કઠોળમાં અડદ એક જ એવું કઠોળ છે જે નેચરલી ટેસ્ટોટેરોન બુસ્ટ વધારનાર છે. અડદની દાળ સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારિક સાબિત થાય છે. આ સાથે અડદની દાળને પલાળીને તેને વાટીને કપાળ પર લેપ કરવાથી નકસીર અને

સફેદ ડાઘથી લઈ ને સેક્સ પાવર વધારવા સુધી ની દરેક સમસ્યાનો ઉકેલ છે આ દાળમાં, અહી ક્લિક કરી જાણો અન્ય ફાયદા અને દરેક ને જણાવો Read More »

જીવનમાં ક્યારેય નઈ ખાવી પડે દવા, દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે આ છોડ માં તો આજે જાણી લો ફાયદાઓ અને દરેક ને શેર કરી જણાવો

શિયાળામાં બથુઆને લોટમાં બાંધીને કચોરીઓ બનાવો અથવા બાથુનું રાયત પણ વધારે ખાવામાં આવે છે. બાથુઆ, જેને સંસ્કૃત ભાષામાં વાસ્તુકા અને ક્ષારપત્ર તરીકે ઓળખવામાં આવે છે, તે એક શાકભાજી અથવા ગ્રીન્સ છે જે ગુણોની ખાણ હોવા છતાં, કોઈ ખાસ મજૂરી અને કાળજી લીધા વગર, ખેતરોમાં જાતે ઉગે છે. ફૂટનો આ લીલો છોડ ઘણા ગુણોથી ભરેલો છે.બથુઆના

જીવનમાં ક્યારેય નઈ ખાવી પડે દવા, દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે આ છોડ માં તો આજે જાણી લો ફાયદાઓ અને દરેક ને શેર કરી જણાવો Read More »

કાકડાના દુખવાથી લઈ ને પેટની દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે આ છોડ ના દરેક અંગ માં, અહી ક્લિક કરી જાણો ઉપયોગ કરવાની

લજામણી એ એક શરમાળ છોડ છે, આ છોડને અડકવાથી તેના પાન કરમાઇ જાય છે. એટલે આ છોડ રીસામણી તરીકે પણ ઓળખાય છે. આ છોડ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે.લાજવંતી એટલે લજામણી ના છોડ ના પર્ણો ને પીસી-વાટી ને બાંધવા મા આવે તો શિરાસ્ફીતી ના રોગ મા થી રાહત મળે. લજામણીનો છોડ દોઢેક મીટર ઊંચો

કાકડાના દુખવાથી લઈ ને પેટની દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે આ છોડ ના દરેક અંગ માં, અહી ક્લિક કરી જાણો ઉપયોગ કરવાની Read More »

જલ્દી સ્ખલન થઈ જાય છે લાંબો સમય ચલાવવા માટે જરૂર અપનાવો આ અસરકારક ઉપાય, પુરુષોની દરેક સમસ્યાનો ઉકેલ મેળવવા જરૂર અહી ક્લિક કરો

લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે. અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ ‘નવરો’ થઈ જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો. દરરોજ સવારે

જલ્દી સ્ખલન થઈ જાય છે લાંબો સમય ચલાવવા માટે જરૂર અપનાવો આ અસરકારક ઉપાય, પુરુષોની દરેક સમસ્યાનો ઉકેલ મેળવવા જરૂર અહી ક્લિક કરો Read More »

આ ઉપચાર થી ખૂબ જલ્દી વધશે શરીર માં લોહી નું પ્રમાણ, દરેક ઉંમર ની વ્યક્તિ માટે ઉપયોગી….

લોહીમાંનું હિમોગ્લોબિન ઘટવા લાગે છે. શરીર એનિમિક બનતું જાય છે. એટલે ડાયિંગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ કે હિમોગ્લોબિન માપસર રહે. આવી કેટલીક વસ્તુઓમાં બીટ, દાડમ, ખજૂર, કેળાં અને લીલાં શાકભાજીનો ખાસ સમાવેશ થાય છે. બીટરૂટનો જ્યુસ પીવો, જેનાથી આયર્ન મળે છે. બીટને સલાડની જેમ પણ ખાઇ શકાય. સવારે દાડમનો એક કપ જ્યુસ તજનો પાવડર

આ ઉપચાર થી ખૂબ જલ્દી વધશે શરીર માં લોહી નું પ્રમાણ, દરેક ઉંમર ની વ્યક્તિ માટે ઉપયોગી…. Read More »

નકામી લાગતી આ વસ્તુ ક્ષય, ચામડીના રોગો ઉપરાંત અનેક નાના-મોટા રોગો માં રામબાણ છે, જરૂર જાણો તેના ફાયદા

આપણા હિંદુ ધર્મમાં ગાયને એક પવિત્ર પશુ માનવામાં આવ્યું છે. હિન્દુ ધર્મ માં, ગૌ સેવાથી મોટી કોઈ સેવા નથી. ગાય પાળવાથી ઘરમાં શાંતી મળે છે. એવું કહેવાય છે કે તેમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે. એવું કહેવાય છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે. આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયના સુકા

નકામી લાગતી આ વસ્તુ ક્ષય, ચામડીના રોગો ઉપરાંત અનેક નાના-મોટા રોગો માં રામબાણ છે, જરૂર જાણો તેના ફાયદા Read More »

શિયાળામાં આ રીતે રાખો તમારા બાળક ની સંભાળ, બાળક રહેશે સ્વસ્થ અને તંદુરસ્ત

હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે. ગુલાબી ઠંડીએ તેની અસર દેખાડવાની શરૂઆત કરી દીધી છે. તો આ ઋતુમાં ત્વચાની વિશેષ સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. બાળકો ના જન્મ પછીના પ્રથમ વર્ષમાં વિશેષ કાળજી લેવાની જરૂર હોય છે કારણ કે તેમની ત્વચા તદ્દન નાજુક હોય છે. બાળકની ત્વચા અને ચહેરાની કાળજી લેવાનો અર્થ

શિયાળામાં આ રીતે રાખો તમારા બાળક ની સંભાળ, બાળક રહેશે સ્વસ્થ અને તંદુરસ્ત Read More »

Scroll to Top