હેલ્થ

હદયરોગ અને કોલેસ્ટ્રોલ ની સમસ્યા માથી કાયમી દૂર રહેવા દરરોજ કરો માત્ર આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો

દેશ માં દર વર્ષે ન્યૂટ્રિશન વીક માનવામાં આવે છે. તેમા બધા જ ફૂડ વિશે ઘણી બધી જાણકારી પ્રાપ્ત થાય છે. અને હેલ્થી રહેવા ની ટિપ્સ પણ મળે છે. દૂધ પીવું બધાને પસંદ હોય છે, પરંતુ ક્રીમ કદાચ જ કોઇને પસંદ હશે. કેટલાક લોકો વસાથી ડરે છે એટલા માટે ક્રીમ ખાવાથી બચો. ડાયટ માં મલાઈ સામેલ […]

હદયરોગ અને કોલેસ્ટ્રોલ ની સમસ્યા માથી કાયમી દૂર રહેવા દરરોજ કરો માત્ર આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

યૌન રોગો તેમજ નપુસંકતા દૂર કરી, આંખ,ચામડી ના 20થી વધુ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર કરો આ બીજનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

હરકોઈ ના પ્રાંગણ મા તુલસી નો છોડ હોય જ છે કારણ કે , તુલસી એ નિવાસ સ્થાન પાસે રાખવા મા આવે તો ઘર મા સકારાત્મક વાતાવરણ સર્જાય છે. તથા શાસ્ત્રો મા તુલસી ના છોડ ને પવિત્ર ગણવા મા આવે છે. મુખ્યત્વે લોકો તુલસી ના પર્ણો નો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે. હિન્દુ ધર્મમાં તુલસી

યૌન રોગો તેમજ નપુસંકતા દૂર કરી, આંખ,ચામડી ના 20થી વધુ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર કરો આ બીજનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

માટીના વાસણમાં રસોઈ બનાવવાના ફાયદા જાણીને ચોંકી જશો, 10થી વધુ ગંભીર બીમારીઓ રહે છે દૂર , અહી ક્લિક કરી જરૂર જાણો

આજકાલ મોટાભાગના ઘરોમાં એલ્યુમિનિયમ, સ્ટીલ અને નોન-સ્ટીકના વાસણોનો ટ્રેન્ડ વધી ગયો છે. તે સાથે જ આ વાસણોમાં રસોઈ વધુ અનુકૂળ બની ગઈ છે. પરંતુ પહેલા માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. માટીના વાસણોમાં રાંધેલો ખોરાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે તે સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. માટી દ્વારા બનાવવામાં આવેલી હાંડી આ માટેનો સૌથી યોગ્ય ઉપાય

માટીના વાસણમાં રસોઈ બનાવવાના ફાયદા જાણીને ચોંકી જશો, 10થી વધુ ગંભીર બીમારીઓ રહે છે દૂર , અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

પગ માં થતી કપાસીના અસહ્ય દુખાવા માથી કાયમી છૂટકારો મેળવાવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો

ફૂટ કોર્ન એટલે કપાસી તેમજ કણીના મોટા સફેદ, ગોળ આકારની મૃત ત્વચા. જે સામાન્ય રીતે પગની આંગળીઓ ઉપર, પગના તળિયામાં થાય છે. આ સમસ્યાથી ખાસ કરીને લોકો પરેશાન રહે છે. જેને કારણે કેટલીક વખત ઘણા લોકો ચાલી શકતા નથી અને તેમને પગમાં સતત દુખાવો થયા કરે છે. તો કેટલીક વખત તો લોકો તેનું ઓપરેશન પણ

પગ માં થતી કપાસીના અસહ્ય દુખાવા માથી કાયમી છૂટકારો મેળવાવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો Read More »

ખરતાવાળ, સાંધાના દુખાવા જેવી 10થી વધુ સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર ઘરે જ બનાવો આ પીણું, બનાવવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો

ગ્રીન ટી પીવાથી સ્વાસ્થ્ય ને લાભો ખૂબ જ મળે છે. તેનાં ઘણા ગુણ ફાયદા છે, જેમ કે એન્ટિબેક્ટેરિયલ, એન્ટીઑકિસડન્ટ અને એન્ટિકાવિટી. જે સ્વાસ્થ્ય ને ઘણા ફાયદાકારક બનાવે છે. કેમેલીયા સિનેન્સીસ ના પાંદડામાં થી ગ્રીન ટી બનાવવામાં આવે છે. ગ્રીન ટી માં એન્ટીઑકિસડન્ટ અને પોલીફિનોલ્સની ખૂબ ઊંચી માત્રામાં હોય છે. જે વ્યક્તિ ગ્રીન ટી પીવે છે

ખરતાવાળ, સાંધાના દુખાવા જેવી 10થી વધુ સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર ઘરે જ બનાવો આ પીણું, બનાવવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો Read More »

5 થી 50 વર્ષ સુધીના દરેક વ્યક્તિને 100થી વધુ રોગોથી દૂર રાખે છે માત્ર આ એક વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ફાયદા અને શેર કરી દરેકને જરૂર જણાવો

આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી ટોનિકની શોધ કરી હતી. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી,

5 થી 50 વર્ષ સુધીના દરેક વ્યક્તિને 100થી વધુ રોગોથી દૂર રાખે છે માત્ર આ એક વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ફાયદા અને શેર કરી દરેકને જરૂર જણાવો Read More »

ગમેતેવા અસહ્ય પથરીના દુખાવાથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, અહી ક્લિક કરી જાણો અને શેર કરી દરેકને જણાવો

પિત્તાશય એ દરેક વ્યક્તિના શરીરમાં જમણી બાજુ લીવરની નીચે આવેલું અવયવ છે. પિત્તાશય એક કોથળી જેવું હોય છે. ખોરાક ના પાચન માટે જરૂરી પિત્તરસ લીવરમાં બને છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં પુરુષ ની સરખામણીમાં પિત્તાશયની પથરી વધુ જોવા મળતી હોય છે. પિત્તાશય જયારે બરાબર કામ ન કરે ત્યારે જ તેમાં પથરી બનવાની શરૂઆત થાય છે. અને

ગમેતેવા અસહ્ય પથરીના દુખાવાથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, અહી ક્લિક કરી જાણો અને શેર કરી દરેકને જણાવો Read More »

કફ અને વાયુના 50થી વધુ રોગોથી બચવા માટે દૂધમાં ઉમેરો માત્ર આ એક વસ્તુ અને રહો કાયમી તંદુરસ્ત, જાણવા માટે અહી ક્લિક કરો

લસણમાં ખાટા રસ સિવાય બાકીના પાંચે (ગળ્યો, ખારો, તીખો, તૂરો અને કડવો) રસ રહેલા છે. જેમાં તીખો રસ મુખ્ય હોય છે. ગુણમાં તે ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, વીર્યવર્ધક, ઝાડો સાફ કરનાર, ભાંગેલાં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત,

કફ અને વાયુના 50થી વધુ રોગોથી બચવા માટે દૂધમાં ઉમેરો માત્ર આ એક વસ્તુ અને રહો કાયમી તંદુરસ્ત, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

દવા કરતાં પણ વધુ અસરકારક માત્ર 15 દિવસ નો આ પ્રયોગ આપશે 100થી વધુ રોગોથી છૂટકારો, જરૂર અપનાવો અને શેર કરી દરેકને જણાવો

વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આયુર્વેદ મુજબ દેશી ઘી પિત્તનુ શમન કરે છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ગાયના ઘીનું સેવન કરવાથી સ્તન અને આંતરડાના જોખમી કેન્સરથી બચી શકાય છે. જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને તેલ

દવા કરતાં પણ વધુ અસરકારક માત્ર 15 દિવસ નો આ પ્રયોગ આપશે 100થી વધુ રોગોથી છૂટકારો, જરૂર અપનાવો અને શેર કરી દરેકને જણાવો Read More »

માત્ર આ એક શાકભાજીનું સેવન આપી શકે છે કેન્સર, હદય અને ચામડીના રોગોથી કાયમી છૂટકારો, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા વિશે

કોબી તે શિયાળાની શાકભાજી છે.  જે મોટા અને જાડા પાંદડાવાળી છે. જે ક્રુસિફેરસ પરિવારમાંથી આવે છે. સફેદ કોબીબ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, કોલાર્ડ ગ્રીન્સ, લાલ કોબી, બાફેલી કોબી અને મિલાનીસ કોબી જેવી જાતો છે. તે સામાન્ય રીતે ગરમ ભોજન માટે પસંદ કરવામાં આવે છે. કોબીમાં વિટામિન સી, કે અને એ વધુ પ્રમાણમાં હોય છે. તે પેન્ટોથેનિક એસિડ (બી

માત્ર આ એક શાકભાજીનું સેવન આપી શકે છે કેન્સર, હદય અને ચામડીના રોગોથી કાયમી છૂટકારો, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા વિશે Read More »

Scroll to Top