હેલ્થ

મોં ના ચાંદા, સફેદ કોઢ, પિત્ત અને રક્તથી થતાં 50થી વધુ રોગો માં અકસીર છે માત્ર આનું સેવન, આ ઉપયોગી માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો

આપણે પાનમાં જે કાથો લગાવીએ છીએ તે, ‘ખેર’નાં વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. આપણે ત્યાં ખેરનાં કાંટાદાર, ખરબચડી છાલવાળા મધ્યમ કદનાં વૃક્ષો પંજાબથી લઈને સિક્કિમ સુધી આશરે પાંચ હજાર ફૂટની ઊંચાઈ સુધીનાં પ્રદેશોમાં જોવા મળે છે. ખેરનાં વૃક્ષો ચાર જાતનાં થાય છે. જેમાંથી લાલ ખેર કે જેમાંથી સફેદ કાથો પ્રાપ્ત થાય છે, તે ઉત્તમ ગણાય છે. […]

મોં ના ચાંદા, સફેદ કોઢ, પિત્ત અને રક્તથી થતાં 50થી વધુ રોગો માં અકસીર છે માત્ર આનું સેવન, આ ઉપયોગી માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો Read More »

ફેફસાનો કફ, બીપી, તાવ જેવી 10થી વધુ બીમારીઓ માં રામબાણ છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

ફુદીનો એક એવી વન્સપતિ છે જેની મૂળ વગરની ડાળખી વાવો તો પણ ઊગી જાય છે. વાવ્યા પછીથી તે જમીનમાં ઝડપથી ચારે બાજુ ફેલાઈ જાય છે. તેથી તેને ભૂપ્રસારી વનસ્પતિ પણ કહે છે. એક વખત ફુદીનો જમીનમાં બરાબર લાગી ગયા પછી તેની ડાળખીઓ  ફેલાતી જાય છે. ડાળખીઓ ફેલાઈને જ્યાં જ્યાં જમીનને અડે ત્યાં મૂળ નાખે છે

ફેફસાનો કફ, બીપી, તાવ જેવી 10થી વધુ બીમારીઓ માં રામબાણ છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા Read More »

કબજિયાત, ખરતા વાળ ને અટકાવવા, સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા માથી છૂટકારો મેળવવા ઘરે જ બનાવો આ ચૂર્ણ અને તેલ, રીત જાણવા માટે અહી ક્લિક કરો

અમરવેલ મુખ્યત્વે ઝાડ ની ડાળખીઓ મા વીંટળાયેલી જોવા મળે છે. તે એકદમ લીલા કલર ની હોય છે. આ વેલ સંપુર્ણ ભારત દેશ મા પ્રાપ્ત થાય છે. જુદા-જુદા પ્રાંતમા આ વેલ ને અલગ-અલગ નામ થી ઓળખવામા આવે છે. જેમ કે આકાશબલ્લી , રસબેળ , ડોડાર , અંધબેલ , આલોક-લતા , સ્વર્ણ-લત્તા , અમર-વેલ , આકસબેલ વગેરે.

કબજિયાત, ખરતા વાળ ને અટકાવવા, સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા માથી છૂટકારો મેળવવા ઘરે જ બનાવો આ ચૂર્ણ અને તેલ, રીત જાણવા માટે અહી ક્લિક કરો Read More »

જો તમારા માં પણ જોવા મળે છે આવા સંકેત તો હોય શકે છે વિટામિન બી-12 ની ખામી, તેનાથી બચવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો અને આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો

વિટામિન B-12 એ આપણાં શરીર માટે સૌથી આવશ્યક અને અગત્ય નું પોષકતત્વ છે. આ વિટામિન  B-12 આપણાં શરીર ની નસો તથા રકત કોશિકાઓ ને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે. વિટામિન  B-12 ને કોબાલામીન તરીકે પણ ઓળખવા માં આવે છે. ફકત આટલું જ નહી પરંતુ , તે શરીર ની રકતકોશિકા દ્વારા સંપૂર્ણ શરીર માં ઓક્સિજન પહોંચાડવાનું

જો તમારા માં પણ જોવા મળે છે આવા સંકેત તો હોય શકે છે વિટામિન બી-12 ની ખામી, તેનાથી બચવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો અને આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો Read More »

સાંધાના દુખાવા, વારંવાર ખાંસી જેવી અનેક સમસ્યા નું મુખ્ય કારણ છે શરીરમાં થતાં આ કણોની ખામી, અહી ક્લિક કરી જરૂર વાંચો તેના ઉપાય અને શેર કરી દરેક ને જણાવો

શ્વેતકણ પાંચ પ્રકારના છે – એમાં સાધારણ રીતે સૌથી વધુ પ્રમાણમાં હોય છે ન્યુટ્રોફિલ અને પછી લીમ્ફોસાઈટ.લાલકણ અને પ્લેટલેટ ના શરીરમાં ન્યુક્લીયસ નથી હોતું. પણ બધા શ્વેતકણ માં એ હોય છે. એના આકાર અને બાકીના શરીર – સાઈટોપ્લાસ્મ માં ગ્રેન્યુલ્સ છે કે નહિ તેના પરથી અમારા જુદા જુદા પ્રકાર ઓળખી શકાય છે. ગ્રેન્યુલ્સ વાળા કોશ

સાંધાના દુખાવા, વારંવાર ખાંસી જેવી અનેક સમસ્યા નું મુખ્ય કારણ છે શરીરમાં થતાં આ કણોની ખામી, અહી ક્લિક કરી જરૂર વાંચો તેના ઉપાય અને શેર કરી દરેક ને જણાવો Read More »

દાંત નો દુખાવો,જૂના સાંધાના દુખાવા જેવા 50થી વધુ રોગોમાં માત્ર આ એક વસ્તુ તરત જ આપે છે રાહત, ઉપયોગ કરવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો

કપૂર પૂજા સામગ્રી માં વાપરવામાં આવે છે.  તે આરતી અથવા સુગંધિત વાતાવરણ બનાવવા મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે. જેથી કર્મકાંડ અને પર્યાવરણ સ્વચ્છ રહે છે.જ્યોતિષ શાસ્ત્રમાં કપૂર ના ઘણા ફાયદાઓ અને ઉપાયો કહેવામાં આવ્યા છે.તે મગજ શાંત રાખવા અને હૃદય માં શાંતિ પણ આપવા વપરાય છે. કપૂર આ સિવાય ઘર ની આર્થિક સમસ્યાઓ સુધારવા પણ

દાંત નો દુખાવો,જૂના સાંધાના દુખાવા જેવા 50થી વધુ રોગોમાં માત્ર આ એક વસ્તુ તરત જ આપે છે રાહત, ઉપયોગ કરવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો Read More »

જરૂર તમે નહીં જાણતા હોય વાળ અને ચામડીને લગતી દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવાનો આ ઉપાય, અહી ક્લિક કરી જાણો

વેસેલિન એ એક પેટ્રોલિયમ આધારિત જેલ છે.  જેનો ઉપયોગ સામાન્ય રીતે ઘરેલું ઉપાય, સુંદરતા અને ઘરના કામમાં થાય છે. શિયાળામાં ઉપયોગમા લેવામાં આવતું વેસેલીન ચહેરાની ડ્રાયનેસ દૂર કરે છે. પરંતુ ડ્રાયનેસ સિવાય તેનાથી કેટલીક સમસ્યાઓ પણ દૂર શકે છે વેસેલિન એ મેકઅપ સાફ કરવાથી લઇને ફાટેલી એડીઓની સમસ્યા પણ દૂર કરે છે. ત્વચાને શુષ્કતા સામે

જરૂર તમે નહીં જાણતા હોય વાળ અને ચામડીને લગતી દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવાનો આ ઉપાય, અહી ક્લિક કરી જાણો Read More »

ગર્ભધારણ કરવા તેમજ પિત્તથી થતાં 50થી વધુ દરેક રોગથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનો ઉપયોગ, વાંચવા માટે અહી ક્લિક કરો

મિત્રો આ લેખની શરૂઆતમાં મીંઢોળના ગુણધર્મો મધ્યમાં તેના ઉપયોગો અને અંતમાં લગ્નવખતે મીંઢોળ શામાટે વાપરવામાં આવે છે તે દર્શાવવામાં આવ્યું છે. મીંઢોળમાં ઊલટી લાવવાનો, સોજાને ટાળવાનો તથા ગ્રાહી ગુણો રહેલા છે અને તેથી તેનો શરદી, સળેખમ, કફ, વિદ્રધિ, સોજા, વણ વગેરે ઉપર ઉપયોગ કરવાનું ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યું છે. ખાસ ઉપયોગ તો છેક પ્રાચીનકાળથી આજ સુધીના

ગર્ભધારણ કરવા તેમજ પિત્તથી થતાં 50થી વધુ દરેક રોગથી છૂટકારો મેળવવા જરૂર કરો આ ઔષધિનો ઉપયોગ, વાંચવા માટે અહી ક્લિક કરો Read More »

ગમેતેવા ગંભીર રોગ સામે લડી રક્ત પરિભ્રમણને ઝડપી બનાવવા જરૂર કરો આનું સેવન,આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો

મગ ભારતમાં બધે ઠેકાણે થાય છે. સામાન્ય રીતે મગ દરેક જાતની જમીનમાં થાય છે, છતાં તેને હલકી, ગોરાડુ કે મધ્યમ, કાળી અને સારા નિતારવાળી જમીન વધુ માફક આવે છે. મગ કાળા, લીલા, પીળા, ધોળા અને રાતા એમ ઘણી જાતના થાય છે. મગની દાળમાં ચોખા ભેળવી ખીચડી બનાવાય છે. જે ગુજરાતમાં રાત્રીના ભોજનમાં મોટા ભાગના ઘરોમાં

ગમેતેવા ગંભીર રોગ સામે લડી રક્ત પરિભ્રમણને ઝડપી બનાવવા જરૂર કરો આનું સેવન,આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો Read More »

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ખરતા વાળની સમસ્યા જેવા 20થી વધુ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરો

જાસુદ જે એકદમ સરળતાથી મળે છે.  તેમાં ઘણાબધા ઐષધીય ગુણ રહેલા છે. જાસુદનું ફૂલ અનેક બીમારીઓમાં રામબાણ ઈલાજ સાબિત થાય છે. જાસુદના ફૂલમાં વિટામીન સીની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ, આયર્ન શરીરની અનેક બીમારી ઓ માંથી રાહત અપાવવામાં મદદ કરે છે. જાસુદનું સેવન ત્વચા સંબંધિત રોગમાંથી છુટકારો આપે છે. આ

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ખરતા વાળની સમસ્યા જેવા 20થી વધુ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરો Read More »

Scroll to Top