હેલ્થ

શું તમે પણ કરી રહ્યા છો રાત્રે આનું સેવન? તો થઈ જાવ સાવધાન બની શકો છો અનેક બીમારીઓનો ભોગ, જાણવા માટે અહી ક્લિક કરો

દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે,પરંતુ આયુર્વેદ અનુસાર જો દહીંને ખોટા સમયે ખાવામાં આવે તો તેની વિપરીત અસર પણ થઈ શકે છે.ઉનાળો આવે એટલે મોટા ભાગના લોકોની ટેવ બપોરના ભોજન સાથે દહીં ખાવાની હોય છે.તે સારી ટેવ છે. દહીં એ ઘણી રીતે સ્વાસ્થ્ય માટે સારું છે અને મોટાભાગના લોકો દહીં ખાવાથી કોઈ સમસ્યા થતી […]

શું તમે પણ કરી રહ્યા છો રાત્રે આનું સેવન? તો થઈ જાવ સાવધાન બની શકો છો અનેક બીમારીઓનો ભોગ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

હાડકાં, દાંત, ગેસ, એસિડિટી જેવી 30થી વધુ સમસ્યા માટે જરૂર કરો આનો ઉપયોગ, જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો

ગોરસ આંબલી વનસ્પતિ ફોરેન રીટર્ન છે એટલે કે મૂળ ઉત્પત્તિ સ્થાન મેક્સિકો છે ત્યાંથી અમેરીકા અને મધ્ય એશિયા થઈ ભારત માં આવેલ .આ વગડાઉ વનસ્પતિ ના જલેબી જેવા ફળ “કાતરા” ના નામે ઓળખાય છે. ખંભાત-નડિયાદ માર્ગ ઉપર નાના ભૂલકાઓ ઔષધીય ગોરસ આંબલી લઈને વેચાણ અર્થે ઉભા રહે છે. ગોરસ આંબલીમાં અંદરનું ફળ સફેદ કલરનું હોય

હાડકાં, દાંત, ગેસ, એસિડિટી જેવી 30થી વધુ સમસ્યા માટે જરૂર કરો આનો ઉપયોગ, જરૂર જાણો અને શેર કરી દરેક ને જણાવો Read More »

શિયાળામાં થતાં પગ અને હોઠના વાઢિયાં મટાડવા રામબાણ છે આ ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો

વાઢિયા માત્ર પગના તળિયે જ થાય છે એવું નથી. હોઠ, સ્તન, મળમાર્ગે, યોનિ, શિશ્ર્ન વગેરે શરીરના અંગો પર પણ થાય છે. ઠંડી અને સૂકી હવાને કારણે વાઢિયા-ચીરામાં વિશેષ દર્દ થાય છે. વાતાવરણની વિશિષતાઓ કારણે ચામડીનાં છિદ્રો સંકુચિત બને છે. તેથી ચામડીના નીચેના સ્તરમાં રહેલી સ્નેહગ્રંથિઓનો સ્રાવ અવરોધાય છે. આ સ્રાવના અભાવે ત્વચાની અંદર રહેલા તૈલી

શિયાળામાં થતાં પગ અને હોઠના વાઢિયાં મટાડવા રામબાણ છે આ ઈલાજ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

90% લોકો નહીં જાણતા હોય લોહીની ઉણપ, વજન ઘટાડવા જેવી અનેક સમસ્યામાં છૂટકારો અપાવનાર આના ફાયદા, જાણવા માટે અહી ક્લિક કરો

શિયાળાની ઋતુમાં આવનારા લીલા ચણા સ્વાદિષ્ટ હોય છે. તેનો ઉપયોગ મોટાભાગના શાક, ચટણીઓ બનાવવામાં કરવામાં આવે છે. આ ઉપરાંત તેને કાચા, ઉકાળીને કે ફરી સેકીને પણ ખાઈ શકાય છે. લીલા ચણામાં પ્રોટીન, નમી, ચિકાશ, ફાઈબર્સ, કેલ્શિયમ, કાબ્રોહાઈડ્રેટ, આયરન અને વિટામિન્સ ખૂબ પ્રમાણમાં રહેલા હોય છે. જે શરીરને એનર્જી આપવાનુ કામ કરે છે. લીલા ચણામાં ભરપૂર

90% લોકો નહીં જાણતા હોય લોહીની ઉણપ, વજન ઘટાડવા જેવી અનેક સમસ્યામાં છૂટકારો અપાવનાર આના ફાયદા, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

કેન્સર, કોલેસ્ટ્રોલ, કિડની જેવા 300થી વધુ બીમારીઓમાં રામબાણ છે આનું સેવન, અહી ક્લિક કરી જાણો તમારા રોગનો ઇલાજને શેર કરી દરેકને જણાવો

ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના

કેન્સર, કોલેસ્ટ્રોલ, કિડની જેવા 300થી વધુ બીમારીઓમાં રામબાણ છે આનું સેવન, અહી ક્લિક કરી જાણો તમારા રોગનો ઇલાજને શેર કરી દરેકને જણાવો Read More »

વજન ઘટાડવાથી લઈને પાચન અને ચામડીને લગતા અનેક રોગ માથી છૂટકારો મેળવવા દરરોજ સવારે જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

ગરમીની સિઝનમાં શરીરને પ્રવાહીની વધારે જરૂર પડે છે અને આ માટે લોકોનું મનપસંદ પીણું લીંબુ શરબત છે. લીંબુ પાણી શરીર માટે ઘણું જ ઉપયોગી સાબિત થાય છે. લીંબુ પાણીમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા હોય છે જે શરીરના સ્વસ્થ અને તાજગીભર્યું બનાવી રાખવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે લીંબુ પાણી પીવું શરીર માટે ઘણું

વજન ઘટાડવાથી લઈને પાચન અને ચામડીને લગતા અનેક રોગ માથી છૂટકારો મેળવવા દરરોજ સવારે જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

કિડની, લીવર, ગમેતેવા તાવ સહિત વાત,પિત્ત અને કફ ના 70થી વધુ રોગોનો સફાયો કરે છે આયુર્વેદની આ અમ્રુત સમાન ઔષધિ, જરૂર જાણો તેના ફાયદા અને શેર કરી દરેકને જણાવો

ગળો જેને ગીલોય પણ કહે છે તે કોરોના કાળમાં રામબાણ ઔષધિ સમાન છે. તેને અમૃતા પણ કહે છે અને મરતા માણસને જીવન અમૃત દેનારી છે. ગળો ની જીવીશા એટલી પ્રબળ છે કે લીમડા પર ચડેલી ગળોને તમે મૂળથી ઉપરના ભાગને કાપી નાંખો તો તે બાકી રહેલો વેલો પોતાના શરીરીમાં મૂળ પેદા કરીને જમીન સુધી લઈ

કિડની, લીવર, ગમેતેવા તાવ સહિત વાત,પિત્ત અને કફ ના 70થી વધુ રોગોનો સફાયો કરે છે આયુર્વેદની આ અમ્રુત સમાન ઔષધિ, જરૂર જાણો તેના ફાયદા અને શેર કરી દરેકને જણાવો Read More »

જીવજંતુ ના ડંખ, ચામડી તેમજ શ્વાસને લગતી તમામ બીમારી નો ઈલાજ રહેલો છે માત્ર આ એક ઔષધિમાં , જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

આજના યુગમાં તુલસીના ઉપયોગ પર ભાર મુકાયો છે. કોરોના વાયરસના સમયગાળામાં તુલસીનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોટા ડોકટરો આ સમયે તુલસી ખાવાની ભલામણ કરી રહ્યા છે, ત્યારે તુલસીને આધ્યાત્મિકતામાં પણ ખૂબ જ ઉપયોગી છોડ માનવામાં આવે છે. તુલસીની માળા ગળાની તુલસીના માળા પહેરવાથી જીવન બળ મળે છે, અનેક રોગોથી મુક્તિ મળે છે.

જીવજંતુ ના ડંખ, ચામડી તેમજ શ્વાસને લગતી તમામ બીમારી નો ઈલાજ રહેલો છે માત્ર આ એક ઔષધિમાં , જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા Read More »

અલ્સર, પેટમાં ગેસ, કમળો જેવા અનેક રોગ માટે રામબાણ છે આ ફળ નું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

શિયાળાની ઋતુમાં લારીઓ ભરીને જોવા મળતાં જાંબલી, લીલા કે બાફીને કાપીને તૈયાર કરેલા હોય ત્યારે કાળા ત્રિકોણાકાર શિંગોડા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. ફરાળમાં ઘઉં-ચોખા વગેરે ન ખવાય ત્યારે શિંગોડાનો લોટ આપણે ફરાળમાં વાપરતા હોઈએ છીએ. પરંતુ સામાન્ય જણાતા આ શિંગોડા વારંવાર રક્તસ્ત્રાવ થઇ અને ગર્ભપાત થઇ જવાથી નિરાશ સ્ત્રીઓને માટે સંતતિ મેળવવા મદદરૂપ આહાર છે

અલ્સર, પેટમાં ગેસ, કમળો જેવા અનેક રોગ માટે રામબાણ છે આ ફળ નું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા Read More »

ગેસ, વાળ અને ચામડીને લગતા દરેક રોગ માટે જરૂર કરો આ ઘરે બનવેલા પાવડર નો ઉપયોગ, જાણવા માટે અહી ક્લિક કરો

બજારમાં મળતી નારંગી કે મોસંબી ઇમ્યુનિટી વર્ધક છે પરંતુ તેની સાથે આ ફળની છાલનો બહોળો ઉપયોગ કરવા માટેનો પ્રોજેક્ટ શરૂ કરી શકાય છે, જેનાથી સૌંદર્ય પ્રસાધનો ઉપરાંત નેચરલ પરફ્યુમ બનાવવા અને દવાના ઉત્પાદન માટે થઇ શકે છે. છાલ અને બીજને સૂકવીને તેમાંથી તેલ કાઢી તેની અલગ અલગ ચીજવસ્તુ બનાવી શકાય છે. નારંગી ની છાલમાં ફોટો

ગેસ, વાળ અને ચામડીને લગતા દરેક રોગ માટે જરૂર કરો આ ઘરે બનવેલા પાવડર નો ઉપયોગ, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

Scroll to Top