કેન્સર, કોલેસ્ટ્રોલ, કિડની જેવા 300થી વધુ બીમારીઓમાં રામબાણ છે આનું સેવન, અહી ક્લિક કરી જાણો તમારા રોગનો ઇલાજને શેર કરી દરેકને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણાં લોકો સરગવો જોઇને જ મોઢુ બગાડતાં હોય છે પરંતુ આજે અમે તમને સરગવાની શીંગના એટલા ફાયદા જણાવીશું કે જેને જાણીને આ મોઢુ બગાડતાં લોકો પણ આજથી જ સરગવો ખાવાનું શરૂ કરી દેશે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે.

સરગવો ૩૦૦ થી વધારે રોગો સામે રક્ષણ આપે છે સરગવા ને હોમીઓપેથીક અને આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ ઉપયોગ થાય છે સરગવામાં ૯૩ પોષકતત્વો ,૪૬ જેટલા એન્ટિઓક્સિડન્ટ ,૩૬ એન્ટીઈન્ફ્રામેટ્રીસ ,૧૮ એમિનો એસિડ ,અને ૯ આવશ્યક એમિનો એસિડ આવેલા છે.

સરગવા માં દહીં કરતા ૯ ગણું પ્રોટીન છે જે બંધારણ માટે જવાબદાર પરિબળ છે જે એમિનો એસિડ ઉત્પન્ન કરે છે સરગવા માં નારંગી કરતા ૭ ગણું વિટામિન સી હોય છે જે શરીર માં પાચન ક્રિયા મજબૂત રાખે છે અને ઉધરસ અને તાવ જેવા રોગો સામે રક્ષણ પૂરું પડે છે કેળા કરતા ૧૫ ગણું પોટેશિયમ હોવાથી જે મગજ અને કોશિકા માટે આવશ્યક છે જે શરીર માટે ખુબ જરૂરી છે.

સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુરમાત્રામાં સમાયેલું હોય છે. વિટામીન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે ખાસ કરીને શરદી-ઊધરસમાં ફાયદાકારક છે. તેમજ શરદીને કારણે નાક-કાન બંદ થઇ ગયા હોય તો, સરગવાની સીંગને પાણીમાં ઉકાળી તે પાણીની વરાળનો શેક લેવો.

સરગવાની સીંગના જડમાં ઉત્કૃષ્ટ પોષક તત્વો સમાયેલા છે. તેમાં ફાઇટોકેમિકલ કમ્પાઉન્ડ તથા એલ્કેનોયડ સમાયેલું છે. એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે સરગવાની સીંગ અંડાશયના કેન્સરના ઇલાજમાં લાભદાયી છે.

સરગવાની સીંગો જ નહિ એના પાન ના સેવન થી માનસિક તણાવ પણ દૂર થાય છે અને થાક ઘટાવે છે અને અનિદ્રા માં પણ મદદરૂપ સાબિત થયો છે ઘણાબધા ઘા માં પણ જલ્દી રૂઝ લેવામાં માટે મદદ કરે છે તથા સુજાન પણ ઘટાડે છે.

સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.

સરગવાના પાન ને સુકવી તેને મિક્સચર માં ક્રશ કરી એરટાઈટ ડબ્બા માં ભરી લેવો અને તેનો ઉપયોગ એક ચમચી સવારે અને રાત્રે થોડા ગરમ પાણી સાથે કરવો. આમ કરવાથી શરીર ના કોષો નું રક્ષણ થશે અને નવા કોસો બનવામાં પણ મદદરૂપતા મળી રહેશે ત્વચા માં પડતી કરચલી સામે પણ લડી ને સુંદર બનાવામાં મદદ રૂપ નીવડશે આ સરગવાનો પાવડર અને સાથે સાથે વાળ ને પણ મજબૂત બનાવશે .

સરગવાની સીંગમાં ડાઇયૂરેટિક ગુણ હોય છે જે શરીરની કોશિકાઓમાં અનાવશ્યક પાણીને ઓછું કરે છે. તેના એન્ટી-ઇન્ફલેમેટોરી ગુણ શરીરના સોજા ઓછા કરે છે. ફાઇબરથી ભરપૂર સરગવાની સીંગ શરીરની ચરબીને ઓછી કરે છે. તેઇન્યુલિન રેઝિસ્ટન્સ ઓછું કરીને અનાવશ્યક ચરબી જામતી રોકે છે.

સરગવાની સીંગના પાનને ઘીમાં ગરમ કરીને પ્રસૂતા સ્ત્રીને આપવાનો રિવાજ સદીઓથી ચાલે છે. તેના સેવનથી દૂધની કમી થતી નથી. તેમજ બાળકના જન્મ બાદ પ્રસૂતાને થતી નબળાઈ, થાક માટે પણ ઉપયોગી છે. સરગવાની સીંગમાં પ્રચૂર માત્રામાં કેલશિયમ સમાયેલું છે  કેલશિયમ સપ્લીમેન્ટ કરતાં અનેકગણું કેલિશયમ સરગવાના છે.

તે હાઇ બ્લડપ્રેશર તેમજ સુગર લેવલને ઓછું કરે છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ નીચું લાવે છે, જે હૃદય માટે ગુણકારી છે. કિડનીમાં જામેલા અનવાશ્યક કેલશિયમને શરીરમાંથી બહાર કાઢે છે. તેમજ પથરી બનાવા દેતું નથી કિડની સ્ટોનથી થતા પેટના દુખાવા અને બળતરામાં પણ રાહત આપે છે.

સરગવાની સીંગમાં એન્ટી ઓક્લિડન્ટ કેમ્પફ્રિઓલ, ક્યુરીસેટિન અને રેહામન્ટિન જેવા એન્ટી કેન્સર તત્વો હોય છે. તે સ્કિન, લીવર, ફેંફસા અને ગર્ભાશયના જેવા કેન્સરથી સુરક્ષા કરે છે.

તેમાં સમાયેલ જિંક, વિટામિન અને એમિનો એસિડ મળીને કેરાટિન નામનું તત્વ બનાવે છે. જે બાળકના ગ્રોથ માટે બહુ આવશ્યક છે. સરગવાની સીંગના બિયામાં એક ખાસ તેલ સમાયેલું હોય છે જેને બેન ઓઇલ કહેવામાં આવે છે. આ તેલ વાળને લાંબા, ઘાટા એ ખોડા રહિત કરે છે. તેમજ વાળ ખરવાની તકલીફ પણ દૂર કરે છે. તેથી સરગવાની સિંગનું શાક, સૂપ અને તેના પાંદડા તેમજ પાવડરનું સેવન કરવું.

તેમાં સમાયેલા એન્ટી ઓક્સિડન્ટ શરીરની કોસિકાઓને સુધરે છે. તેના સેવનથી સ્વરૂપ પ્રદાન થાય છે. તેમજ થાક જલદી લાગતો નથી. તેમાં સમાયેલા એમિનો એસિડ નવા ટિશ્યૂસ બનાવે છે, જે શરીરના વિકાસ માટે ઉપયોગી છે.

ઘણા ત્વચા રોગમાં સરગવાની સીંગનો ઉપયોગ કરીને તેનો લાભ ઉઠાવી શકીએ છીએ. તેનું તેલ સોરાયસિસ, એક્ઝિમાના રોગ પર લગાડવાથી ફાયદો થાય છે. ખીલ અને બ્લેકહેડસની તકલીફ હોય તો બેન ઓઇલને ચહેરા પર લગાડવું. તે કલીન્સિંગ અને એન્ટીસેપ્ટિક ગુણ ખીલ અન બ્લેકહેડસને દૂર કરે છે.

થાઇરોડના રોગીઓએ તો સરગવાની સીંગ અવશ્ય ખાવી જોઇેએ. જેની થાઇરોઇડ ગ્લેન્ડ અધિક સક્રિય હોય તે સરગવાની સીંગ ખાય તો થાઇરોડનો સ્ત્રાવ ઓછો થાય છે.

તેમાં વિટામિન ઉપરાંત જિંક, કેલશિયમ અને આર્યન સમાયેલા છે. જે સ્વાસ્થ્યમ માટે લાભકારી છે. પુરુષોમાં સ્પર્મ બનવાની પ્રક્રિયામાં જિંકની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. તેમજ તેનું સેવન કેલશિયમ અને રક્તની કમી થવા દેતું નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top