હેલ્થ

કબજિયાત, ગેસ, પેટમાં દુખાવા જેવા વાયુના દરેક રોગ માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ..

ચોમાસું બેસે કે તરત જ તલવણી નો છોડ ખુલ્લી જમીન કે ખેતર વાડીમાં ઊગી નીકળે છે. રસ્તાની બંને બાજુ તથા ખંડેરોમાં પણ ઊગી નીકળે છે. ખૂબ પાકેલો છોડ, સીંગથી ભરપૂર થઈ સુકાઈ જાય છે. તેની સીંગ કુવાડિયા જેવી હોય છે. તેમાં રાઈથી પણ થોડા નાનાં બીજ હોય છે. ગામડામાં લોકો તલવણીની ભાજી બનાવીને પણ ખાય […]

કબજિયાત, ગેસ, પેટમાં દુખાવા જેવા વાયુના દરેક રોગ માટે 100% અસરકારક છે આ ઔષધિનો ઉપયોગ.. Read More »

દવા કરતાં વધારે ગુણકારી છે આ વૃક્ષના પાંદડા, ડાયાબિટીસ અને પથરી માટે તો છે રામબાણ..

આંબાના ઝાડ દેશમાં સર્વત્ર જોવામાં આવે છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં એ થાય છે. આંબાના ઝાડની છાલ ઘેરા ભૂરા રંગની છે. છાલની અંદરનો ભાગ સહેજ સફેદ હોય છે. સ્વાદે એ તૂરી હોય છે. એનાં પાન લાંબા તમાલપત્ર જેવાં હોય છે. તે લીલા રંગના હોય છે. આંબાનાં ઝાડ પર કેટલાક વિસ્તારમાં બારે માસ કેરી

દવા કરતાં વધારે ગુણકારી છે આ વૃક્ષના પાંદડા, ડાયાબિટીસ અને પથરી માટે તો છે રામબાણ.. Read More »

જમ્યા પછી આવતા અતિશય “ખાટા ઓડકાર” ને ચપટીમાં જ ગાયબ કરવાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર..

કેટલાક લોકોની સામાન્ય ફરિયાદ હોય છે કે તેમને સતત ખાટા ઓડકાર આવ્યા કરે છે. સતત આવુ થયા કરવાથી મોં નો સ્વાદ તો બગડે છે સાથે બેચેની પણ અનુભવાય છે. ક્યારેક ગળા, પેટ અને છાતીમાં બળતરા થાય છે. આની પાછળ મોટાભાગે આપણી ખાવા-પીવાની રીતભાત જવાબદાર છે. જે પાચનની સમસ્યાનું મુખ્ય કારણ છે. એવું માનવામાં આવે છે કે

જમ્યા પછી આવતા અતિશય “ખાટા ઓડકાર” ને ચપટીમાં જ ગાયબ કરવાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

મચકોડ, દાદર અને શરીર નબળાઈનો 100% અસરકારક ઉપચાર રહેલો છે આ સામાન્ય લાગતા છોડમાં, માત્ર કરવાનો છે આ રીતે ઉપયોગ..

આવળ ની ત્રણ જાત હોય છે તેમાં ધોળા આવળ, મીંઢી આવળ અથવા સોના મુખી અને ત્રીજી ભોંય આવળ છે. આવળના છોડ ત્રણથી આઠ ફૂટ ઊંચા થાય છે. એનાં ફૂલ પીળાં થાય છે. તેને પાંચ પાંખડી હોય છે. તે કુંવાડિયાને મળતા આવે છે. ફૂલના પડદા ત્રણ ચાર ઇંચ લાંબા તથા છ થી નવ જેટલાં બીજવાળાં હોય

મચકોડ, દાદર અને શરીર નબળાઈનો 100% અસરકારક ઉપચાર રહેલો છે આ સામાન્ય લાગતા છોડમાં, માત્ર કરવાનો છે આ રીતે ઉપયોગ.. Read More »

શરીર માં વાયુથી થતાં રોગને હાંકી કાઢતું આયુર્વેદનું દમદાર ઔષધ, એકવાર જરૂર જાણવા જેવી છે ઉપયોગ કરવાની રીત

હિંગ બે જાતની થાય છે. સુગંધી તથા દુર્ગધી. સુગંધી હિંગ સફેદ અંજુદાનનો ગુંદર છે અને દુર્ગધી હિંગ તે કાળા અંજુદાનનો ગુંદર છે. બંને જાતમાં વાસ ઘણી છે. દુર્ગધી હિંગમાં જે સાફ, પારદર્શક, રતાશ પડતો વાસવાળો જલદ હોય એ પાણીમાં નાખી પીવાથી દૂધ જેવો થઈ જાય છે. હલકી જાત ની  હિંગ નો રંગ લીલો તથા વાસ-ગંદી

શરીર માં વાયુથી થતાં રોગને હાંકી કાઢતું આયુર્વેદનું દમદાર ઔષધ, એકવાર જરૂર જાણવા જેવી છે ઉપયોગ કરવાની રીત Read More »

આ સામન્ય લાગતું ફૂલ છે ઔષધિની ખાણ ગુપ્ત અને ચામડીના રોગો નો છે કાળ, માત્ર આ રીતે કરી લ્યો ઉપયોગ

જુઈની વેલ થાય છે. જુઈને સાહેલી પણ કહે છે. જુઈ બાગોમાં થાય છે. તે બે જાતની હોય છે. એક નાની તથા બીજી મોટી. નાની ભોંય પર પથરાયેલી હોય છે તેનો મોટો જબરો કુંજ થાય છે. તેની ઝીણી ઝીણી ડાળો હોય છે. મોટી જૂઈ નો વેલો આશરે દસ બાર ફૂટ ઉંચે ચડે છે.  નાની જાતને બેલી

આ સામન્ય લાગતું ફૂલ છે ઔષધિની ખાણ ગુપ્ત અને ચામડીના રોગો નો છે કાળ, માત્ર આ રીતે કરી લ્યો ઉપયોગ Read More »

 આ શક્તિશાળી ફળના સેવન માત્ર થી થાય છે હદય અને મગજની અનેક બીમારીઓ કાયમી દૂર..

કુદરતે આપણને ઘણા પ્રકારના ફળ, શાકભાજી અને ઔષધિઓ આપી છે. તેમાં જોવા મળતા ઔષધીય ગુણધર્મો આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. કેટલાક ફળ વજન વધારવામાં મદદ કરે છે, જ્યારે બીજું વજન ઓછું કરવામાં મદદ કરે છે. કેટલાકમાં એન્ટી કેન્સર ગુણધર્મો હોય છે, કેટલાકમાં સુગર ને નિયંત્રિત કરવાની ક્ષમતા હોય છે. બ્લૂબેરી  જે ફક્ત સ્વાદથી સમૃદ્ધ નથી,

 આ શક્તિશાળી ફળના સેવન માત્ર થી થાય છે હદય અને મગજની અનેક બીમારીઓ કાયમી દૂર.. Read More »

માથાથી લઈ પગ સુધીના દરેક રોગો, ખંજવાળ, જીવજંતુ ના ડંખ માટે સંજીવની સમાન છે આ ઔષધિ માત્ર કરો આ રીતે ઉપયોગ..

કુબા નો છોડ ખેતરમાં ચોમાસા દરમિયાન થાય છે. કુબા ના છોડ ને ચોળવાથી તુલસી જેવી સુગંધ આવે છે. તે લગભગ બે એક ફૂટના હોય છે. જો નીચેથી ડાંડીઓ ફૂટે તો છોડ નો આકાર ઘુમ્મટ જેવો બને છે. તેનાં પાન કાંગરીવાળાં, જાડાં અને પહોળાં હોય છે. એના પર સફેદ ફૂલોની નાની નાની દાંડીઓ આવે છે. એની

માથાથી લઈ પગ સુધીના દરેક રોગો, ખંજવાળ, જીવજંતુ ના ડંખ માટે સંજીવની સમાન છે આ ઔષધિ માત્ર કરો આ રીતે ઉપયોગ.. Read More »

પાચન ના દરેક રોગો અને સ્ત્રી-પુરુષોની દરેક શારીરિક સમસ્યામાં એન્ટિ-બાયોટિક્સ દવા કરતાં 10 ગણી વધુ અસરકારક છે આ ઔષધિ..

ખપાટ નો છોડ એક ઔષધિ છે. તે ઘણા વર્ષો સુધી લીલો રહેતો ઝાડી વાળો છોડ છે. તેના રેસા નરમ, સફેદ અને મખમલ જેવા હોય છે. તેની ડાળી ગોળાકાર અને જાંબુડિયા રંગની હોય છે. ખપાટ નો છોડ ખૂબ સારી દવા છે. ઘણા વર્ષોથી આ છોડના ઉપયોગ થી ઘણા રોગોનો ઈલાજ કરવામાં આવે છે. ખપાટ નો ઉપયોગ

પાચન ના દરેક રોગો અને સ્ત્રી-પુરુષોની દરેક શારીરિક સમસ્યામાં એન્ટિ-બાયોટિક્સ દવા કરતાં 10 ગણી વધુ અસરકારક છે આ ઔષધિ.. Read More »

ખાંડની બદલે ચા માં ઉમેરો આ વસ્તુ બની જશે 10 ગણી વધુ ફાયદાકારક અને શક્તિશાળી, પેટના દરેક રોગ માટે તો છે અમૃત સમાન

શિયાળામાં ઘણા લોકો ગોળનું સેવન કરે છે. શિયાળામાં ગોળ નું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે કારણ કે, તે ગરમ હોય છે. શિયાળાના દિવસોમાં ગોળની ચા પીવી ખૂબ ફાયદાકારક હોય છે. ગોળની ચા પીવાથી સ્વાસ્થ્યમાં મદદ મળે છે. શિયાળામાં ખાંડનું પ્રમાણ કોઈપણ રીતે ઘટાડવું જોઇએ. પાચનની સિસ્ટમ ગોળની ચા થી બરાબર રહે છે. આ સિવાય તેમાં

ખાંડની બદલે ચા માં ઉમેરો આ વસ્તુ બની જશે 10 ગણી વધુ ફાયદાકારક અને શક્તિશાળી, પેટના દરેક રોગ માટે તો છે અમૃત સમાન Read More »

Scroll to Top