જાણવા જેવું

ગમે તેવા સાંધા નો દુખાવો કે સાંધા ના વા થી કાયમ માટે છુટકારો મેળવવા માટે અપનાવો આ અકસીર આયુર્વેદિક ઉપાય

ઘણા બધા લોકો ને સાંધા અને ગોઠણ ના દર્દ ની તકલીફનો સામનો કરવો પડે છે. વધતી ઉંમર સાથે આ તકલીફ પણ ગંભીર થઇ જાય છે. શરીરની અંદર કેલ્શિયમની માત્રા ઘટી જતાં શરીરમાં વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. કેલ્શિયમ શરીરની અંદર હાડકાના વિકાસ માટે સૌથી મહત્વનો ફાળો ભજવે છે. સાથે સાથે કેલ્શિયમ  હાડકાંને મજબૂત બનાવે […]

ગમે તેવા સાંધા નો દુખાવો કે સાંધા ના વા થી કાયમ માટે છુટકારો મેળવવા માટે અપનાવો આ અકસીર આયુર્વેદિક ઉપાય Read More »

મોંઘી મોંઘી દવાઓ કરતા વધુ અસર કરી યાદશક્તિ ખીલવતું, વાયુનાશક તેમજ અનેક રોગો નો નાશ કરનાર આયુર્વેદ નું ઉત્તમ ઔષધ માલકાંગણી

માલકાંગણી ને ચરક સંહિતામાં માથામાં જામી ગયેલા કફ તેમજ માથાના ભારે દુખાવા, વાઈ તેમજ ઉન્માદના ઉપચાર માટે પ્રયોગ કરવામાં આવે છે. સુશ્રુત સંહિતામાં જ્યોતિષમતિ તેલને માથાના કફ તેમજ માથાના દુખાવા અને વાઈની સાથે રક્તપિત્તના ઉપચારમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. માલકાંગણી જેને બીજા શબ્દોમાં જ્યેતિષમિતિ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ મગજને રોકેટ જેવું તેજ

મોંઘી મોંઘી દવાઓ કરતા વધુ અસર કરી યાદશક્તિ ખીલવતું, વાયુનાશક તેમજ અનેક રોગો નો નાશ કરનાર આયુર્વેદ નું ઉત્તમ ઔષધ માલકાંગણી Read More »

ઘઉંના લોટની નહિ પણ આ લોટની રોટલી ખાવાથી નહી જવું પડે જીમ, આ ઉપરાંત કબજીયાત, શરદી અને પુરુષત્વ માં કરે છે ખુબ જ ફાયદા

ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મોટા પ્રમાણમાં મળી રહે છે.ચણાના લોટની રોટલી એક નહિ, પણ અનેક ગુણોથી ભરપૂર છે. આ રોટલી અનેક બીમારીઓને શરીર પર હાવી થતા અટકાવે છે. ચણાના લોટની રોટલી એટલે બેસનની રોટલી. ચણાના લોટની રોટલી શરીરમાં સ્ફૂર્તિ લાવવાનું કામ કરે છે. ચણા લોહીને સાફ કરવાનું કામ કરે છે, ત્યારે

ઘઉંના લોટની નહિ પણ આ લોટની રોટલી ખાવાથી નહી જવું પડે જીમ, આ ઉપરાંત કબજીયાત, શરદી અને પુરુષત્વ માં કરે છે ખુબ જ ફાયદા Read More »

અંકશાસ્ત્ર મુજબ 1 થી 9 અંકોથી જાણો તમારી જીવનશૈલી તેમજ તમે કેટલાં રોમેન્ટિક છો? કેવો રહેશે તમારો પ્રેમસંબંધ!

તમે જે તારીખે જન્મ લો છો, તે તારીખનો તમારા જીવન સાથે એક ગાંઢ સંબંધ હોય છે. આ માત્ર જ્યોતિષ વિજ્ઞાનનું જ માનવું નથી પરંતુ મહાન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ વિવિધ શોધોમાં પણ આ વાત સામે આવી છે કે, જન્મ તારીખનું ખૂબ જ મહત્વ હોય છે. તમારું કોઇ વિશેષ તારીખ પર જન્મ લેવું તમારા વ્યવહાર અને

અંકશાસ્ત્ર મુજબ 1 થી 9 અંકોથી જાણો તમારી જીવનશૈલી તેમજ તમે કેટલાં રોમેન્ટિક છો? કેવો રહેશે તમારો પ્રેમસંબંધ! Read More »

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ તેમજ વજન ઘટાડવાથી લઈ ને પાચનની દરેક બીમારી માં ફાયદાકારક છે આ ભાત

વજન વધવાનો ડર ધરાવતા લોકો તેમજ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દી ભાત ખાવાનું ટાળતા હોય છે. જોકે દરેક લોકો ને આહારમાં ભાત ઘણો પ્રિય હોય છે અને લોકોને એવી માન્યતા પણ છે કે ભાત ખાવાથી જમ્યા નો સંતોષ થાય છે. પણ જેમના માટે ચોખા નુકસાનકારક છે તેવા લોકો માટે ખુશ ખબર છે કે ચોખા ની અવેજીમાં

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ તેમજ વજન ઘટાડવાથી લઈ ને પાચનની દરેક બીમારી માં ફાયદાકારક છે આ ભાત Read More »

300 થી વધુ અસાધ્ય રોગોનો દુશ્મન તેમજ મુત્રમાર્ગ, હૃદયરોગ, આંતરડા બધાનો ઈલાજ રહેલો છે આ ઔષધીય ગુણો થી ભરપૂર ધાન માં

જવ શાંત અને ઠંડા હોય છે. જવ એક અનાજ છે. તે અનાજની રીતે ફાયદાકારક હોવાની સાથે સાથે એનું પાણી પણ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. તે ઘણી બીમારીઓથી કાયમી છુટકારો અપાવે છે તેનાથી ઘણી બીમારીઓ થવાનો ભય પણ ખુબ ઓછો થઇ જાય છે.જવમાં વિટામીન ‘એ’, ‘ઈ’, બી કોમ્પ્લેક્ષ, થાયમિન, રીબોફલેવીન, નાયસીન, પેન્ટોથેનીક એસીડ, ફોલીક

300 થી વધુ અસાધ્ય રોગોનો દુશ્મન તેમજ મુત્રમાર્ગ, હૃદયરોગ, આંતરડા બધાનો ઈલાજ રહેલો છે આ ઔષધીય ગુણો થી ભરપૂર ધાન માં Read More »

તેલ, ચોખા સિવાય આપણા રોજીંદા ખોરાકની આટલી વસ્તુઓ હોય શકે છે નકલી, આ રીતે કરો તેની ઓળખ

સામાન્ય રીતે મીઠાઈ માવો દૂધ આ બધામાં મિલાવટની ખબરો તો સાંભળતા જ આવી રહ્યાં છો. પરંતુ હવે ખાવમાં સ્વાદ વધારનાર જીરું પણ એમાં શામેલ થઈ ચૂક્યા છે. સાંભળીને હેરાની થશે કે જીરામાં મિલાવટ કેવી રીતે થાય છે ફક્ત જીરું જ નહીં પણ નકલી ચોખા દૂધ દાળ પનીરમાં પણ મિલાવટ થાય છે જેની ઓળખ આવી રીતે

તેલ, ચોખા સિવાય આપણા રોજીંદા ખોરાકની આટલી વસ્તુઓ હોય શકે છે નકલી, આ રીતે કરો તેની ઓળખ Read More »

હવે ઘરે બેઠા માત્ર 3 દિવસ માં થશે ફેફસાની સફાઈ, પ્રદૂષણ કે ધુમ્રપાન થી ફેફસાંને સુરક્ષિત રાખવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

ફેફસા ને સ્વસનતંત્ર નું સૌથી મહત્વનું અંગ માનવામાં આવે છે ફેફસાં દ્વારા વ્યક્તિ પોતાના શરીરની અંદર ઓક્સિજન ને લોહી સુધી પહોંચાડે છે અને લોહી ની અંદર રહેલા વધારાના કાર્બન ડાયોક્સાઇડ ને ફેફસાં મારફતે બહાર ફેકતા હોય છે. જો વ્યક્તિ ને ફેફસામાં કોઇ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય તો તેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે

હવે ઘરે બેઠા માત્ર 3 દિવસ માં થશે ફેફસાની સફાઈ, પ્રદૂષણ કે ધુમ્રપાન થી ફેફસાંને સુરક્ષિત રાખવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર Read More »

અંબોઈ, પેસોટી ખસી જતા ગભરશો નહી, માત્ર 5 મિનિટ માં આ સરળ રીત થી કરો દુખાવા ને ગાયબ

આપણા શરીરનું કેંદ્ર બિંદુ માનવામાં આવે છે. ઘણી વખત અચાનક ઝટકાથી ઊભા થવાથી કે કોઈ ભારે સામાન ઉઠાવવાના કારણે નાભિ પોતાની જગ્યાથી ખસી જાય છે. જેને આપણે પેચોટી કે અંબોઈ કહીએ છીએ.પેસોટી ને દક્ષિણ ગુજરાત માં અમબૉઈ કહે છે. નાભિ ને પોતાની જગ્યા પરથી ખસી જવાને નાભિ હટવી,ખસી જવી,ગોળો  ખસી જવો,પીચોટી ખસવી,નાભિ પલટવી અથવા નાભિ

અંબોઈ, પેસોટી ખસી જતા ગભરશો નહી, માત્ર 5 મિનિટ માં આ સરળ રીત થી કરો દુખાવા ને ગાયબ Read More »

શું તમે સાથળના ભાગમાં વધતી ચરબી થી પરેશાન છો? તો અપનાવો આ બહુજ સરળ અને સસ્તી રીત

ઘણી એવી યુવતીઓ કે મહિલાઓ હશે જેમનું શરીર તો નોર્મલ હશે પણ તેમના શરીરમાં પગના સાથળ પર ચરબી વધી ગઈ હોય છે અને તેના કારણે તેઓ તેમના મનપસંદ કપડા જેમકે શોર્ટ્સ, જીન્સ કે સ્કર્ટ નથી પહેરી શકતી.  જે તેમના બોડી શેપને ખરાબ કરી દે છે. ચરબી વધવાના કારણે તે જીન્સ કે ટાઇટ કપડા પહેરવામાં ખચકાટ

શું તમે સાથળના ભાગમાં વધતી ચરબી થી પરેશાન છો? તો અપનાવો આ બહુજ સરળ અને સસ્તી રીત Read More »

Scroll to Top