માત્ર આ એક શાકભાજીથી વાત્ત-પિત્ત અને કફના દરેક રોગ અને કબજિયાત જીવનભર વગર દવાએ ગાયબ
પરવળ નો આકાર અને દેખાવ ધિલોડા જેવો હોય છે. અન્ય ફળો કરતાં પરવળનું શાક વિશેષ પથ્ય છે, તેથી તેનું વધારે મહત્ત્વ અંકાયું છે. આસામ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં એ વધુ પ્રમાણમાં થાય છે. હવે તો ગુજરાતમાં પણ સારા પ્રમાણમાં તેનું વાવેતર થવા લાગ્યું છે. પરવળના બી થાય છે, પરંતુ તેના વેલા પર ફળ […]
માત્ર આ એક શાકભાજીથી વાત્ત-પિત્ત અને કફના દરેક રોગ અને કબજિયાત જીવનભર વગર દવાએ ગાયબ Read More »










