જાણવા જેવું

દવા કરતાં 100 ગણી શક્તિશાળી આ ઔષધિથી સાંધાના દુખાવા, સફેદ ડાઘ અને કબજિયાત જીવનભર ગાયબ

આપણી સમગ્ર આયુર્વેદિક પદ્ધતિ વનસ્પતિ અને ઔષધીય છોડ પર આધારિત છે. પરંતુ આધુનિક સમયમાં, આપણે નાની બીમારી માટે અંગ્રેજી દવાઓ તરફ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. આ જ કારણે આપણું શરીર પહેલા કરતા કમજોર અને નબળું બની રહ્યું છે. તંદુરસ્ત અને શક્તિશાળી બનવા માટે, આપણે આપણા દૈનિક જીવનમાં વધુને વધુ ઔષધિય પાકો અપનાવવા જોઈએ. અંકોલ […]

દવા કરતાં 100 ગણી શક્તિશાળી આ ઔષધિથી સાંધાના દુખાવા, સફેદ ડાઘ અને કબજિયાત જીવનભર ગાયબ Read More »

જીવો ત્યાં સુધી વગર દવા અને ઇન્જેકશનએ ડાયાબિટીસ, હાઇ બીપી અને કોલેસ્ટ્રોલ ગાયબ

મેથીની ચા એક સર્વોત્તમ દવા તરીકે જાણીતી છે. ઘણા લોકો મેથીનો પાવડર અથવા મેથીને પાણી સાથે પીવે છે. જેનાથી એમની વા ની બીમારીમાં ધીમે ધીમે રાહત થાય છે. આવો આપણે સૌ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી મેથીની ચા બનાવીને તેને પીવાની પદ્ધતિ વિશે જાણીએ. મેથી આંતરડામાંથી ભેગો થયેલો ગેસ બહાર કાઢે છે, જેથી અંદરના અવયવોની સફાઈ થાય

જીવો ત્યાં સુધી વગર દવા અને ઇન્જેકશનએ ડાયાબિટીસ, હાઇ બીપી અને કોલેસ્ટ્રોલ ગાયબ Read More »

મળી ગયો વાઇ, આંચકી, ખેંચ તેમજ તાણનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનભર નહીં જરૂર પડે મોંઘી દવાની

વાઈનું દર્દ ભારે સંતાપ પેદા કરનારું છે. આ રોગના શરૂઆતના લક્ષણોમાં હુમલો થતાં પહેલાં માથામાં પીડા,ચક્કર આવવા, શરીરમાં એક પ્રકારની ધ્રુજારી આવવી, ક્રોધીપણું કે ચિડિયાપણું અથવા એક જ ધ્યાનમાં રહેવું કે વિચારશૂન્યતા, માનસિક આઘાત-પ્રત્યાઘાતો, ચિંતા, શોક, ભય સજાર્ય છે, ત્યારે પણ આ રોગનો હુમલો થઈ આવે છે. કેટલાકને શ્વાસમાં અવરોધ લાગે, આંખોમાં પણ વિચિત્ર લક્ષણો

મળી ગયો વાઇ, આંચકી, ખેંચ તેમજ તાણનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનભર નહીં જરૂર પડે મોંઘી દવાની Read More »

રોગ અનેક ઔષધ એક, પૃથ્વી પરના અમૃત સમાન આ ચૂર્ણથી બીપી, કબજિયાતના 100થી વધુ રોગો જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

ત્રિફળા એટલે કે ત્રણ મુખ્ય ત્રણ ઔષધીય ફળ ભેગા મળીને એક મહાઔષધિ બને છે. આ ત્રણ ફળોના મિશ્રણને ત્રિફળા ગણવામાં આવે છે. ત્રિફળા એટલે આમળા, હરડે અને બહેડાનું ચૂર્ણ. આ ચૂર્ણ એક ખુબ જ ફાયદાકારક ઔષધ છે. આ ઔષધનો ઉપયોગ કરવાથી શરીરના અનેક રોગો જેવા કે પુરુષોની જનેન્દ્રીય રોગ, સ્ત્રીઓના રોગ, યોનીમાં સફેદ પાણી પડવું

રોગ અનેક ઔષધ એક, પૃથ્વી પરના અમૃત સમાન આ ચૂર્ણથી બીપી, કબજિયાતના 100થી વધુ રોગો જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

માત્ર 5 મિનિટમાં ગેસ-અપચો, એસિડિટી, પેટના દુખાવા અને લોહીની અશુદ્ધિ ગાયબ, જીવનભર દવા લેવાની નહીં પડે જરૂર

સ્વાદમાં ખાટું હોવા છતાં લીંબુ બહુ ગુણકારી અને ઉપયોગી છે. લીંબુનો રસ રુચિકર અને પાચક હોવાથી દાળ, શાક કે ભાત પર નીચોવાય છે. એના રસથી ભોજન સ્વાદિષ્ટ બને છે. લીંબુના આવા ગુણોને લીધે ફળોમાં તેનું મહત્વ અનેરું છે. લીંબુ સારી પેદાશ આપતા હોવાથી ભારતમાં તેનું બધી જગ્યાએ વાવેતર કરવામાં આવે છે. બી નું ધરુ કરીને

માત્ર 5 મિનિટમાં ગેસ-અપચો, એસિડિટી, પેટના દુખાવા અને લોહીની અશુદ્ધિ ગાયબ, જીવનભર દવા લેવાની નહીં પડે જરૂર Read More »

સવારે માત્ર 30 મિનિટ કરી લ્યો આ કામ શરીરને થશે ગજબના ફાયદા, જીવો ત્યાં સુધી નહીં પડે ડૉક્ટરની જરૂર

ચાલવું એ એક પ્રકારની કસરત છે. ચાલવાથી કોઈ જીમ, કસરત કે કોઈ દવા લેવાની કે મેડીકલ સારવાર લેવાની પરિસ્થિતિ આવતી નથી. ચાલવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીસ, હાયપર બીપી, થાઈરોઈડ, હ્રદય રોગ આ બધી બીમારીઓમાં ચાલવાની સલાહ આપવામાં આવે છે. પણ સામાન્ય સ્વસ્થ માણસ માટે પણ ચાલવું ખૂબ જરૂરી અને ફાયદાકારક છે.

સવારે માત્ર 30 મિનિટ કરી લ્યો આ કામ શરીરને થશે ગજબના ફાયદા, જીવો ત્યાં સુધી નહીં પડે ડૉક્ટરની જરૂર Read More »

માત્ર 1 દિવસમાં અશક્તિ, નબળાઈ, કમજોરી થઈ જશે ગાયબ, દવા કરતાં 100 ગણો અસરકારક છે આ દેશી ઈલાજ

આજકાલ અનેક લોકોને શરીરમાં પૂરતું પોષણ ન મળવાને કારણે અશક્તિ આવી જતી હોય છે. જો કે શરીરમાં અશક્તિને થવાને કારણે કોઇ પણ કામ કરવામાં મન નથી લાગતુ. ઘણા લોકોને તાવ ઉતર્યા પછી જે શરીરમાં કમજોરી અને અશક્તિ આવી ગઈ હોય તો ઝડપથી દૂર થતી નથી. પરંતુ જો તમે આ અશક્તિ, નબળાઈ, કમજોરીની બિમારીમાંથી કાયમી છૂટકારો

માત્ર 1 દિવસમાં અશક્તિ, નબળાઈ, કમજોરી થઈ જશે ગાયબ, દવા કરતાં 100 ગણો અસરકારક છે આ દેશી ઈલાજ Read More »

સ્વાસ્થય માટે સંજીવની સમાન છે આ ઔષધિ, જીવો ત્યાં સુધી નહીં થાય બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ

કાળુ લસણ એ સફેદ લસણનું સ્વરૂપ છે, જે આથો દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે ખોરાકમાં ઓછું મસાલેદાર છે પરંતુ તેમાં ઘણા બધા પોષક તત્વો છે. આ જ કારણ છે કે કાળા લસણનો ઑેષધીય સ્વરૂપમાં વધુ ઉપયોગ થાય છે. આયુર્વેદિક ચિકિત્સામાં તેનું વિશેષ મહત્વ છે. ઘરે કાળુ લસણ બનાવવું મુશ્કેલ કાર્ય નથી. તેને બનાવવા માટે,

સ્વાસ્થય માટે સંજીવની સમાન છે આ ઔષધિ, જીવો ત્યાં સુધી નહીં થાય બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ Read More »

માત્ર 5 મિનિટમાં પેટ-માથાનો દુખાવો, ગેસ અને શરદી ગાયબ કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

પ્રાચીન કાળથી તમાલપત્ર ઉપયોગ લીવર, આંતરડા અને કિડનીની સારવારમાં થતો રહ્યો છે. ભારતીય રસોડામાં તમાલપત્ર હોય છે. તમાલપત્ર મસાલાના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એનો ઉપયોગ આયુર્વેદિક ઔષધિના રૂપમાં કરવામાં આવે છે. તમાલપત્રના ઘણા સ્વાસ્થ્ય સંબંધિત લાભ છે. આયુર્વેદમાં દવાઓ બનાવવા અને સારવાર માટે પણ તેનો ઉપયોગ થાય છે. તમાલપત્રનો સ્વાદ થોડો કડવો

માત્ર 5 મિનિટમાં પેટ-માથાનો દુખાવો, ગેસ અને શરદી ગાયબ કરવાનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

દવા કરતાં 100 ગણી વધુ ફાયદાકારક છે આ ઔષધિ, તાવ, શરીરની બળતરા અને ડાયાબિટિસને તો કરી દેશે જડમૂળથી ગાયબ

આપણા ઘરગથ્થુ ઔષધોમાં ‘કડુ અને કરિયાતું’ ખૂબ જ લોકપ્રિય છે. આ બંને આયુર્વેદિય ઔષધો તેમનાં કડવા સ્વાદ અને ઉત્તમ ઔષધિય ગુણોને લીધે જ પ્રસિદ્ધ છે. કડવું કરિયાતું તાવ ઉપર ઉત્તમ ઔષધ છે. કોઈપણ પ્રકારનો તાવ કરિયાતાથી સારો થાય છે. સંન્નિપાત જવર એટલે એકસરખો ન ઊતરનારો મોટો તાવ, એના ઉપર કડુ- કરિયાતું અચૂક ઔષધ છે. તો

દવા કરતાં 100 ગણી વધુ ફાયદાકારક છે આ ઔષધિ, તાવ, શરીરની બળતરા અને ડાયાબિટિસને તો કરી દેશે જડમૂળથી ગાયબ Read More »

Scroll to Top