આયુર્વેદિક

મળી ગયો માત્ર 1 મિનિટમાં નસ પર નસ ચડવાથી થતાં દુખવાનો જોરદાર દેશી ઈલાજ

નસ ચડી જવી એક ખૂબ જ સાધારણ પ્રકિયા છે, પરંતુ જ્યારે પણ શરીરમાં ક્યાંય પણ નસ ચડી જાય, જીવ જ કાઢી નાખે છે. આપણા માનવ શરીર ની રચના એ અદ્વિતીય છે એ તો તમે જાણતા જ હશો. વિજ્ઞાન કદાચ ગમે તેટલું આગળ વધી જાય તો પણ આપણા શરીરની અમુક વસ્તુ આપણા શરીરમાં બેજોડ છે એટલે […]

મળી ગયો માત્ર 1 મિનિટમાં નસ પર નસ ચડવાથી થતાં દુખવાનો જોરદાર દેશી ઈલાજ Read More »

મળી ગયું વધી રહેલા ચરબી અને અસાધ્ય રોગનું મુખ્ય કારણ

આજ ના આધુનિક સમય ની  ચિકિત્સા પધ્ધતિ ની પ્રગતિ સાથે માનવજાત આજે એકવીસમી સદી માં પણ  હજી ઘણી બીમારી રોકવા માં અસમર્થ અને છે. આવું કેમ થાય છે? સમય ની સાપેક્ષે આધુનિકતા અને સુખ સુવિધા માં થતાં વધારા જોતાં દૃશ્ય કૈંક અલગ હોવું જોઈએ અને આપણે પહેલા કરતાં વધારે સ્વસ્થ હોવા જોઈએ , લોકો ઓછા

મળી ગયું વધી રહેલા ચરબી અને અસાધ્ય રોગનું મુખ્ય કારણ Read More »

સવારે માત્ર આ શક્તિશાળી પાણીના સેવનથી પેટની ચરબી, એસિડિટી અને ગેસ જીવનભર ગાયબ

જીરાના દાણાના 10 ગ્રામ બરછટ પાવડરને 1280 મિલી પાણીમાં ઉકાળવાથી પ્રાપ્ત થયેલ પાણીને જીરું પાણી કહેવામાં આવે છે. જીરા પાણીના ફાયદામાં વજન ઘટાડવા, નબળાઇ ભૂખ, મંદાગ્નિ, ઊબકા, ઉલટી, પેટનું ફૂલવું, પેટમાં દુખાવો, થાંભલાઓ અને બાવલ આંતરડા સિંડ્રોમમાં તેના ઉપયોગો શામેલ છે. તેમાં ચરબી-બર્નિંગ, ઈપિટાઇઝર, મેટાબોલિક ઉત્તેજક, ગેલેક્ટોગોગ, એન્ટિમેટીક, ચપટી વિરોધી ક્રિયાઓ છે. સ્ત્રીઓમાં, તે સફેદ

સવારે માત્ર આ શક્તિશાળી પાણીના સેવનથી પેટની ચરબી, એસિડિટી અને ગેસ જીવનભર ગાયબ Read More »

મળી ગયો જોરદાર દેશી ઈલાજથી 100% કમર-દાંતના દુખાવા અને દુખતા હરસ-મસા જીવનભર ગાયબ

તલ ચોમાસુ પાક છે. તે એકલા વવાય છે, તેમજ કપાસ, બાજરી, તુવેર, મગફળી વગેરેમાંથી ગમે તેની સાથે મિશ્ર પાક તરીકે પણ વવાય છે. તલનું વાવેતર સૂકા અને ગરમ પ્રદેશોમાં થાય છે. પોચી-ભરભરી ગોરાડું જમીન તેને માફક આવે છે. તલના વાવેતર અને ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું અગ્રસ્થાન છે. તલના છોડ આશરે બે બે હાથ ઊંચા થાય છે.

મળી ગયો જોરદાર દેશી ઈલાજથી 100% કમર-દાંતના દુખાવા અને દુખતા હરસ-મસા જીવનભર ગાયબ Read More »

દવા કરતાં 100 ગણું ગુણકારી આનું સેવન અનિદ્રા, અપચો અને નપુંસકતા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

જાયફળ સુગંધીદાર હોય મીઠાઈ અને પાકોમાં તેનો ઉપયોગ વધારે થાય છે. બાળકોને આપવાના ઔષધ તરીકે પણ જય ફળ વપરાય છે. જાયફળ અને જાવંત્રી પાનમાં ખવાય છે. જાયફળ ના ઝાડ 70-80 ફુટ ઊંચા થાય છે. તેમાં નર અને માદા પુષ્પોના ઝાડ જુદા જુદા થાય છે. તેનું મૂળ ઉત્પતિ સ્થાન મલક્કા બેટ છે. ભારતમાં બંગાળા નીલગીરી અને

દવા કરતાં 100 ગણું ગુણકારી આનું સેવન અનિદ્રા, અપચો અને નપુંસકતા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

100% ગેરેન્ટી સાથે ચપટી આના સેવનથી 5 મિનિટમાં શરદી-કફ, ગેસ અને અપચો ગાયબ, જીવનભર નહીં પડે દવાની જરૂર

ઘરગથ્થું ઔષધોથી તરીકે અજમાનો ઉપયોગ પ્રાચીન કાળથી ભારતમાં થતો આવ્યો છે. ઇન્દોર અને દક્ષિણ હૈદરાબાદમાં તેનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ગુજરાતમાં પણ તેનું વાવેતર થાય છે. સારી રીતે ખેડેલી સેન્દ્રીય જમીન તેને વધુ અનુકૂળ આવે છે તેના છોડ આશરે હાથ-દોઢ હાથ જેટલા ઊંચા વધે છે. વાયુ કરનાર વાલ અને ગુવાર ના શાક ને અજમાનો

100% ગેરેન્ટી સાથે ચપટી આના સેવનથી 5 મિનિટમાં શરદી-કફ, ગેસ અને અપચો ગાયબ, જીવનભર નહીં પડે દવાની જરૂર Read More »

લોટ માં ભેળવી દો બસ આ એક વસ્તુ, ગેરેન્ટી સાથે ગેસ અને કબજિયાત જીવનભર ગાયબ

આજકાલ ના વર્તમાન સમય માં લેવાતો આડેધડ ખોરાક અને જંકફૂડ ને લીધે પેટ માં થતાં ગેસ અને કબજિયાત જેવી ભયંકર બીમારી થી લાખો લોકો પીડાય છે. આ બીમારી થી તમે તમારા દૈનિક કામ માં ધ્યાન પરોવી શકતા નથી. લોકો પ્રફુલ્લિત રહી શકતા નથી. એક કારણ એ પણ છે કે લોકો જેટલો હેવિ ખોરાક ખાય છે

લોટ માં ભેળવી દો બસ આ એક વસ્તુ, ગેરેન્ટી સાથે ગેસ અને કબજિયાત જીવનભર ગાયબ Read More »

માત્ર 7 દિવસ સાંજે બે ચમચી આ પાઉડરથી બીપી, ચરબી અને સંધાન દુખવા જીવનભર ગાયબ

આયુર્વેદ આપણને અવનવી અને વર્ષો જુની ઔષધીનો ઉપયોગ કરતાં શીખવે છે. આયુર્વેદની મદદથી આજકાલ ઘણાબધા અસાધ્ય રોગોની પણ સારવાર શક્ય બની છે. જેથી અમે તમને આયુર્વેદની વિવિધ ઔષધી અને તેના ઉપયોગ વિશે જાણકારી આપતા રહીએ છીએ. તો આજે અમે તમને જણાવીશું 4000 વર્ષ જુનો ઈતિહાસ ધરાવનાર ઔષધી અશ્વગંધા વિશે. ભારતનાં ઠંડા અને ગરમ બન્ને પ્રદેશોમાં

માત્ર 7 દિવસ સાંજે બે ચમચી આ પાઉડરથી બીપી, ચરબી અને સંધાન દુખવા જીવનભર ગાયબ Read More »

મળી ગયો ખરજવું, ખંજવાળ અને ચામડીના દરેક રોગનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય ચામડીના રોગ

ઑલિવ ઑઇલમાં મીઠું અને કોર્ન ફ્લાઅર મેળવી  મલમ જેવું બનાવી હાથ પર લગાડી રાખવું. સૂકાઇ પછી પાણીમાં ગુલાબ જળ નાંખી હાથ ધોવાથી બરછટ થયેલી હાથની ચામડી મુલાયમ થઇ જશે. એક ચમચી ઘંઉના લોટમાં ચપટી હળદર તથા થોડો લીંબુનો રસ ભેળવી પગના પંજા પર રગળવાથી ચામડી મુલાયમ થાય છે. ચામડીના રોગ વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી

મળી ગયો ખરજવું, ખંજવાળ અને ચામડીના દરેક રોગનો જોરદાર દેશી ઈલાજ, જીવો ત્યાં સુધી નહીં થાય ચામડીના રોગ Read More »

દવા કરતાં 100 ગણું આ શક્તિશાળી ફળ હાડકા અને સાંધાના દુખાવાને જીવો ત્યાં સુધી કરી દેશે ગાયબ

ડ્રેગન ફ્રુટ ને સ્ટ્રોબેરી પિયરના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપરથી ઘણું ખરબચડુ દેખાનાર આ ફળ અંદરથી ઘણું મુલાયમ અને ટેસ્ટી હોય છે. આ ફૂટ જેટલું બહારથી દેખાવમાં સખત હોય છે, તેટલુ જ તે અંદરથી નરમ અને સ્વાદિષ્ટ હોય છે. તેમાથી શરીરને ઘણું પ્રોટીન મળે છે. તેમાં પ્રોટીન નું પ્રમાણ વધુ હોવાથી ઘણી બીમારીઓથી છુટકારો

દવા કરતાં 100 ગણું આ શક્તિશાળી ફળ હાડકા અને સાંધાના દુખાવાને જીવો ત્યાં સુધી કરી દેશે ગાયબ Read More »

Scroll to Top