આ ફૂલને ઔષધિનો રાજા કહીયે તો પણ ખોટું નથી, જાણો અહી ક્લિક કરીને તમારા દરેક રોગ નો ઈલાજ
ખાખરાના ઝાડ પર જે ફૂલ આવે છે તેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે. ફાગણ માસના ધમધખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચુક્યો છે. કેસુડાના ફૂલ પંચમહાલ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી […]
આ ફૂલને ઔષધિનો રાજા કહીયે તો પણ ખોટું નથી, જાણો અહી ક્લિક કરીને તમારા દરેક રોગ નો ઈલાજ Read More »










