આયુર્વેદિક

જાણો આ ફળની છાલથી વજન ઘટાડવા થી લઈ ને, ખીલથી છૂટકારો મેળવવા સુધીના અનેક સ્વાસ્થયને થતાં અદભૂત ફાયદાઓ વિશે

શિયાળાની ઋતુમાં સૌથી સારું ફળ છે સંતરા એટલે કે ઓરેન્જ. ખાટા-મીઠા કોમ્બિનેશન વાળું આ ફળ વિટામિન C થી ભરપૂર હોય છે. જો વજન ઘટાડવાનું વિચારતા હો તો ડાયટમાં સંતરા સામેલ કરો. સંતરા છે તે ખુબ ફાયદાકારક હોઈ છે, સંતરા વજન ઉતારવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. માત્ર સંતરા જ નહીં તેની છાલ પણ વજન ઘટાડવામાં […]

જાણો આ ફળની છાલથી વજન ઘટાડવા થી લઈ ને, ખીલથી છૂટકારો મેળવવા સુધીના અનેક સ્વાસ્થયને થતાં અદભૂત ફાયદાઓ વિશે Read More »

આ છે તેજ અને ધારદાર યાદશક્તિ વધારવાનો કારગત ઉપાય, જરૂર વાંચો અને દરેક ને જણાવો

વાર-વાર ભૂલવાની સમસ્યા માત્ર વૃદ્ધ લોકોના સાથે જ નહી પણ યુવાન લોકો સાથે પણ હોય છે. ભૂલવાનો એક મુખ્ય કારણ એકાગ્રતાની કમીના કારણે હોય છે. સ્મરણશક્તિ વધારવા માટે  મગજને સક્રિય રાખવો જરૂરી છે. યાદ શક્તિ મજબુત કરવાં માટે દરરોજ સવાર-સાંજ આંબળાના મુરબ્બાનું ગાયના દૂધની સાથે સેવન કરવું જોઈએ. એનાથી યાદ શક્તિમાં વૃદ્ધિ થાય છે. પણ

આ છે તેજ અને ધારદાર યાદશક્તિ વધારવાનો કારગત ઉપાય, જરૂર વાંચો અને દરેક ને જણાવો Read More »

શું તમને ખબર છે આ વસ્તુને બાફીને ખાવાથી થાય છે આટલા ફાયદા, જે જાણી હેરાન થઈ જશો

અત્યારે તો દરેક ઘરમા આપણને શાકભાજીનો એક ઉપયોગ એ તેલ અને મસાલા વડે આપણે વઘાર્યા બાદ જ તેનો ઉપયોગ એ થાય છે. પરંતુ આ કેટલાક એવા શાકભાજી છે કે જેને આપણે માત્ર બાફીને જ તેને ખાવાથી તમને આ બમણો એક ફાયદો એ થાય છે. અને આ બાફેલા શાક એ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને

શું તમને ખબર છે આ વસ્તુને બાફીને ખાવાથી થાય છે આટલા ફાયદા, જે જાણી હેરાન થઈ જશો Read More »

આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમને કોન્ડોમની એલર્જી થાય છે કે નહીં, જરૂર જાણો અહી ક્લિક કરીને

કોન્ડમનો ઉપયોગ ગર્ભ થતા અટકાવવા માટે કરવામાં આવે છે. ગર્ભાધાન સાથે સાથે આ જાતીય રોગ જેવાકે ગોનોરીયા, સીફીલીસ અને એચ. આય.વી ને રોકવામાં પણ મદદ કરે છે. આ સાધનને પુરુષના ઉત્તેજીત લિંગ પર પહેરવામાં આવે છે. આ સાધન મોજા કે ફુગ્ગા જેવું હોય છે. આ સાધન પુરુષના વીર્યને તે સંભોગી સાથીના શરીરમાં પ્રવેશતા અટકાવે છે.

આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમને કોન્ડોમની એલર્જી થાય છે કે નહીં, જરૂર જાણો અહી ક્લિક કરીને Read More »

શું તમે જાણો છો લાલ-લીલા સફરજન માથી કયું વધુ ફાયદાકારક છે? અહી ક્લિક કરી જાણો ફાયદા

લાલ રંગ ના ફળ ખાસ કરીને હ્રદય ને સ્વસ્થ રાખવા માટે જરૂરી માનવામાં આવે છે. કારણકે તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્થોસિયાનીન, લાઈકોપીન નામના તત્વ મળે છે. જે હ્રદય ને હેલ્થી રાખવામાં લાભદાયક છે. લાલ રંગો ના શાકભાજી અને ફળ હ્રદય ને સ્વસ્થ રાખવાના સિવાય કેન્સર થી પણ બચાવ કરે છે. તેમાં ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સર થી લડવાની

શું તમે જાણો છો લાલ-લીલા સફરજન માથી કયું વધુ ફાયદાકારક છે? અહી ક્લિક કરી જાણો ફાયદા Read More »

પેશાબની બળતરા, દાંત ના દુખાવા જેવી અનેક બીમારીઓ મારે રામબાણ ઈલાજ છે આ વૃક્ષ, જરૂર જાણો તેના અન્ય ફાયદાઓ

આસોપાલવ મૂળ ભારતનું વતની ઊંચું સદાબહાર વૃક્ષ છે. તેને સામાન્ય રીતે ઘોંઘાટને નિવારવા માટે વાવવામાં આવે છે. તે સમાંતર પિરામિડ વૃદ્ધિ દર્શાવે છે. વૃક્ષ 30 ફીટ થી વધુ વધવા માટે જાણીતું છે. સદાબહાર” શબ્દનો અર્થ એ છે કે પાંદડાં જે ચાલુ રહે છે, સમગ્ર વર્ષ દરમિયાન તેના રંગને જાળવી રાખે છે. પાંદડા તહેવારો દરમિયાન સુશોભન

પેશાબની બળતરા, દાંત ના દુખાવા જેવી અનેક બીમારીઓ મારે રામબાણ ઈલાજ છે આ વૃક્ષ, જરૂર જાણો તેના અન્ય ફાયદાઓ Read More »

શું તમે જાણો છો આ થેરાપી વિશે ? પીઠના દુખાવા જેવી અનેક સમસ્યાઓમાં છે ફાયદાકારક, કેવી રીતે કરવામાં આવે છે જાણો વિગતવાર

અમેરિકાનો સ્વિમર માઇકલ ફેલ્પ્સ તો જાણે તેની કુશળતા, ચપળતા અને ટૅલન્ટને લીધે અનન્ય ખેલાડી છે જ, પરંતુ આ વખતે ઑલિમ્પિક્સમાં પોતાની પહેલી મૅચમાં સ્વિમિંગ કૉસ્ચ્યુમમાં તેણે જ્યારે પૂલમાં જમ્પ માર્યો અને તરીને બહાર નીકળ્યો ત્યારે દુનિયાભરના મીડિયાના કૅમેરાનું ધ્યાન તેની પીઠ પર પડેલાં જાંબલી રંગનાં ચકામાં પર કેન્દ્રત થઈ ગયું. નાનકડી વાડકીની સાઇઝનાં એ ગુલાબી

શું તમે જાણો છો આ થેરાપી વિશે ? પીઠના દુખાવા જેવી અનેક સમસ્યાઓમાં છે ફાયદાકારક, કેવી રીતે કરવામાં આવે છે જાણો વિગતવાર Read More »

જીવનમાં ક્યારેય નઈ ખાવી પડે દવા, દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે આ છોડ માં તો આજે જાણી લો ફાયદાઓ અને દરેક ને શેર કરી જણાવો

શિયાળામાં બથુઆને લોટમાં બાંધીને કચોરીઓ બનાવો અથવા બાથુનું રાયત પણ વધારે ખાવામાં આવે છે. બાથુઆ, જેને સંસ્કૃત ભાષામાં વાસ્તુકા અને ક્ષારપત્ર તરીકે ઓળખવામાં આવે છે, તે એક શાકભાજી અથવા ગ્રીન્સ છે જે ગુણોની ખાણ હોવા છતાં, કોઈ ખાસ મજૂરી અને કાળજી લીધા વગર, ખેતરોમાં જાતે ઉગે છે. ફૂટનો આ લીલો છોડ ઘણા ગુણોથી ભરેલો છે.બથુઆના

જીવનમાં ક્યારેય નઈ ખાવી પડે દવા, દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે આ છોડ માં તો આજે જાણી લો ફાયદાઓ અને દરેક ને શેર કરી જણાવો Read More »

કાકડાના દુખવાથી લઈ ને પેટની દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે આ છોડ ના દરેક અંગ માં, અહી ક્લિક કરી જાણો ઉપયોગ કરવાની

લજામણી એ એક શરમાળ છોડ છે, આ છોડને અડકવાથી તેના પાન કરમાઇ જાય છે. એટલે આ છોડ રીસામણી તરીકે પણ ઓળખાય છે. આ છોડ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે.લાજવંતી એટલે લજામણી ના છોડ ના પર્ણો ને પીસી-વાટી ને બાંધવા મા આવે તો શિરાસ્ફીતી ના રોગ મા થી રાહત મળે. લજામણીનો છોડ દોઢેક મીટર ઊંચો

કાકડાના દુખવાથી લઈ ને પેટની દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે આ છોડ ના દરેક અંગ માં, અહી ક્લિક કરી જાણો ઉપયોગ કરવાની Read More »

જલ્દી સ્ખલન થઈ જાય છે લાંબો સમય ચલાવવા માટે જરૂર અપનાવો આ અસરકારક ઉપાય, પુરુષોની દરેક સમસ્યાનો ઉકેલ મેળવવા જરૂર અહી ક્લિક કરો

લગ્નજીવનના પ્રારંભના વર્ષોમાં પુરુષ સમાગમ વખતે બહુ ઊતાવળો થાય છે. અધીરો બનેલો પુરુષ પત્ની ઉત્તેજિત થાય તે પહેલાં જ ‘નવરો’ થઈ જાય છે. વાત્સ્યાયને કામસૂત્રમાં આને શીઘ્રપતનની તકલીફ કહી છે. આ તકલીફમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા સારું કામ આપે છે. ઋષિ વાત્સ્યાયનના મતે શીઘ્રપતનથી પીડાતા હોય તેણે સૌ પહેલાં પત્નીને સંતોષ આપી દેવો. દરરોજ સવારે

જલ્દી સ્ખલન થઈ જાય છે લાંબો સમય ચલાવવા માટે જરૂર અપનાવો આ અસરકારક ઉપાય, પુરુષોની દરેક સમસ્યાનો ઉકેલ મેળવવા જરૂર અહી ક્લિક કરો Read More »

Scroll to Top