આયુર્વેદિક

ખરતાવાળ, સાંધાના દુખાવા જેવી 10થી વધુ સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર ઘરે જ બનાવો આ પીણું, બનાવવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો

ગ્રીન ટી પીવાથી સ્વાસ્થ્ય ને લાભો ખૂબ જ મળે છે. તેનાં ઘણા ગુણ ફાયદા છે, જેમ કે એન્ટિબેક્ટેરિયલ, એન્ટીઑકિસડન્ટ અને એન્ટિકાવિટી. જે સ્વાસ્થ્ય ને ઘણા ફાયદાકારક બનાવે છે. કેમેલીયા સિનેન્સીસ ના પાંદડામાં થી ગ્રીન ટી બનાવવામાં આવે છે. ગ્રીન ટી માં એન્ટીઑકિસડન્ટ અને પોલીફિનોલ્સની ખૂબ ઊંચી માત્રામાં હોય છે. જે વ્યક્તિ ગ્રીન ટી પીવે છે […]

ખરતાવાળ, સાંધાના દુખાવા જેવી 10થી વધુ સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર ઘરે જ બનાવો આ પીણું, બનાવવાની રીત જાણવા માટે અહી ક્લિક કરો Read More »

5 થી 50 વર્ષ સુધીના દરેક વ્યક્તિને 100થી વધુ રોગોથી દૂર રાખે છે માત્ર આ એક વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ફાયદા અને શેર કરી દરેકને જરૂર જણાવો

આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી ટોનિકની શોધ કરી હતી. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી,

5 થી 50 વર્ષ સુધીના દરેક વ્યક્તિને 100થી વધુ રોગોથી દૂર રાખે છે માત્ર આ એક વસ્તુનું સેવન, જરૂર જાણો તેના ફાયદા અને શેર કરી દરેકને જરૂર જણાવો Read More »

ગમેતેવા અસહ્ય પથરીના દુખાવાથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, અહી ક્લિક કરી જાણો અને શેર કરી દરેકને જણાવો

પિત્તાશય એ દરેક વ્યક્તિના શરીરમાં જમણી બાજુ લીવરની નીચે આવેલું અવયવ છે. પિત્તાશય એક કોથળી જેવું હોય છે. ખોરાક ના પાચન માટે જરૂરી પિત્તરસ લીવરમાં બને છે. સામાન્ય રીતે સ્ત્રીઓમાં પુરુષ ની સરખામણીમાં પિત્તાશયની પથરી વધુ જોવા મળતી હોય છે. પિત્તાશય જયારે બરાબર કામ ન કરે ત્યારે જ તેમાં પથરી બનવાની શરૂઆત થાય છે. અને

ગમેતેવા અસહ્ય પથરીના દુખાવાથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપાય, અહી ક્લિક કરી જાણો અને શેર કરી દરેકને જણાવો Read More »

કફ અને વાયુના 50થી વધુ રોગોથી બચવા માટે દૂધમાં ઉમેરો માત્ર આ એક વસ્તુ અને રહો કાયમી તંદુરસ્ત, જાણવા માટે અહી ક્લિક કરો

લસણમાં ખાટા રસ સિવાય બાકીના પાંચે (ગળ્યો, ખારો, તીખો, તૂરો અને કડવો) રસ રહેલા છે. જેમાં તીખો રસ મુખ્ય હોય છે. ગુણમાં તે ગરમ, તીક્ષ્ણ, રસાયન, પાચક, પચવામાં ભારે, વીર્યવર્ધક, ઝાડો સાફ કરનાર, ભાંગેલાં હાડકાંને મટાડનાર, બળવર્ધક, બુદ્ધિવર્ધક છે. એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ હૃદયના રોગો, વાયુના રોગો, કફના રોગો, પેટનો દુખાવો, કબજિયાત,

કફ અને વાયુના 50થી વધુ રોગોથી બચવા માટે દૂધમાં ઉમેરો માત્ર આ એક વસ્તુ અને રહો કાયમી તંદુરસ્ત, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

દવા કરતાં પણ વધુ અસરકારક માત્ર 15 દિવસ નો આ પ્રયોગ આપશે 100થી વધુ રોગોથી છૂટકારો, જરૂર અપનાવો અને શેર કરી દરેકને જણાવો

વિટામીનથી ભરપૂર દેશી ઘી ન ફક્ત સ્વાસ્થ્ય માટે પરતું સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. આયુર્વેદ મુજબ દેશી ઘી પિત્તનુ શમન કરે છે. ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ગાયના ઘીનું સેવન કરવાથી સ્તન અને આંતરડાના જોખમી કેન્સરથી બચી શકાય છે. જો કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે છે અને તેને તેલ

દવા કરતાં પણ વધુ અસરકારક માત્ર 15 દિવસ નો આ પ્રયોગ આપશે 100થી વધુ રોગોથી છૂટકારો, જરૂર અપનાવો અને શેર કરી દરેકને જણાવો Read More »

માત્ર આ એક શાકભાજીનું સેવન આપી શકે છે કેન્સર, હદય અને ચામડીના રોગોથી કાયમી છૂટકારો, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા વિશે

કોબી તે શિયાળાની શાકભાજી છે.  જે મોટા અને જાડા પાંદડાવાળી છે. જે ક્રુસિફેરસ પરિવારમાંથી આવે છે. સફેદ કોબીબ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, કોલાર્ડ ગ્રીન્સ, લાલ કોબી, બાફેલી કોબી અને મિલાનીસ કોબી જેવી જાતો છે. તે સામાન્ય રીતે ગરમ ભોજન માટે પસંદ કરવામાં આવે છે. કોબીમાં વિટામિન સી, કે અને એ વધુ પ્રમાણમાં હોય છે. તે પેન્ટોથેનિક એસિડ (બી

માત્ર આ એક શાકભાજીનું સેવન આપી શકે છે કેન્સર, હદય અને ચામડીના રોગોથી કાયમી છૂટકારો, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા વિશે Read More »

શું તમે પણ આ ભૂલ કરી રહ્યા છો? તો આપી રહ્યા છો હદય અને મગજની અનેક બીમારીઓને આમંત્રણ, અહી ક્લિક કરી જરૂર જાણો

આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ વધી ગયો છે, લોકો મોટાભાગના કામ સ્માર્ટફોનથી કરવા લાગ્યા છે. આમાં ઇયરફોન મહત્વનો ભાગ ભજવે છે. આજકાલ નાના છોકરાઓથી માંડીને કૉલજીયન્સ અને ધંધાદારીઓ ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે. પરંતુ  ખબર છે ઇયરફોનથી સ્વાસ્થ્યને મોટુ નુકશાન થઇ શકે છે. ઇયરફોનના યૂઝથી ફાયદાની સાથે ગેરફાયદાઓ વધુ છે. ઊંચા અવાજમાં ઇયરફોન કે હેડફોનમાં ગીત

શું તમે પણ આ ભૂલ કરી રહ્યા છો? તો આપી રહ્યા છો હદય અને મગજની અનેક બીમારીઓને આમંત્રણ, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

શિયાળામાં થતાં હોઠ અને પાનીના ફાટવા જેવા દરેક પ્રોબ્લેમ માટે ઘરેજ બનવો આ ક્રીમ, અહી ક્લિક કરી જરૂર જાણો

પેટ્રોલીયમ જેલી મોયસ્ચરાઈઝ નું કામ કરે છે અને ફાટેલી એડીઓને સારી કરે છે. સાથે જ એ ત્વચામાંથી પાણીના નિકાસને ઓછું કરી દે છે. પેટ્રોલીયમ જેલી ત્વચાને સોફ્ટ અને પોષણ આપે છે. શિયાળામાં ત્વચાને ઠંડી-ઠંડી હવાથી ભલે ગમે તેટલી બચાવીને રાખો પણ શરીરનો એક ભાગ એવો છે જેના પર આ ઠંડીની અસર પડ્યા વગર રહેતી નથી.

શિયાળામાં થતાં હોઠ અને પાનીના ફાટવા જેવા દરેક પ્રોબ્લેમ માટે ઘરેજ બનવો આ ક્રીમ, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

આંખની દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

ભારતીય પરંપરા મુજબ બાળકને જન્મ્યા પછી આંખમાં કાજલ કરવામાં આવે છે. એવુ મનાય છે કે આમ કરવાથી બાળકને કોઈની ખરાબ નજર લાગતી નથી. પરંપરા અનુસાર કાજલ કે આંજણ લગાવવાથી બાળકની આંખો તેજ, મોટી અને આકર્ષક બને છે. કાજલ સૂર્યની રોશનીથી બાળકની આંખોનું રક્ષણ કરે છે અને બાળકને આંખના ઈન્ફેક્શનથી બચાવે છે. કાજલ લાગવવાથી સ્ત્રીઓની આંખો

આંખની દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

પિત્તથી થતાં 40થી વધુ રોગો ઉપરાંત, કિડની ના રોગોથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ , જાણવા માટે અહી ક્લિક કરો

ધાણાનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. બજારમાં બે પ્રકારના ધાણા મળે છે, એક સુકા ધાણા અને એક લીલા ધાણા આ બંને પ્રકારના ધાણા ખાવામાં આવે છે. ધાણાની સુગંધ ખૂબ જ પ્રબળ હોય છે. અને તેને ખોરાકમાં ઉમેરવાથી ભોજનનો સ્વાદ ખુબજ વધી જાય છે.આરોગ્ય માટે સુકા આખા ધાણા ને ઉત્તમ માનવામાં આવે છે.

પિત્તથી થતાં 40થી વધુ રોગો ઉપરાંત, કિડની ના રોગોથી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ , જાણવા માટે અહી ક્લિક કરો Read More »

Scroll to Top