આયુર્વેદિક

વજન ઘટાડવાથી લઈને પેશબને લગતી અનેક સમસ્યાથી દૂર રહેવા જરૂર કરો આનુ સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

કાકડીનું સેવન ગરમી ની ઋતુમાં ખુબ જ લાભદાયક સાબિત થાય છે.  કાકડી આપને રોજ બરોજ અલગ અલગ રીતે ખાતા હોય છીએ. કાકડીના સેવનથી ઘણી બીમારીઓ દુર થઇ જાય છે. ૧૦૦ ગ્રામ ખીરા માં મુખ્યરૂપ થી ઉર્જા ૧૫.૫૪ કેલરી, પ્રોટીન ૬૫૦ મીલીગ્રામ, પોટેશિયમ ૧૪૭ મીલીગ્રામ, પાણી ની માત્રા 95.૨૩ ગ્રામ જોવા મળે છે. કાકડી ફાયદાકારક હોવાની […]

વજન ઘટાડવાથી લઈને પેશબને લગતી અનેક સમસ્યાથી દૂર રહેવા જરૂર કરો આનુ સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

આ શક્તિશાળી ફળના સેવનથી કોલેસ્ટ્રોલ, આંખની બીમારી અને ડાયાબિટીસ માં મળે છે રાહત, અહી ક્લિક કરી જરૂર જાણો

આલૂચા(આલુબુખારા)ના નામથી ઓળખામાં આવે છે. ગુજરાતીમાં આપણે ત્યાં દેશીભાષામાં તેને રાસબરી તરીકે ઓળખીએ છીએ. મુનક્કા (પ્લમ્સ)ના નામે ઓળખાતું અને હિન્દીમાં આલૂચા તરીકે જાણીતુ ફળ બધાને આકર્ષિત કરી દે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. વિટામીન એ, સી, કે, વિટામીન-બી-6 વગેરે સિવાય પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયબર પ્રાપ્ત થાય છે. તેને તાજુ કે

આ શક્તિશાળી ફળના સેવનથી કોલેસ્ટ્રોલ, આંખની બીમારી અને ડાયાબિટીસ માં મળે છે રાહત, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

હરસ-મસા, કાકડામાં સોજો,પેટનાં કૃમિ,અસ્થમાની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો અને શેર જરૂર કરો

સોનેરી પીળા પુષ્પોથી આચ્છાદિત ગરમાળાના વૃક્ષોની વિશિષ્ટ સ્વર્ણમય આભાને લીધે એને આયુર્વેદમાં સુવર્ણક, સુવર્ણભૂષણ, રાજવૃક્ષ વગેરે નામો આપવામાં આવ્યા છે. ઔષધીય ગુણોની દૃષ્ટિએ પણ તે એટલું જ વિશિષ્ટ વૃક્ષ છે. ગરમાળાના વૃક્ષો ૨૦થી ૩૦ ફૂટ ઊંચા થાય છે. આયુર્વેદિય મતે તે સ્વાદમાં મધુર અને કડવો, શીતળ હોય છે. મસા-હરસની તકલીફ સાથે મળાવરોધની ફરિયાદ પણ રહેતી

હરસ-મસા, કાકડામાં સોજો,પેટનાં કૃમિ,અસ્થમાની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો અને શેર જરૂર કરો Read More »

વીર્ય વુદ્ધિ, કબજિયાત, ઉધરસ-કફ જેવી રોજીંદી સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થને જબરદસ્ત ફાયદો થાય છે. બજારમાં છાલ વાળા અને છાલ વગર એમ બે જાતના ચણા ઉપલબ્ધ હોય છે. છાલ વાળા ચણાને ચાવીને ખાવાથી ઘણાં ફાયદા થાય છે. શેકેલા ચણાને ગરીબોની બદામ પણ કહેવામાં આવે છે. તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, નમી, કેલ્શિયમ, આયર્ન અને વિટામીન ભરપૂર પ્રમાણમાં મળે છે. એક સ્વસ્થ વ્યક્તિને પ્રતિદિન 50

વીર્ય વુદ્ધિ, કબજિયાત, ઉધરસ-કફ જેવી રોજીંદી સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

માત્ર બે દિવસ માં કોણી ને ઢીંચણ ની કાળાશ દૂર કરવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

ગોઠણ અને કોણી કાળી હોવાને કારણે શોર્ટ્સ અને અન્ય ટૂંકા કપડાં પહેરતા પહેલા 100 વાર વિચારીએ છીએ. કારણકે કોણી અને ગોઠણના કાળાપણને દૂર કરવું મુશ્કેલી ભર્યું કામ છે. ચહેરાની ત્વચા પર ઉપાય કરવાથી તેની અસર તુરંત જ દેખાવવા લાગે છે. પરંતુ કોણી અને ગોઠણમાં તુરંત અસર નથી દેખાતી. લીંબુના રસમાં ચણાનો લોટ ઉમેરીને મિશ્રણ તૈયાર

માત્ર બે દિવસ માં કોણી ને ઢીંચણ ની કાળાશ દૂર કરવા જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

યૌનશક્તિ વધારવા, ચામડી, પાચન જેવા 20 થી વધુ રોગો થી છૂટકારો આપે છે રસોડા ની આ નાનકડી વસ્તુ, અહી ક્લિક કરી જાણો.

અજમો એ એક ભારતમાં અને પૂર્વ સમીપ વિશ્વમાં મળી આવતો એક છોડ છે. તેના છોડ ને અજમાનો છોડ અને તેના બીજ ને અજમો કહેવાય છે. અજમાનો છોડ અંગ્રેજીમાં બીશપ્સ વીડ તરીકે ઓળખાય છે. અજમાના બીજને હિંદીમાં અજવાયન કહે છે. તે સિવાય કેરમ સીડસ્ , અજોવાન કારાવે કે થાયમોલ સીડ્સ તરીકે પણ ઓળખાય છે. અજમો પાચન

યૌનશક્તિ વધારવા, ચામડી, પાચન જેવા 20 થી વધુ રોગો થી છૂટકારો આપે છે રસોડા ની આ નાનકડી વસ્તુ, અહી ક્લિક કરી જાણો. Read More »

લીવર, કિડની, ત્વચા અને કબજિયાત જેવા 50 થી વધુ રોગો થી છૂટકારો મેળવવા જરૂર કરો આ પાંદ નું સેવન, આ ઉપયોગી માહિતી દરેક ને શેર કરી જરૂર થી જણાવો.

મીઠા લીમડાના પાનની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે તેવું માનવામાં આવે છે અને જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે તેવું પણ માનવામાં આવે છે અને તેની સાથે જ મીઠા લીમડાના પાનને ઘણી જગ્યાએ કડી પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટાભાગના ભારતીય રસોડાની અંદર મીઠા લીમડાના પાન નો એક

લીવર, કિડની, ત્વચા અને કબજિયાત જેવા 50 થી વધુ રોગો થી છૂટકારો મેળવવા જરૂર કરો આ પાંદ નું સેવન, આ ઉપયોગી માહિતી દરેક ને શેર કરી જરૂર થી જણાવો. Read More »

માત્ર એક જ દિવસ માં શરીર ના લોહીને સાફ કરવા આજે જ અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો અને શેર કરી દરેકને જણાવો

લોહી શરીરમાં રહેલા અસંખ્ય કોષોને પોષણ પૂર્વકનું કાર્ય કરે છે. જ્યારે રક્તપ્રવાહમાં કંઈ તકલીફ પડે ત્યારે આપણે માંદગી અનુભવીએ છીએ. અને રક્ત પ્રવાહ એકદમ વ્યવસ્થિત ચાલતો હોય તો આપણું શરીર સ્વસ્થ રહે છે. સેલેસિલિયા લોહીમાં રક્તકણો બનાવે છે. તે સાથે તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. સેલ્સિલસના પાન દરરોજ પીસી તેને પીવામાં આવે

માત્ર એક જ દિવસ માં શરીર ના લોહીને સાફ કરવા આજે જ અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો અને શેર કરી દરેકને જણાવો Read More »

શરીરના અણગમતા મસા, બ્લેકહેડ્સ, દાંત ની પીળાશ જેવી અનેક સમસ્યા માથી છૂટકારો મેળવાવવા જરૂર કરો આનો ઉપયોગ, અહી ક્લિક કરી જરૂર જાણો

કેળું એક એવું ફળ છે કે જે ખોરાકમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે અને આનાં બે કારણો છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બીજું કારણ એ હોય છે કે આ ફળ ખાવામાં વધારે મહેનત લેતી નથી અને છાલ કાઢવામાં પણ વધારે સમય લાગતો નથી. જ્યારે પણ કોઈ કેળાનું સેવન કરે છે,

શરીરના અણગમતા મસા, બ્લેકહેડ્સ, દાંત ની પીળાશ જેવી અનેક સમસ્યા માથી છૂટકારો મેળવાવવા જરૂર કરો આનો ઉપયોગ, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

હદયરોગ, ચામડી, બ્લડપ્રેશર, કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

ગુજરાતમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જેમના ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો ગુજરાતના લોકોએ આ 5 રોગ પાછળ 18થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જાય તેમ છે. ગુજરાતના ખેડૂતોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યાં છે કે

હદયરોગ, ચામડી, બ્લડપ્રેશર, કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

Scroll to Top