આયુર્વેદિક

શિયાળામાં સ્વસ્થ રહેવા તેમજ વાયુથી થતાં દરેક રોગથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

અડદ ને સામાન્ય રીતે કાળી દાળ કહેવામાં આવે છે. દાળ મખનીમાં કાળી અડદ દાળ મુખ્ય સામગ્રી છે. અડદ દાળનો ઉપયોગ પાપડ, મેંદુ વડા, પાયસમ અને ઢોસા બનાવવા માટે પણ થાય છે. તુવેરની દાળ પછી, જે દાળને લોકો સૌથી વધુ ખાવાનું પસંદ કરે છે તે અડદની દાળ તરીકે ઓળખાય છે. અડદ દાળ માત્ર સ્વાદથી જ ભરપુર […]

શિયાળામાં સ્વસ્થ રહેવા તેમજ વાયુથી થતાં દરેક રોગથી બચવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

પથરી, પેટ, આંખ તેમજ 50થી વધુ દરેક રોગનો ઈલાજ રહેલો છે આ ઔષધિમાં, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

કમળ કાકડી એક હેલ્દી ફૂડ છે, જે ચાઈનીઝ કુજિન અને દવાઓમાં સૌથી વધારે ઉપયોગ થતી વનસ્પતિ છે. આમાં ઘણા બધા પોષક તત્વ હોય છે, જે મેડિકલની દુનિયા માટે ફાયદકારક હોય છે. કમળ કાકડીમાં વિટામિન, થાઈમિન, ઝીંક, વિટામિન સી, વિટામિન બી 6, મિનરલ, પોટેશિયમ, મેગ્નીશિયમ, આયર્ન અને એવા ઘણા પોષક તત્વ સમાયેલા હોય છે. જે ઘણા

પથરી, પેટ, આંખ તેમજ 50થી વધુ દરેક રોગનો ઈલાજ રહેલો છે આ ઔષધિમાં, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા Read More »

સાઈનસ નું દર્દ, હિમોગ્લોબીન, રક્તદબાણ અને પાચન ને લગતા દરેક રોગ માં અકસીર છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો ચમત્કારિ ફાયદા

લીલા મરચા નો સ્વાદ બહુ જ તીખો હોય છે. પરંતુ તેમ છતાં પણ લીલા મરચા નો પ્રયોગ ભારતીય વ્યંજનો ને બનાવવાના દરમિયાન કરવામાં આવે છે. કરનેક લીલા મરચા થી ખુબ ફાયદા જોડાયેલ હોય છે.  અને તેને ખાવાથી શરીર ની રક્ષા ઘણા ઘાતક રોગો થી થાય છે. લીલા મરચા ઘણા પોષક તત્વો થી ભરપુર પણ હોય

સાઈનસ નું દર્દ, હિમોગ્લોબીન, રક્તદબાણ અને પાચન ને લગતા દરેક રોગ માં અકસીર છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો ચમત્કારિ ફાયદા Read More »

પેરેલીસીસ નો હુમલો આવે ત્યારે મળે છે આ સંકેત, તરત જ કરો આ ઉપાય જેથી લકવાથી બચી શકાય છે, જાણવા માટે અહી ક્લિક કરો

કોઈપણ અંગની માંસપેશીઓ જ્યારે સંપૂર્ણપણે કાર્ય ન કરી શકે ત્યારે તેને પેરેલિસિસ અથવા સામાન્ય ભાષામાં લકવો કહે છે. પરંતુ જો દર્દી હિંમત ન હારે તો આ રોગનો ઈલાજ શક્ય છે. પેરેલીસીસનો હુમલો ગમે ત્યારે આવી શકે છે. જ્યારે કોઈપણ અંગની સંવેદના નબળી હોય તો ક્યારેક જીંદગીભરનો વસવસો રહી જાય છે. પક્ષઘાત એ મગજનો એક ગંભીર

પેરેલીસીસ નો હુમલો આવે ત્યારે મળે છે આ સંકેત, તરત જ કરો આ ઉપાય જેથી લકવાથી બચી શકાય છે, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

દાંતની પીળાશ, ખીલ,વાળનો ખોડો જેવી અનેક સમસ્યામાં ઉપયોગી છે આ પાવડર, અહી ક્લિક કરી જરૂર જાણો

રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતો બેકિંગ સોડા માત્ર ખાદ્યપદાર્થોનો સ્વાદ જ વધારતો નથી પરંતુ તેનો ઉપયોગ સફાઈ માટે પણ થાય છે. કેટલાક લોકો તેને કુકિંગ સોડા અને મીઠા સોડા પણ કહે છે. ભૂતકાળમાં, આ સોડાનો ઉપયોગ માછલીને બળી ના જાય તેનાથી બચાવવા માટે કરવામાં આવતો હતો. જોકે સવારે ખાલી પેટ પર બેકિંગ સોડા ખાવામાં આવે તો

દાંતની પીળાશ, ખીલ,વાળનો ખોડો જેવી અનેક સમસ્યામાં ઉપયોગી છે આ પાવડર, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

પેટને લગતા રોગ, સાંધાના દુખાવા, વાળની દરેક સમસ્યા જેવા અનેક રોગો માં રામબાણ છે આનો ઉપયોગ, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

એલોવેરાને ઓષધીય વૃક્ષ પણ માનવામાં આવે છે. ઘણા લોકો એલોવેરાને એક ચમત્કાર વૃક્ષ માને છે, એલોવેરા માંથી બનાવેલા ત્વચા માટે ઘણા બધા ઉત્પાદન બજાર માં મળે છે આરોગ્ય અને વાળ મા પણ એલોવેરા થી લાભ મેળવે છે. લોકો પ્રાચીન કાળથી એલોવેરાનો ઉપયોગ કરી રહ્યા છે અને પ્રાચીન ઇજિપ્નાલોકો પણ એલોવેરાને અમરત્વના વૃક્ષ તરીકે ઓળખતા હતા.

પેટને લગતા રોગ, સાંધાના દુખાવા, વાળની દરેક સમસ્યા જેવા અનેક રોગો માં રામબાણ છે આનો ઉપયોગ, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા Read More »

સ્માર્ટ ફોનના ઉપયોગથી થઈ શકે છે મગજ, માસપેશી, કબજિયાત અને આંખના અનેક ગંભીર રોગો, આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો

મોબાઈલ ફોન કે સ્માર્ટ ફોન આવતાની સાથે જ લોકોની દુનિયા જાણે બદલાઈ ગઈ છે.આ બદલાવ ન માત્ર વાલીઓ માટે પરંતુ આ મોબાઈલનો પ્રભાવ તેના બાળકો પર પણ પડી રહ્યો છે. હજી નાના ઉગીને ઉભા થઇ રહેલા બાળકો પણ સ્માર્ટફોન વગર ચાલતું નથી.નાની ઉમરમાંથી જ બાળકો આઉટડોર રમતો અને ખેલકૂદને બદલે સ્માર્ટફોનના શોખીન બન્યા છે.કેટલાક બાળકો

સ્માર્ટ ફોનના ઉપયોગથી થઈ શકે છે મગજ, માસપેશી, કબજિયાત અને આંખના અનેક ગંભીર રોગો, આ ઉપયોગી માહિતી દરેક ને શેર જરૂર કરો Read More »

મોં ના ચાંદા, સફેદ કોઢ, પિત્ત અને રક્તથી થતાં 50થી વધુ રોગો માં અકસીર છે માત્ર આનું સેવન, આ ઉપયોગી માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો

આપણે પાનમાં જે કાથો લગાવીએ છીએ તે, ‘ખેર’નાં વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. આપણે ત્યાં ખેરનાં કાંટાદાર, ખરબચડી છાલવાળા મધ્યમ કદનાં વૃક્ષો પંજાબથી લઈને સિક્કિમ સુધી આશરે પાંચ હજાર ફૂટની ઊંચાઈ સુધીનાં પ્રદેશોમાં જોવા મળે છે. ખેરનાં વૃક્ષો ચાર જાતનાં થાય છે. જેમાંથી લાલ ખેર કે જેમાંથી સફેદ કાથો પ્રાપ્ત થાય છે, તે ઉત્તમ ગણાય છે.

મોં ના ચાંદા, સફેદ કોઢ, પિત્ત અને રક્તથી થતાં 50થી વધુ રોગો માં અકસીર છે માત્ર આનું સેવન, આ ઉપયોગી માહિતી શેર કરી દરેકને જરૂર જણાવો Read More »

ફેફસાનો કફ, બીપી, તાવ જેવી 10થી વધુ બીમારીઓ માં રામબાણ છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

ફુદીનો એક એવી વન્સપતિ છે જેની મૂળ વગરની ડાળખી વાવો તો પણ ઊગી જાય છે. વાવ્યા પછીથી તે જમીનમાં ઝડપથી ચારે બાજુ ફેલાઈ જાય છે. તેથી તેને ભૂપ્રસારી વનસ્પતિ પણ કહે છે. એક વખત ફુદીનો જમીનમાં બરાબર લાગી ગયા પછી તેની ડાળખીઓ  ફેલાતી જાય છે. ડાળખીઓ ફેલાઈને જ્યાં જ્યાં જમીનને અડે ત્યાં મૂળ નાખે છે

ફેફસાનો કફ, બીપી, તાવ જેવી 10થી વધુ બીમારીઓ માં રામબાણ છે આનું સેવન, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા Read More »

કબજિયાત, ખરતા વાળ ને અટકાવવા, સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા માથી છૂટકારો મેળવવા ઘરે જ બનાવો આ ચૂર્ણ અને તેલ, રીત જાણવા માટે અહી ક્લિક કરો

અમરવેલ મુખ્યત્વે ઝાડ ની ડાળખીઓ મા વીંટળાયેલી જોવા મળે છે. તે એકદમ લીલા કલર ની હોય છે. આ વેલ સંપુર્ણ ભારત દેશ મા પ્રાપ્ત થાય છે. જુદા-જુદા પ્રાંતમા આ વેલ ને અલગ-અલગ નામ થી ઓળખવામા આવે છે. જેમ કે આકાશબલ્લી , રસબેળ , ડોડાર , અંધબેલ , આલોક-લતા , સ્વર્ણ-લત્તા , અમર-વેલ , આકસબેલ વગેરે.

કબજિયાત, ખરતા વાળ ને અટકાવવા, સાંધાના દુખાવા જેવી અનેક સમસ્યા માથી છૂટકારો મેળવવા ઘરે જ બનાવો આ ચૂર્ણ અને તેલ, રીત જાણવા માટે અહી ક્લિક કરો Read More »

Scroll to Top