આયુર્વેદિક

મેલેરિયા તાવથી માત્ર 1દિવસ માં છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો ઈલાજ, અહી ક્લિક કરી જાણો

ચોમાસાની ઋતુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ તો લાવે જ છે, પરંતુ સાથે સાથે અનેક પ્રકારના રોગ પણ લાવે છે. ચોમાસાની ઋતુમાં ઠંડા અને ભેજવાળા વાતાવરણના લીધે તથા પાણીના ભરવાના લીધે ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. આમાં ઘણા રોગ જીવલેણ હોઈ શકે છે અને ઘણા રોગની સહેલાઈથી સારવાર કરી શકાય છે. મલેરિયા એ ચોમાસામાં […]

મેલેરિયા તાવથી માત્ર 1દિવસ માં છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો ઈલાજ, અહી ક્લિક કરી જાણો Read More »

સ્નાયુ અને સાંધાના દુખાવા, શરદી-ઉધરસથી માત્ર 2દિવસ માં રાહત મેળવવા જરૂર અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

શરીરમાં દુખાવો હોય તો તેના પર શેક કરી અને રાહત મેળવવાનો ઉપાય સૌથી વધારે સરળ છે. શરીરમાં કંઈ વાગ્યું હોય કે સાંધાનો દુખાવો હોય સામાન્ય રીતે ગરમ અને ક્યારેક ઠંડા પાણીનો શેક કરવામાં આવે છે. ગોઠણ, ખભા, કોણી, આંગળી જેવા સાંધા ઘસાતા હોય અને તેના કારણે દુખાવો થતો હોય તો ગરમ પાણીથી શેક કરવો જોઈએ

સ્નાયુ અને સાંધાના દુખાવા, શરદી-ઉધરસથી માત્ર 2દિવસ માં રાહત મેળવવા જરૂર અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

પેટ, ચામડી, વાળ, જીવજંતુના ડંખ જેવા 100થી વધુ રોગનો સફાયો કરે છે માત્ર આ એક વસ્તુ નું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

શિયાળામાં વિવિધ લીલીછમ ભાજીઓ બજારમાં વધુ પ્રમાણમાં મળે છે. આ ભાજીઓના સેવન સ્વાસ્થ્ય માટે હિતકારી છે.તાંદળજાની ભાજીમાં અનેક ઓષધીય ગુણ હોવાથી તેને આર્યુવેદમાં વિવિધ રોગના   ઉપચાર માટે ઉપયોગી કહી છે. તાંદળિયાની ભાજી કફ, પિત્તનો નાશ કરે છે. તેના સેવનથી રક્ત શુદ્ધ થાય છે. તે પેટની બીમારીઓ માટે પણ ગુણકારી છે. તેના રેશામાં ક્ષાર, દ્રવ્ય હોય

પેટ, ચામડી, વાળ, જીવજંતુના ડંખ જેવા 100થી વધુ રોગનો સફાયો કરે છે માત્ર આ એક વસ્તુ નું સેવન, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા Read More »

વાત્ત, પિત્ત અને કફને સંતુલિત કરી ચામડી, શરદી-ઉધરસ જેવા અનેક રોગમાં ફાયદાકારક છે આ વૃક્ષ ના દરેક અંગ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદાઓ

જાંબલી રંગના રાયના દાણા જેવા ફળ ધરાવતું પીલુડીનું વૃક્ષ સંસ્કૃતમાં મેસ્વાક અને મરાઠીમાં હિરામોતી નામથી ઓળખાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે ઉગતા પીલુડી વૃક્ષના ફળમાં પેઢા મજબૂત કરવાની તાકાત  છે. પીલુડીના ફળ શરુઆતમાં મીઠા અને છેલ્લે તીખા લાગે છે. પીલુડીનું વૃક્ષ પુષ્કળ પક્ષીઓનો આશરો છે તેમાં પણ ખાસ કરીને બુલબુલનું પ્રિય વૃક્ષ છે. કચ્છ પ્રદેશમાં એક

વાત્ત, પિત્ત અને કફને સંતુલિત કરી ચામડી, શરદી-ઉધરસ જેવા અનેક રોગમાં ફાયદાકારક છે આ વૃક્ષ ના દરેક અંગ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદાઓ Read More »

શરદી-ઉધરસ, ઝાડા, પાચન સંબંધિત અનેક બીમારીઓમાં રામબાણ છે આ ઔષધિનો ઈલાજ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા

ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. સુગંધની જેમ આ જાયફળના ગુણો પણ ઘણા વિશિષ્ટ છે. જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તથા જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર

શરદી-ઉધરસ, ઝાડા, પાચન સંબંધિત અનેક બીમારીઓમાં રામબાણ છે આ ઔષધિનો ઈલાજ, જરૂર જાણો અન્ય ચમત્કારિ ફાયદા Read More »

પેટના કૃમિ થી પરેશાન હોય તો, જરૂર અપનાવો આ ઉપાય, માત્ર 1દિવસ માં મળમાર્ગે નીકળી જાશે બહાર

સહજ અથવા સ્વાભાવિક કૃમિઓ, કે જે જન્મથી જ શરીરમાં ઉત્પન્ન થાય છે. અને તે અવૈકારિક એટલે કે કોઈ વિકાર ઉત્પન્ન ન કરનારા હોય છે. તે પાચન તથા શરીરની ધાતુ પ્રક્રિયામાં સહાયક બને છે. બીજા પ્રકારના કૃમિઓ જન્મોતરકાળજ ગણાવાય છે, જે કૃમિઓ મળના, કફના, લોહીના-રક્તજ  ને પરસેવા વગેરેથી થતા બાહ્ય કૃમિઓ ગણાવાય છે. અને તેનાથી ઉત્પન્ન

પેટના કૃમિ થી પરેશાન હોય તો, જરૂર અપનાવો આ ઉપાય, માત્ર 1દિવસ માં મળમાર્ગે નીકળી જાશે બહાર Read More »

શું તમે પણ કમર અને પીઢના દુખાવા, અનિન્દ્રા જેવી સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા માંગો છો? તો જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો

અમુક સમય ના અંતરે જમીન પર સૂવુ એ શરીર ના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. વધુ પડતા માનસિક તણાવ થી શરીર મા રક્ત ના સંચાર પર અસર પડે છે. જેથી ઘણી વાર તમને ચક્કર આવવા જેવી સમસ્યા નો સામનો કરવો પડશે. જમીન પર સૂવા થી સંપૂર્ણ શરીર મા રક્ત નો સંચાર યોગ્ય રીતે સંચાર થશે તથા

શું તમે પણ કમર અને પીઢના દુખાવા, અનિન્દ્રા જેવી સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા માંગો છો? તો જરૂર અપનાવો આ ઉપાય, અહી ક્લિક કરી જરૂર જાણો Read More »

બવાસીર, માથું અને આંખને લગતી 10થી વધુ દરેક સમસ્યાથી બચવા જરૂર કરો આ શાકભાજીનું સેવન ,આ ઉપયોગી માહિતી શેર કરી દરેક ને જરૂર જાણવો

તુરિયાનું શાક ચોમાસાની ઋતુમાં ઔષધીઓનો ખજાનો છે. ચોમાસાની ઋતુમાં બને ત્યાં સુધી વેલાવાળા શાકભાજી એટલે કે તુરીયા,ગલકા, કંટોલા વગેરે ખાવા સૌથી શ્રેષ્ઠ ગણાય છે. તુરિયાના શાકથી આપણે બધા પરિચિત છીએ,તુરીયા શરીરમાં વધતી ગરમી સામે લડવા માટે સક્ષમ છે. તેમજ લોહીમાં હિમોગ્લોબીનની માત્રાને જાળવી રાખે છે. તુરિયાનું વૈજ્ઞાનિક નામ ‘લુફ્ફા એક્યૂટેંગુલા’ છે. તુરિયાને આદિવાસી અનેક રોગોના

બવાસીર, માથું અને આંખને લગતી 10થી વધુ દરેક સમસ્યાથી બચવા જરૂર કરો આ શાકભાજીનું સેવન ,આ ઉપયોગી માહિતી શેર કરી દરેક ને જરૂર જાણવો Read More »

એનીમિયા, ખરતા વાળ, પાચન ને લગતી દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

કાજુ એક શુષ્ક ફળ છે. જે સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ છે. બદામની જેમ કાજુનું પણ સેવન ફાયદાકારક છે. સ્વસ્થ રહેવા માટે કાજુ ખાવું સારું છે શિયાળામાં કાજુ ખાવાનું વધુ સારું છે. કાજુ ગમે ત્યારે ખાઈ શકાય છે પરંતુ સવારે કાજુ ખાવું શ્રેષ્ઠ છે. કાજુની ઉત્પત્તિ બ્રાઝિલ દેશમાં હોવાનું માનવામાં આવે છે. હાલમાં કાજુની વ્યાપારી વાવેતર

એનીમિયા, ખરતા વાળ, પાચન ને લગતી દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

ફેફસાને લગતી, દાંત ને લગતી, ગઠિયા વા જેવા 20થી વધુ દરેક રોગને જડમૂળ માથી દૂર કરે છે આ ઈલાજ, જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

લવિંગ સ્વાદમાં તીખા હોય છે. અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે. કે જે શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય

ફેફસાને લગતી, દાંત ને લગતી, ગઠિયા વા જેવા 20થી વધુ દરેક રોગને જડમૂળ માથી દૂર કરે છે આ ઈલાજ, જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો Read More »

Scroll to Top