આયુર્વેદિક

રોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50 થી વધુ ફાયદા, અહી ક્લિક કરી જરૂર જાણો તમારા રોગ માટે નો ઈલાજ

આયુર્વેદમાં બદામને પલાળીને છાલ ઉતારીને ખાવાની સલાહ અપાઈ છે. બદામ ખાવાથી શરીરને  ખુબ સારા લાભ મળે છે, બીમારીઓ પણ દૂર રહે છે. આયુર્વેદમાં મીઠી બદામ ખાવાની વાત કરાઈ છે. આયુર્વેદ એમ પણ કહે છે કે બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બદામ રાતે પાણીમાં પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. બદામમાં અનેક […]

રોજ સવારે ખાલી પેટ પલાળેલી બદામ ખાવાથી શરીરને થાય છે 50 થી વધુ ફાયદા, અહી ક્લિક કરી જરૂર જાણો તમારા રોગ માટે નો ઈલાજ Read More »

શરીરને થતાં આ ગંભીર નુકશાન જાણીને તમે પણ ભૂલી જશો નુડલ્સ ખાવાનું, અહી ક્લિક કરી એકવાર જરૂર વાંચી લ્યો

નેસ્લેને મેગી બ્રાંડથી તેમની જાહેરાત પર આલોચનાનો સામનો કરવો પડે છે.  તે વિકસિત દેશોમાં વિપણન (માર્કેટિંગ)ના નિયમોનુ પાલન કરે છે. પણ વિકાસશીલ દેશોમાં આ ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી જાહેરાતથી વિનિયમન (રેગુલેશન)ના પરમિટનુ ઉલ્લંઘન કરે છે. કારણ કે વિકાસશીલ દેશોમાં અત્યાધિક ભ્રષ્ટાચારને કારણે કાયદાઓને ખરીદી શકાય છે. સુકી અને કુરકુરા નુડલ્સમાં મીણ હોય છે જે 4થી

શરીરને થતાં આ ગંભીર નુકશાન જાણીને તમે પણ ભૂલી જશો નુડલ્સ ખાવાનું, અહી ક્લિક કરી એકવાર જરૂર વાંચી લ્યો Read More »

શું તમારા શરીરમાં છે આ વિટામિન? નહીંતો આવી શકે છે કોરોના નો ખતરો, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ઉપાય

અનેક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે વિટામિન-ડીની કમીથી શ્વાસ સંબંધી રોગ થવાની શક્યતા વધી જાય છે. તેની કમીથી ઑટો ઇમ્યુન બીમારી પણ થઈ શકે છે.લોકોમાં વિટામિન-ડીની કમીની સમસ્યા માત્ર ગરીબ દેશોમાં નથી, પરંતુ પૈસાદાર દેશોમાં પણ એક ગંભીર સમસ્યા છે. એક સ્ટડી મુજબ 2012 સુધી આખી દુનિયામાં ઓછામાં ઓછા દસ લાખ લોકો એવા હતા જેમનામાં

શું તમારા શરીરમાં છે આ વિટામિન? નહીંતો આવી શકે છે કોરોના નો ખતરો, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ઉપાય Read More »

શરીર પરની અણગમતી રુવાંટી માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ ઉપાય, 100% રિજલ્ટ મળશે, જાણવા માટે અહી ક્લિક કરો

વાળ કુદરતની આપેલી અનમોલ ભેંટ છે પરંતુ આ વાત તે લોકો જ સમજી શકે છે જેના માથામાં વાળ ના હોય. પરંતુ વાળ કુદરત દ્વારા આપવામાં આવેલ સૌથી ખરાબ વસ્તુ પણ છે, આ વાત તે સમજી શકે છે જેમના શરીર પર અણગમતી જગ્યાએ પણ વાળ હોય છે. આવી મહિલા હોય કે પુરૂષ જેમના શરીર પર અણગમતી

શરીર પરની અણગમતી રુવાંટી માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ ઉપાય, 100% રિજલ્ટ મળશે, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

શું તમે ઘુંટણ, માથું અને ચામડીને લગતા રોગોથી પરેશાન છો? તો હોય શકે છે તમારા શરીરમાં આ ઉણપ, અહી ક્લિક કરી જરૂર જાણો તેને દૂર કરવાના ઉપાય

હાડકાંની તંદુરસ્તી માટે જીવનભર પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામીન ‘D’ લેવામાં આવે તે જરૂરી છે.પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ જીવન માટે જરૂરી એવું એક કુદરતી ખનીજ દવ્ય છે. હાડકાના વિકાસમાં અને તેને તંદુરસ્ત રાખવામાં કેલ્શિયમ મહત્વની ભૂમિકા ભજવે છે. તેનાથી આપના દાંતની તંદુરસ્તી પણ સારી રહે છે. લોહી ગંઠાઈ જવાની પ્રકિયામાં, મજજાતતુંઓ પણ સારી રહે છે. લોહી

શું તમે ઘુંટણ, માથું અને ચામડીને લગતા રોગોથી પરેશાન છો? તો હોય શકે છે તમારા શરીરમાં આ ઉણપ, અહી ક્લિક કરી જરૂર જાણો તેને દૂર કરવાના ઉપાય Read More »

ડાયાબિટીસથી લઈને હઠીલા રોગોમાં ખૂબ ઉપયોગી છે આનું સેવન, આ તાકાતવર ધનથી થાશે દરેક રોગનો સફાયો, આ ઉપયોગી લેખ જરૂર વાંચો અને અન્ય સાથે શેર કરો

કોદરી એક પ્રકારનું ધાન્ય છે. બહુ ઓછા લોકો આ ધાન્યના પોષકગુણો વિશે વધારે જાણે છે. કેટલાક લોકો એને મોટો સામો પણ કહે છે, કેમ કે એના દાણા સામાથી થોડાક મોટા અનેજુવાર-બાજરીથી થોડાક નાના હોય છે. સાઉથમાં એ વરાગુ તરીકે ઓળખાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓડિશા અને બિહારમાં એનું વાવેતર વિપુલ માત્રામાં

ડાયાબિટીસથી લઈને હઠીલા રોગોમાં ખૂબ ઉપયોગી છે આનું સેવન, આ તાકાતવર ધનથી થાશે દરેક રોગનો સફાયો, આ ઉપયોગી લેખ જરૂર વાંચો અને અન્ય સાથે શેર કરો Read More »

શરીરના કોઈ પણ રોગ થવાનું મુખ્ય કારણ છે પિત્તનો વધારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેનાથી બચવાના અને મટાડવાના આયુર્વેદિક ઈલાજ

પિત્તના પ્રકોપને નાથવા માટે ભાદરવામાં દૂધપાક-ખીર અને આસોમાં ગરબાની રમઝટ અકસીર ઉપાય હોવાનો ઉલ્લેખ આયુર્વેદમાં જોવા મળે છે. નવરાત્રીમાં શક્તિની ભક્તિ સાથે ગરબાનો મૂળ હેતુ પ્રજાના આરોગ્યની સુખાકારી સાથે જોડાયેલો છે. ભાદરવા માસના આરંભે બેવડી ઋતુનો અહેસાસ વર્તાઇ રહ્યો છે. તેના કારણે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે તેમજ પરોઢિયે વાતાવરણમાં વ્યાપક ઠંડક પ્રસરવા લાગી છે.

શરીરના કોઈ પણ રોગ થવાનું મુખ્ય કારણ છે પિત્તનો વધારો, અહી ક્લિક કરી જરૂર જાણો તેનાથી બચવાના અને મટાડવાના આયુર્વેદિક ઈલાજ Read More »

કમરની ચરબી, પેટની દરેક પ્રકારની બીમારી નો અંત છે માત્ર 5 મિનિટના આ કામમાં , અહી ક્લિક કરી જરૂર જાણો કેવી રીતે કરે તે

વર્તમાન સમયમાં લોકો પોતાની વ્યસ્તતાથી ભરેલા જીવનશૈલીમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે યોગ -ધ્યાન કરતા હોય છે. યોગને કારણે વ્યક્તિ માત્ર તણાવભરી સ્થિતિમાંથી બહાર આવે છે તેવું નથી, પરંતુ મન શાંત થાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે. યોગ ખૂબ લાભકારી છે. તે મન અને શરીરને શક્તિ આપે છે, એટલું ન નહી, પરંતુ આત્માને પણ

કમરની ચરબી, પેટની દરેક પ્રકારની બીમારી નો અંત છે માત્ર 5 મિનિટના આ કામમાં , અહી ક્લિક કરી જરૂર જાણો કેવી રીતે કરે તે Read More »

વિચારોને કાબુમાં રાખી મનને શાંત કરવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, 100% રિજલ્ટ મળશે, જાણવા માટે અહી ક્લિક કરો

કયારેક આપણને એમ લાગે છે કે, જીવન નિયંત્રણ બહાર જતું રહ્યું છે. જે કાંઈ થઈ રહ્યું છે તે સંતોષજનક નથી. આ પ્રકારની સ્થિતિમાં આપણે આપણું આધ્યાત્મિક પાસું બહાર લાવવાની જરૂર હોય છે. મન, શરીર અને આત્મા વચ્ચેના સુમેળની જરૂર હોય છે. ઓફિસમાં તમારા લન્ચ-બ્રેક દરમિયાન ઓફિસની બહાર જઈને કોઈ પાર્ક કે ગાર્ડન જેવી જગ્યા શોધીને

વિચારોને કાબુમાં રાખી મનને શાંત કરવા માટે જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, 100% રિજલ્ટ મળશે, જાણવા માટે અહી ક્લિક કરો Read More »

પગના સોજા, અસ્થમા, બવાસીર જેવી અનેક બિમારીઓમાં છુટકારો મળે છે માત્ર આ એક ફળના સેવનથી, જરૂર જાણો તેના અન્ય રોગોના ફાયદાઓ પણ..

ઠંડીમાં મીઠા શિંગોડા દરેક લોકોને ખૂબ ભાવે છે.  ઠંડીમાં આ શાકમાંથી પુષ્કળ પ્રમાણમાં પૌષ્ટિક તત્વો મળી આવે છે. આ ખનીજ અને કાર્બોહાઇડ્રેટના ગુણોથી ભરપૂર હોય છે. આયુર્વેદમાં પણ શિંગોડાના ગુણોને ખજાનો કહેવામાં આવે છે. છોડ વૃક્ષની સાથે સાથે કેટલીક જડી બુટ્ટીઓ પાણીમાંથી પ્રાપ્ત થાય છે અને આવી ઔષધીય વનસ્પતિમાંથી એક છે શિંગોડા. શિંગોડાનો ઉપવાસમાં સૌથી

પગના સોજા, અસ્થમા, બવાસીર જેવી અનેક બિમારીઓમાં છુટકારો મળે છે માત્ર આ એક ફળના સેવનથી, જરૂર જાણો તેના અન્ય રોગોના ફાયદાઓ પણ.. Read More »

Scroll to Top