દુનિયાની આ શક્તિશાળી વનસ્પતિના પાન અને બી થી દરેક પ્રકારના ગુપ્ત રોગ, હરસ-મસા અને શરીરની બળતરાથી જીવનભરનો છુટકારો

ખપાટ નો છોડ એક ઔષધિ છે. તે ઘણા વર્ષો સુધી લીલો રહેતો ઝાડી વાળો છોડ છે. તેના રેસા નરમ, સફેદ અને મખમલ જેવા હોય છે. તેની ડાળી ગોળાકાર અને જાંબુડિયા રંગની હોય છે. ખપાટ નો છોડ ખૂબ સારી દવા છે. ઘણા વર્ષોથી આ છોડના ઉપયોગ થી ઘણા રોગોનો ઈલાજ કરવામાં આવે છે. ખપાટ નો ઉપયોગ […]

દુનિયાની આ શક્તિશાળી વનસ્પતિના પાન અને બી થી દરેક પ્રકારના ગુપ્ત રોગ, હરસ-મસા અને શરીરની બળતરાથી જીવનભરનો છુટકારો Read More »

મળી ગયો ચિકનગુનીયા થી છુટકારો મેળવવાનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનમાં ક્યારેય નહીં થાય સાંધાના દુખાવા

અત્યારે  માત્ર ડેન્ગ્યુ જ નહી પરંતુ ચિકગુનિયા પણ સામાન્ય બની ગયું છે. દર વર્ષે ચિકુનગુનિયા થી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થાય છે. ચિકુનગુનિયા એક વાયરલ રોગ છે, જે મચ્છર કરડવાથી ફેલાય છે. એડીસ મચ્છરના કરડવાથી ચિકનગુનીયા વાયરસ વ્યક્તિને લાગુ પડે છે. અને બીમાર બનાવે છે. ચિકુનગુનિયા ના લક્ષણો ડેન્ગ્યુ જેવા જ હોય છે. આથી આ

મળી ગયો ચિકનગુનીયા થી છુટકારો મેળવવાનો જબરજસ્ત દેશી ઈલાજ, જીવનમાં ક્યારેય નહીં થાય સાંધાના દુખાવા Read More »

હદયરોગ, કેન્સર અને બીપીથી બચવા શિયાળામાં ભરપૂર કરી લ્યો લીલી ડુંગળીનું સેવન

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જેમાથી એક લીલી ડુંગળી છે. જોકે લોકો લીલી ડુંગળીને સલાડ અને શાકમાં મિક્સ કરીને સેવન કરે છે. લીલી ડુંગળીમાં વિટામીન સી, એ અને કે વધારે પ્રમાણમાં હોય છે. લીલી ડુંગળી ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે તેમા ઘણા પોષકતત્વો પણ હોય છે. તે સિવાય તેમા સલ્ફર પણ વધારે

હદયરોગ, કેન્સર અને બીપીથી બચવા શિયાળામાં ભરપૂર કરી લ્યો લીલી ડુંગળીનું સેવન Read More »

દાંતનો સડો, કીડા તેમજ દાંતની પીળાશ દૂર કરવાનો બેસ્ટ આયુર્વેદિક ઈલાજ છે આ, માત્ર એકવાર કરી લ્યો ટ્રાય તરત જ મળશે પરિણામ

દાંતના દુખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો દાંતની સંભાળમાં બેકાળજી રાખવામાં આવે તો પણ તમે દાંતના દુખાવાથી પીડાઈ શકો છો. દાંતની પીડા સામેની ઘણી એલોપેથિક દવાઓ બજારમાં મળે છે પણ ઘણી દવાઓ આડઅસર કરતી હોય છે. તો આજે અમે તમને દાંતના દુખાવાને ને દૂર કરવા મટેના ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશુ. લવીંગના તેલમાં રૂનું

દાંતનો સડો, કીડા તેમજ દાંતની પીળાશ દૂર કરવાનો બેસ્ટ આયુર્વેદિક ઈલાજ છે આ, માત્ર એકવાર કરી લ્યો ટ્રાય તરત જ મળશે પરિણામ Read More »

ઝાડા-મરડો મટાડી કિડની સાફ કરવા ઘરે જ આ રીતે બનાવો બીલીના ફળનું શરબત

પુરાણકાળથી બિલી પત્ર  એક પવિત્ર વનસ્પતિ તરીકે માનવામાં આવે છે. એનાં પાન મહાદેવના પૂજનમાં પણ વપરાય છે. એનાં પાન ત્રણ ત્રણ ત્રિદલ રૂપે હોય છે. દશશુંળમાં બીલીના મૂળ એક મુખ્ય ઔષધ છે.બિલી નું ફળ કાચું હોય ત્યારે તેની છાલ લીલી અને નરમ હોય છે, પણ પાછળથી થોડી કઠણ થાય છે. પાક્યા પછી પીળાશ પડતી જાય

ઝાડા-મરડો મટાડી કિડની સાફ કરવા ઘરે જ આ રીતે બનાવો બીલીના ફળનું શરબત Read More »

વગર ખર્ચે વાયુ અને ચામડીના ગમે એવા ગંભીર રોગ માત્ર આ એક ઔષધિથી ગાયબ વાંચો અને શેર કરો

કાથો ખેરના વૃક્ષના લાકડાથી બનાવવામાં આવે છે. આયુર્વેદ અનુસાર કાથો ઠંડો, કડવો, તીખો હોય છે. તે કુષ્ટ રોગ, મુખ રોગ, મેદસ્વીપણુ, ખાંસી, ઇજા, ઘા, રક્ત પિત્ત વગેરેને દૂર કરવામાં મદદરૂપ થાય છે. શરીરના સ્વાસ્થ્ય માટે અને અલગ અલગ પ્રકારના રોગોથી પણ બચાવી રાખવા માટે કાથાનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘણી બીમારીઓનો ઉપચાર કરે છે.

વગર ખર્ચે વાયુ અને ચામડીના ગમે એવા ગંભીર રોગ માત્ર આ એક ઔષધિથી ગાયબ વાંચો અને શેર કરો Read More »

આ ડ્રિન્કને માત્ર 7 દિવસ પી લો ડાયાબિટીસ અને સંધિવા ગાયબ થઈ, 40 ની કમર થઈ જશે 30 ની

મેથીના પ્રયોગ તો લગભગ બધા ઘરોમાં કરવામાં આવે છે તેનો ઉપયોગ મસાલા ના રૂપમાં થાય છે. ઘરમાં સરળતાથી મળવા વાળી મેથીમાં એટલા બધા ગુણ હોય છે કે તમે તેના વિશે વિચારી પણ નથી શકતા.આવો જાણીએ મેથીના પાણીના સેવનથી મળવા વાળા ફાયદાઓના વિશે. મેથી ફક્ત એક મસાલો જ નહિ પરંતુ એક એવી દવા છે જેમાં દરેક

આ ડ્રિન્કને માત્ર 7 દિવસ પી લો ડાયાબિટીસ અને સંધિવા ગાયબ થઈ, 40 ની કમર થઈ જશે 30 ની Read More »

શિયાળામા ફક્ત એક ચમચી ખાઈ લ્યો આ, ડાયાબિટીસ, કેન્સર, બીપી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

સામાન્ય રીતે તમામ ઘરોમાં તલનો ઉપયોગ થાય છે. ઘણા પ્રકારની વાનગીમાં સ્વાદ વધારવા માટે તલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તમે જાણો છો કે શિયાળામાં તલ ખાવાથી મોટો ફાયદો થાય છે. તલમાં પોલીસેચુરેટેડ ફેટી એસિટ, ઓમેગા-6, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નિશિયમ અને ફોસ્ફોરસ જેવા તત્વો હોય છે, જે શરીરને મોટો ફાયદો પહોંચાડે છે. એન્ટીઑકિસડન્ટ તલ તેલનો

શિયાળામા ફક્ત એક ચમચી ખાઈ લ્યો આ, ડાયાબિટીસ, કેન્સર, બીપી જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

100% ગેરેન્ટી કેન્સર, પેશાબ, કિડની સ્ટોન, લીવર,ચરબી અને પાચન સહિત 108 રોગોનો એક ઈલાજ છે આ અર્ક

ગાય ને ભગવાન માનવામાં આવી છે. એટલું જ નહિ ગાય ને કોઈ પ્રાણી માનવામાં નથી આવતી. એની પૂજા પણ કરવામાં આવે છે. ગૌમૂત્રમાં કાર્બોલિક એસિડ, યુરિયા, ફોસ્ફેટ, યુરિક એસિડ, પોટેશિયમ અને સોડિયમ રહેલું હોય છે. એટલે કે શરીરની બિમારીઓને દૂર કરવા માટે જે-જે તત્વો જરુરી છે. તે બધાં જ ગૌમૂત્રમાં રહેલાં હોય છે. તો ચાલો

100% ગેરેન્ટી કેન્સર, પેશાબ, કિડની સ્ટોન, લીવર,ચરબી અને પાચન સહિત 108 રોગોનો એક ઈલાજ છે આ અર્ક Read More »

આ ખાસ વાતનું ધ્યાન રાખશો તો કેન્સરથી વ્યક્તિ ક્યારેય પણ નહીં મરે, ગમે તેટલા વ્યસ્ત હો તો પણ આ પોસ્ટ ને વાંચીને આગળ મોકલજો.

કેન્સરને બાર ગાવ દૂર રાખવાના ઘણા બધા ઉપાયો અહી આપેલ છે. જેને તમે રોજબરોજની જિંદગીમાં અપનાવીને તંદુરસ્ત જીવન જીવી શકો છો. ખાંડ એ સૌથી મોટો દુશ્મન છે. માટે ખોરાકમાં તમામ પ્રકારની સુગર લેવાનું માંડી વાળો. ખાંડ ના અભાવથી કેન્સરના કોષો મૃત થઈ જાય છે. કીમો થેરાપી કરતા 1000 ગણું વધુ અસરકાક છે કે એક આખું

આ ખાસ વાતનું ધ્યાન રાખશો તો કેન્સરથી વ્યક્તિ ક્યારેય પણ નહીં મરે, ગમે તેટલા વ્યસ્ત હો તો પણ આ પોસ્ટ ને વાંચીને આગળ મોકલજો. Read More »

Scroll to Top