તેલ, ચોખા સિવાય આપણા રોજીંદા ખોરાકની આટલી વસ્તુઓ હોય શકે છે નકલી, આ રીતે કરો તેની ઓળખ

સામાન્ય રીતે મીઠાઈ માવો દૂધ આ બધામાં મિલાવટની ખબરો તો સાંભળતા જ આવી રહ્યાં છો. પરંતુ હવે ખાવમાં સ્વાદ વધારનાર જીરું પણ એમાં શામેલ થઈ ચૂક્યા છે. સાંભળીને હેરાની થશે કે જીરામાં મિલાવટ કેવી રીતે થાય છે ફક્ત જીરું જ નહીં પણ નકલી ચોખા દૂધ દાળ પનીરમાં પણ મિલાવટ થાય છે જેની ઓળખ આવી રીતે […]

તેલ, ચોખા સિવાય આપણા રોજીંદા ખોરાકની આટલી વસ્તુઓ હોય શકે છે નકલી, આ રીતે કરો તેની ઓળખ Read More »

હવે ઘરે બેઠા માત્ર 3 દિવસ માં થશે ફેફસાની સફાઈ, પ્રદૂષણ કે ધુમ્રપાન થી ફેફસાંને સુરક્ષિત રાખવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

ફેફસા ને સ્વસનતંત્ર નું સૌથી મહત્વનું અંગ માનવામાં આવે છે ફેફસાં દ્વારા વ્યક્તિ પોતાના શરીરની અંદર ઓક્સિજન ને લોહી સુધી પહોંચાડે છે અને લોહી ની અંદર રહેલા વધારાના કાર્બન ડાયોક્સાઇડ ને ફેફસાં મારફતે બહાર ફેકતા હોય છે. જો વ્યક્તિ ને ફેફસામાં કોઇ પણ પ્રકારની સમસ્યા ઉત્પન્ન થાય તો તેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ પડે

હવે ઘરે બેઠા માત્ર 3 દિવસ માં થશે ફેફસાની સફાઈ, પ્રદૂષણ કે ધુમ્રપાન થી ફેફસાંને સુરક્ષિત રાખવા માટે અપનાવો આ આયુર્વેદિક ઉપચાર Read More »

અંબોઈ, પેસોટી ખસી જતા ગભરશો નહી, માત્ર 5 મિનિટ માં આ સરળ રીત થી કરો દુખાવા ને ગાયબ

આપણા શરીરનું કેંદ્ર બિંદુ માનવામાં આવે છે. ઘણી વખત અચાનક ઝટકાથી ઊભા થવાથી કે કોઈ ભારે સામાન ઉઠાવવાના કારણે નાભિ પોતાની જગ્યાથી ખસી જાય છે. જેને આપણે પેચોટી કે અંબોઈ કહીએ છીએ.પેસોટી ને દક્ષિણ ગુજરાત માં અમબૉઈ કહે છે. નાભિ ને પોતાની જગ્યા પરથી ખસી જવાને નાભિ હટવી,ખસી જવી,ગોળો  ખસી જવો,પીચોટી ખસવી,નાભિ પલટવી અથવા નાભિ

અંબોઈ, પેસોટી ખસી જતા ગભરશો નહી, માત્ર 5 મિનિટ માં આ સરળ રીત થી કરો દુખાવા ને ગાયબ Read More »

શું તમે સાથળના ભાગમાં વધતી ચરબી થી પરેશાન છો? તો અપનાવો આ બહુજ સરળ અને સસ્તી રીત

ઘણી એવી યુવતીઓ કે મહિલાઓ હશે જેમનું શરીર તો નોર્મલ હશે પણ તેમના શરીરમાં પગના સાથળ પર ચરબી વધી ગઈ હોય છે અને તેના કારણે તેઓ તેમના મનપસંદ કપડા જેમકે શોર્ટ્સ, જીન્સ કે સ્કર્ટ નથી પહેરી શકતી.  જે તેમના બોડી શેપને ખરાબ કરી દે છે. ચરબી વધવાના કારણે તે જીન્સ કે ટાઇટ કપડા પહેરવામાં ખચકાટ

શું તમે સાથળના ભાગમાં વધતી ચરબી થી પરેશાન છો? તો અપનાવો આ બહુજ સરળ અને સસ્તી રીત Read More »

શું તમે ચામડી ની આ ભયંકર બીમારી થી પીડાવ છો? તો જાણી લ્યો તેના કારણો અને આયુર્વેદિક ઉપચાર

હર્પીસ વેરિસેલા ઝોસ્ટર નામના વાયરસ થી થાય છે. તે ચેપી રોગ છે, તેથી અત્યંત સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રોગ કોઈ ને પણ અને કોઈપણ ઉંમર એ થઈ શકે છે, પરંતુ એવું માનવામાં આવે છે કે આ વાયરસ તે વ્યક્તિ ને અસર કરે છે.  જેને ચિકનગુન્યા થયો હોય કારણ કે તેનો પણ વાયરસ

શું તમે ચામડી ની આ ભયંકર બીમારી થી પીડાવ છો? તો જાણી લ્યો તેના કારણો અને આયુર્વેદિક ઉપચાર Read More »

આ છે દુનિયા નું સૌથી તાકાતવર ફળ જે ખાવાથી મળે છે 10 સફરજન જેટલાં વિટામીન્સ, અને ઘણી બીમારીને દૂર રાખવાની તાકાત

દેખાવમાં તો આ ફળ ચીકુ જેવું જ હોઈ છે અને તેનો બાહ્ય રંગ ભૂરો હોઈ છે . પણ જયારે તમે આ ફળ ને કાપો ત્યારે તે ફળ અંદર થી લીલા રંગ નું હોઈ છે . આ ફળ સૌથી પહેલા ચીન માં ઉગાડવામાં આવ્યું હતું . તે  સૌથી વધારે પહાડી  ક્ષેત્રો માં જોવા મળે છે. તેને

આ છે દુનિયા નું સૌથી તાકાતવર ફળ જે ખાવાથી મળે છે 10 સફરજન જેટલાં વિટામીન્સ, અને ઘણી બીમારીને દૂર રાખવાની તાકાત Read More »

જીવનમાં ક્યારેય નહીં આવે હાર્ટ એટેક, ફક્ત આ રીતે કરો આ રામબાણ પાનનો ઉપયોગ

લીમડાનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે લીમડામાં અનેક ઔષધિય ગુણોનો ભંડાર છે. મીઠા લીમડા ના પાન ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે. મીઠા લીમડાના પાનને ઘણી જગ્યાએ કડી પત્તા તરીકે પણ ઓળખવામાં આવે

જીવનમાં ક્યારેય નહીં આવે હાર્ટ એટેક, ફક્ત આ રીતે કરો આ રામબાણ પાનનો ઉપયોગ Read More »

ગમે તેવા પેટ ની કૃમિ ને માત્ર 3 દિવસ માં સાફ કરી કાયમ માટે છુટકારો મેળવવા, અત્યારે જ અપનાવો આ ઉપાય

વધારે પડતા ખાટા ફળોનુ સેવન કરવું, વધારે પડતા મીઠા પદાર્થો નું  સેવન કરવું  અથવા વારંવાર જમવાનું વધારે પડતુ જમવાથી પણ પેટ મા કીડા થાય છે. તેનુ કારણ છે કે એ ભોજન નુ પાચન નથી થતુ ભોજન નુ પાચન ન થવાને કારણે એ ભોજન પેટ મા સડી જાય છે જેનાથી પેટમા કરમિયા થાય છે. અથવા તો

ગમે તેવા પેટ ની કૃમિ ને માત્ર 3 દિવસ માં સાફ કરી કાયમ માટે છુટકારો મેળવવા, અત્યારે જ અપનાવો આ ઉપાય Read More »

શું તમારા હાથ પગ માં જણજણાટી થઈ ખાલી ચડી જાય છે ? તો તમારા માટે બેસ્ટ છે આ ઉપાય

હાથ અને પગમાં ખાલી ચડી જવી એક સામાન્ય સમસ્યા છે. ઘણા બધા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. સામાન્ય રીતે એક જ પ્રકારની સ્થિતિમાં જો લાંબા સમય સુધી બેસી રહેવામાં આવે તો ખાલી ચઢી જાય છે, કારણે કે આ સ્થિતિમાં બેસી રહેવાથી હાથ-પગની નસો દબાઇ જતી હોય છે અને તે ભાગને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળયો

શું તમારા હાથ પગ માં જણજણાટી થઈ ખાલી ચડી જાય છે ? તો તમારા માટે બેસ્ટ છે આ ઉપાય Read More »

આ બીજ ખાવાથી માત્ર 20 દિવસ માં ઘટશે વજન, તો અત્યારે જ જાણો તેની રીત અને અન્ય ફાયદા વિશે

તકમરિયાં ઝીણાં કાળા રંગનાં દાણા જેવાં હોય છે. તે શીતળ છે અને પ્રમેહ, વીર્યસ્ત્રાવ, મરડો, પ્રદર ને પેશાબની બળતરા ઉપર સાકર નાખીને પાણીમાં અગર દૂધમાં પીવાય છે. પાણીમાં તે ભૂરા રંગનાં થઈ જાય છે અને ઠંડક માટે વપરાય છે. તેની માત્રા એકથી બે તોલા છે. આ છોડ તુલસી જેવો પણ નાનો થાય છે. તેમાં ફૂલ

આ બીજ ખાવાથી માત્ર 20 દિવસ માં ઘટશે વજન, તો અત્યારે જ જાણો તેની રીત અને અન્ય ફાયદા વિશે Read More »

Scroll to Top