સ્કૂલે લેશન ન લઈ જતાં ટીચરે કરી સજા. . . કારણ જાણી ને તમે પણ રડી પડશો. . .

નીરવ આજે શાળાએ થી આવ્યો ત્યારથી થોડો અપસેટ લાગતો હતો. સાંજ જમવાના ટેબલ પર નીરવ ના મમ્મી મીનાબેને પૂછ્યું, “શું વાત છે બેટા . આજે તું બહુ અપસેટ લાગે છે ?” ત્યારે નિરવે તેના મમ્મી ને કહ્યું કે ‘મમ્મી, મારો મિત્ર કિશન આજે પણ હોમવર્ક કરીને લાવ્યો ન હોતો. છેલ્લા ચાર દિવસથી ટીચર એને આ […]

સ્કૂલે લેશન ન લઈ જતાં ટીચરે કરી સજા. . . કારણ જાણી ને તમે પણ રડી પડશો. . . Read More »

શું તમે જાણો છો ? કઈ રીતે કોલેસ્ટ્રોલ, મોટાપો અને કબજિયાત ની સમસ્યાને દૂર કરે છે ગુગળ

આયુર્વેદ પ્રમાણે ગૂગળ સ્વાદમાં મધુર છે એટલે તે વાયુને જીતે છે. તૂરો હોવાથી પિત્તને જીતે છે અને કડવો હોવાથી કફને જીતે છે. એમ વાયુ, પિત્ત અને કફ એ ત્રણે દોષોને ગૂગળ હરે છે. ગૂગળ ગરમ, ભૂખ લગાડનાર, યકૃત ઉત્તેજક, હૃદય માટે હિતકારી, લોહીનાં રક્ત અને શ્વેતકણો વધારનાર, રક્ત શુદ્ધિકર્તા, રસાયન, માસિક લાવનાર તથા મસા, કૃમિ,

શું તમે જાણો છો ? કઈ રીતે કોલેસ્ટ્રોલ, મોટાપો અને કબજિયાત ની સમસ્યાને દૂર કરે છે ગુગળ Read More »

દરેક પુરુષોએ ખાસ ખાવા જોઈએ દાળિયા સાથે ગોળ, તેનાથી થાય છે આ ચમત્કાર

હિમોગ્બોલિનની ઉણપના કારણે જ એનીમિયા થાય છે અને તે ખૂબ જ ખતરનાક છે. ખાણીપીણીમાં જો આર્યનની ઉણપ હોય તો એનીમિયા થાય છે. એનીમિયાને જીવલેણ બિમારી માનવામાં આવે છે. જોકે હિમોગ્લોબિનની ઉણપના લક્ષ્ય સરળતાથી શરીરમાં જોવા મળે છે અને તેના લક્ષણને ઓળખીને ખાવાની આદતને ઠીક કરી શકો છો, જેના કારણે હિમોગ્લોબિન વધશે. એનીમિયામાં આર્યનયુક્ત ખોરાક લેવો

દરેક પુરુષોએ ખાસ ખાવા જોઈએ દાળિયા સાથે ગોળ, તેનાથી થાય છે આ ચમત્કાર Read More »

ગમે તેવા સાંધા નો દુખાવો કે સાંધા ના વા થી કાયમ માટે છુટકારો મેળવવા માટે અપનાવો આ અકસીર આયુર્વેદિક ઉપાય

ઘણા બધા લોકો ને સાંધા અને ગોઠણ ના દર્દ ની તકલીફનો સામનો કરવો પડે છે. વધતી ઉંમર સાથે આ તકલીફ પણ ગંભીર થઇ જાય છે. શરીરની અંદર કેલ્શિયમની માત્રા ઘટી જતાં શરીરમાં વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. કેલ્શિયમ શરીરની અંદર હાડકાના વિકાસ માટે સૌથી મહત્વનો ફાળો ભજવે છે. સાથે સાથે કેલ્શિયમ  હાડકાંને મજબૂત બનાવે

ગમે તેવા સાંધા નો દુખાવો કે સાંધા ના વા થી કાયમ માટે છુટકારો મેળવવા માટે અપનાવો આ અકસીર આયુર્વેદિક ઉપાય Read More »

મોંઘી મોંઘી દવાઓ કરતા વધુ અસર કરી યાદશક્તિ ખીલવતું, વાયુનાશક તેમજ અનેક રોગો નો નાશ કરનાર આયુર્વેદ નું ઉત્તમ ઔષધ માલકાંગણી

માલકાંગણી ને ચરક સંહિતામાં માથામાં જામી ગયેલા કફ તેમજ માથાના ભારે દુખાવા, વાઈ તેમજ ઉન્માદના ઉપચાર માટે પ્રયોગ કરવામાં આવે છે. સુશ્રુત સંહિતામાં જ્યોતિષમતિ તેલને માથાના કફ તેમજ માથાના દુખાવા અને વાઈની સાથે રક્તપિત્તના ઉપચારમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. માલકાંગણી જેને બીજા શબ્દોમાં જ્યેતિષમિતિ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ મગજને રોકેટ જેવું તેજ

મોંઘી મોંઘી દવાઓ કરતા વધુ અસર કરી યાદશક્તિ ખીલવતું, વાયુનાશક તેમજ અનેક રોગો નો નાશ કરનાર આયુર્વેદ નું ઉત્તમ ઔષધ માલકાંગણી Read More »

ઘઉંના લોટની નહિ પણ આ લોટની રોટલી ખાવાથી નહી જવું પડે જીમ, આ ઉપરાંત કબજીયાત, શરદી અને પુરુષત્વ માં કરે છે ખુબ જ ફાયદા

ચણામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ભેજ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન મોટા પ્રમાણમાં મળી રહે છે.ચણાના લોટની રોટલી એક નહિ, પણ અનેક ગુણોથી ભરપૂર છે. આ રોટલી અનેક બીમારીઓને શરીર પર હાવી થતા અટકાવે છે. ચણાના લોટની રોટલી એટલે બેસનની રોટલી. ચણાના લોટની રોટલી શરીરમાં સ્ફૂર્તિ લાવવાનું કામ કરે છે. ચણા લોહીને સાફ કરવાનું કામ કરે છે, ત્યારે

ઘઉંના લોટની નહિ પણ આ લોટની રોટલી ખાવાથી નહી જવું પડે જીમ, આ ઉપરાંત કબજીયાત, શરદી અને પુરુષત્વ માં કરે છે ખુબ જ ફાયદા Read More »

અંકશાસ્ત્ર મુજબ 1 થી 9 અંકોથી જાણો તમારી જીવનશૈલી તેમજ તમે કેટલાં રોમેન્ટિક છો? કેવો રહેશે તમારો પ્રેમસંબંધ!

તમે જે તારીખે જન્મ લો છો, તે તારીખનો તમારા જીવન સાથે એક ગાંઢ સંબંધ હોય છે. આ માત્ર જ્યોતિષ વિજ્ઞાનનું જ માનવું નથી પરંતુ મહાન વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ વિવિધ શોધોમાં પણ આ વાત સામે આવી છે કે, જન્મ તારીખનું ખૂબ જ મહત્વ હોય છે. તમારું કોઇ વિશેષ તારીખ પર જન્મ લેવું તમારા વ્યવહાર અને

અંકશાસ્ત્ર મુજબ 1 થી 9 અંકોથી જાણો તમારી જીવનશૈલી તેમજ તમે કેટલાં રોમેન્ટિક છો? કેવો રહેશે તમારો પ્રેમસંબંધ! Read More »

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ તેમજ વજન ઘટાડવાથી લઈ ને પાચનની દરેક બીમારી માં ફાયદાકારક છે આ ભાત

વજન વધવાનો ડર ધરાવતા લોકો તેમજ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દી ભાત ખાવાનું ટાળતા હોય છે. જોકે દરેક લોકો ને આહારમાં ભાત ઘણો પ્રિય હોય છે અને લોકોને એવી માન્યતા પણ છે કે ભાત ખાવાથી જમ્યા નો સંતોષ થાય છે. પણ જેમના માટે ચોખા નુકસાનકારક છે તેવા લોકો માટે ખુશ ખબર છે કે ચોખા ની અવેજીમાં

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ તેમજ વજન ઘટાડવાથી લઈ ને પાચનની દરેક બીમારી માં ફાયદાકારક છે આ ભાત Read More »

તમારા દરેક પ્રશ્ન નો જવાબ રહેલો છે આ હનુમાનજી પ્રશ્નાવલી માં, જાણો તમારી દરેક સમસ્યાના ઉકેલ…!!

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો આવનારો સમય સુખ અને સંપત્તિથી પરિપૂર્ણ હોય પરંતુ તેના માટે તેને શું કરવું જોઈએ તે નથી જાણતો અને કિસ્મત ચમકાવવાના ચક્કરમાં અહીં-તહીં રખડ્યા કરે છે. હનુમાનની તિથિઓ મંગળવાર, શનિવાર, હનુમાન જયંતિ, હનુમાન અષ્ઠમી વગેરે તિથિઓ ઉપર ખાસ ઉપાય કરી શકાય છે. આજે અમે તમારા માટે હનુમાન પ્રશ્નાવલી ચક્ર લઈને

તમારા દરેક પ્રશ્ન નો જવાબ રહેલો છે આ હનુમાનજી પ્રશ્નાવલી માં, જાણો તમારી દરેક સમસ્યાના ઉકેલ…!! Read More »

300 થી વધુ અસાધ્ય રોગોનો દુશ્મન તેમજ મુત્રમાર્ગ, હૃદયરોગ, આંતરડા બધાનો ઈલાજ રહેલો છે આ ઔષધીય ગુણો થી ભરપૂર ધાન માં

જવ શાંત અને ઠંડા હોય છે. જવ એક અનાજ છે. તે અનાજની રીતે ફાયદાકારક હોવાની સાથે સાથે એનું પાણી પણ આપણા આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. તે ઘણી બીમારીઓથી કાયમી છુટકારો અપાવે છે તેનાથી ઘણી બીમારીઓ થવાનો ભય પણ ખુબ ઓછો થઇ જાય છે.જવમાં વિટામીન ‘એ’, ‘ઈ’, બી કોમ્પ્લેક્ષ, થાયમિન, રીબોફલેવીન, નાયસીન, પેન્ટોથેનીક એસીડ, ફોલીક

300 થી વધુ અસાધ્ય રોગોનો દુશ્મન તેમજ મુત્રમાર્ગ, હૃદયરોગ, આંતરડા બધાનો ઈલાજ રહેલો છે આ ઔષધીય ગુણો થી ભરપૂર ધાન માં Read More »

Scroll to Top