શુ તમારા ઘરમાં તુલસી છે? ક્યાંક તમે આ ભૂલો તો નથી કરતા ને?

હિન્દૂ ધર્મમાં ઘણી એવી ચીજોને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તે પવિત્ર ચીજૉમાંનું એક છે તુલસીનો છોડ. તુલસીના છોડ વિશે જેટલું મહત્વ બતાવામાં આવે એટલું ઓછું છે. એવું માનવામાં આવ્યું છે કે તુલસીનો છોડ સ્વર્ગનો છોડ છે. હિન્દૂ ધર્મમાં એવું માનવામાં આવ્યું છે કે તુલસીના છોડને દેવતાઓએ પૃથ્વી પર તેને ઈન્સાનોના ઉધ્ધાર માટે મોકલ્યો […]

શુ તમારા ઘરમાં તુલસી છે? ક્યાંક તમે આ ભૂલો તો નથી કરતા ને? Read More »

આ ટોપ સેક્સ પોઝીશન્સ મજા લેવાની સાથે ચરબી ઘટાડવામાં પણ છે ઉપયોગી, અત્યારે જ જાણો એ પોઝીશન્સ વિશે..

સેક્સ સંબંધ બનાવવાથી ફક્ત શારીરિક જરૂરીયાત પૂર્ણ થાય છે તેમ નથી. પણ તેનાંથી અન્ય પણ ઘણાં ફાયદા થાય છે. નિયમિત રૂપે સેક્સ કરવામાં આવે તો શરીરની વધારાની ચરબી ઘટાડી શકાય છે. સેક્સ માણવું એ કસરતથી કંઇ કમ નથી. તેનાંથી શરીર સુડોળ બને છે. સાથે સાથે તંદુરસ્ત અને તાજગીનો પણ અનુભવ થાય છે. કોઈ શક નથી

આ ટોપ સેક્સ પોઝીશન્સ મજા લેવાની સાથે ચરબી ઘટાડવામાં પણ છે ઉપયોગી, અત્યારે જ જાણો એ પોઝીશન્સ વિશે.. Read More »

ગળામાં ખરાશ, સોજો જેવી કોઈ પણ ગળા ની સમસ્યાથી કાયમ છુટકારો મેળવવા, અત્યારે જ અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

ગળામાં ખારાશ અને અન્ય સમસ્યાઓનો સંબંધ શરીર માં શ્વસનતંત્રમાં કોઈ ગરબડ સાથે હોય છે. જ્યારે ગળાના આંતરિક ભાગમાં ઈન્ફેક્શન થઈ જાય છે. ત્યારે ગળામાં સોજો, ખાંસી અને ખારાશ થવા લાગે છે. જેના કારણે શરદી અને ખાંસી પણ થઈ જાય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક

ગળામાં ખરાશ, સોજો જેવી કોઈ પણ ગળા ની સમસ્યાથી કાયમ છુટકારો મેળવવા, અત્યારે જ અપનાવો આ આયુર્વેદિક ઉપચાર Read More »

શું તમે પેશાબ સંબંધિત કોઈ પણ સમસ્યા થી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ ઈલાજ અને મેળવો તરત રાહત

ઘણાં લોકોને પેશાબમાં બળતરાની સમસ્યા થતી હોય છે . જેમાં પેશાબ માર્ગે સંક્રમણ, કિડની સ્ટોન અને ડિહાઈડ્રેશન મુખ્ય કારણો છે. ઘણીવાર ગરમ તાસીરવાળી વસ્તુઓ વધુ પ્રમાણમાં ખાવાથી પણ આ સમસ્યા થાય છે. પેશાબમાં બળતરામાં થવી એ સામાન્ય વાત છે. આ બીમારી મહિલા અને પુરુષ બંનેને થાય તેવી છે. આં સમસ્યાના ઘણા કારણો હોય છે જેમકે

શું તમે પેશાબ સંબંધિત કોઈ પણ સમસ્યા થી પરેશાન છો? તો અત્યારે જ અપનાવો આ ઈલાજ અને મેળવો તરત રાહત Read More »

શું તમે પણ કમરની ચરબી ઘટાડી પાતળી કરવા માંગો છો ? તો આ ઉપાય થી એક મહિના માં મેળવો સોલ્યુશન..

કમર પાતળી  કરવા માટે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં  કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી કમરને પાતળી કરવામાં મદદ મળે. એમ પણ યોગ નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ. વક્રઆસન થી શરીર આકર્ષણ થાય છે. અને ફાવે તે કમર પાતળી થઇ શકે

શું તમે પણ કમરની ચરબી ઘટાડી પાતળી કરવા માંગો છો ? તો આ ઉપાય થી એક મહિના માં મેળવો સોલ્યુશન.. Read More »

સેક્સ દરમિયાન ધ્યાન માં રાખો આ બાબત, આનંદ થઈ જશે બમણો…

નવા પાર્ટનર સાથે ઈન્ટિમેટ થવું જેટલું ઉત્સાહજનક છે. એટલું જ સ્ટ્રેસફુલ અને સંકોચભર્યું પણ છે. અહીં થોડા વિશ્વાસ અને કમ્ફર્ટનું હોવું ખૂબ જ જરૂરી છે. આમ છતાં, સેક્સ દરમિયાન સેક્શુઅલ પ્લેઝર, કોમ્યુનિકેશન અને સેફ્ટી જેવા ફેક્ટર્સને ખૂબ ધ્યાનમાં રાખવા જોઈએ. સેક્સ માટે શારીરિક તથા માનસિક રીતે તૈયાર રહો. કોઈપણ નવા પાર્ટનર સાથે બેડ પર જતા

સેક્સ દરમિયાન ધ્યાન માં રાખો આ બાબત, આનંદ થઈ જશે બમણો… Read More »

તમારી દરેક બીમારીઓથી છુટકારો મેળવવા બસ કરીલો આ વસ્તુઓ નું સેવન, ક્યારેય નહીં થાય કોઈ પ્રોબ્લેમ

મધ શરીરને અલગ અલગ રીતે પ્રભાવિત કરે છે. જો હુફાળું  પાણી અને મધનું મિશ્રણ કરવામાં આવે અને પીવામાં આવે તો તે લોહીમાં લાલ રક્તકણ (આરબીસી)ની ગણતરી પર ફાયદાકારક અસર કરે છે. મધના ગરમ પાણીના મિશ્રણથી લોહીના હેમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. જે ઓછા લોહીવાળાની સ્થિતિનું ધ્યાન રાખે છે. જીરાવાળુ પાણી પીવાના કારણે શરીરમાં રહેલી વધારાની ચરબી

તમારી દરેક બીમારીઓથી છુટકારો મેળવવા બસ કરીલો આ વસ્તુઓ નું સેવન, ક્યારેય નહીં થાય કોઈ પ્રોબ્લેમ Read More »

આયુર્વેદ નું આ મહાઔષધ શરીર ના દુખાવ, નબળાઈ અને સેક્સુઅલ પાવર વધારવા સહિત અનેક રોગો માટે આપે છે એક અદ્રુત તાકાત

અશ્વગંધા નો છોડ કમર સુધીની ઉંચાઇ ધરાવે છે. જેને ઘણી ડાળીઓ હોય છે. જેના મુળમાં અશ્વગંધા નામક ઔષધ રહેલું હોય છે. આ મુળ ચિકણા અને મજબુત હોય છે. આ છોડ નું આયુષ્ય ફક્ત ૪-૫ વર્ષ નું છે. અશ્વગંધા માં સોમ્નીફેરિન નામક તત્વ રહેલું હોય છે. તદ્દોપરાંત તેમાં લાળ, ક્ષારદ્રવ્ય અને રંજકપદાર્થ હોય છે. અશ્વગંધા ની

આયુર્વેદ નું આ મહાઔષધ શરીર ના દુખાવ, નબળાઈ અને સેક્સુઅલ પાવર વધારવા સહિત અનેક રોગો માટે આપે છે એક અદ્રુત તાકાત Read More »

સબ દર્દ કી એક દવા, માત્ર એક જ ચમચી અને 25 રોગો જડમૂળથી ગાયબ, અત્યારે જ જાણો તમારા રોગ નો ઉપચાર

એરંડિયાનો પાક વર્ષા ઋતુમાં થાય છે. એના મૂળિયા, છાલ, પાંદડા, બિયાં તથા તેનું તેલ પણ ઉપયોગી છે. આ બધું જ ઔષધી બનાવવાના ઉપયોગમાં આવે છે. ઘરેલુ ઉપચાર માટે તે અતિ ઉપયોગી છે. તેના વૃક્ષ સમસ્ત ભારતમાં ઉગે છે. એરંડા બે પ્રકારના હોય છે. સફેદ તથા લાલ. ધોળો એરંડો તીખો, તીક્ષ્ણ, ગરમ, મધુર, કટુ, જડ, સ્વાદુ

સબ દર્દ કી એક દવા, માત્ર એક જ ચમચી અને 25 રોગો જડમૂળથી ગાયબ, અત્યારે જ જાણો તમારા રોગ નો ઉપચાર Read More »

શું તમે જાણો છો દેવપૂજા કરતાં પણ અગ્રસ્થાન ધરાવતા આનું સ્વાસ્થ્યલક્ષી અને ધાર્મિક મહત્વ ? જાણવા માટે અહી ક્લિક કરો

કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રસ્થાન પામેલું પ્રતીક છે. તેથી જ તો પ્રત્યેક મહત્વના શુભ પ્રસંગે કળશની સાક્ષી અને સાંનિધ્યમાં પુણ્યા હવાચન થાય છે. કળશ એટલે છેવટની ટોચ. પૂર્ણતાનું પ્રતીક. ભગવાનનાં દર્શન કરી કળશનાં દર્શન ન કરીએ તો દર્શન અપૂર્ણ રહી જાય. મંદિરની પૂર્ણતાના પ્રતીકસમા, ટોચસમા કળશનાં દર્શન કરતી વખતે જીવનમંદિરની પરિપૂર્ણતાનો, તેની ટોચનો પણ વિચાર

શું તમે જાણો છો દેવપૂજા કરતાં પણ અગ્રસ્થાન ધરાવતા આનું સ્વાસ્થ્યલક્ષી અને ધાર્મિક મહત્વ ? જાણવા માટે અહી ક્લિક કરો Read More »

Scroll to Top