આજ થી જ શરૂ કરો આ પાચન શક્તિને મદદરૂપ થનાર અમૃતાહાર, ઓછી કેલરી અને ભરપૂર એનર્જી થી આપશે બધી બીમારીઓ માંથી મુક્તિ
હેલ્થ જાળવવા માટે મોટાભાગના લોકો ભોજનમાં સલાડ સામેલ કરે છે, કારણ કે માનવામાં આવે છે કે કાકડી, ટમેટા, મૂળી, બીટ, કોબી વગેરે ખાવું સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક હોય છે, પણ જો લીલાં શાકભાજી તથા સલાડની સાથે જ ભોજનમાં અંકુરિત અનાજને સામેલ કરવામાં આવે તો વધારે ફાયદો બમણો થઈ જાય છે. કઠોણ ફણગાવવાથી તેમાં સ્ટાર્ચ-ગ્લુકોઝ અને […]