આ શક્તિશાળી ફળ ના સેવનથી અલ્સર, ડાયાબિટીસ જેવા અનેક રોગો વગર દવાએ થઈ જાશે ગાયબ, જરૂર કરો ઉપયોગ અને દરેક ને શેર કરી જણાવો

ફણસ એક લીલા રંગનું કાંટાવાળુ ફળ છે જે સ્વાદમાં ખાટું-મીઠું હોય છે. તેનો ઉપયોગ, શાક, અથાણું તેમજ ભજીયા અને કોફ્તા બનાવવા માટે મુખ્ય રીતે કરવામા આવે છે. તેમાં અઢળક પોષક તત્વો સમાયેલા હોય છે જે શરીરને ખૂબ લાભ પોહંચાડે છે. તે ફાઇબર, વિટામિન એ, વિટામિન સી, થાયમીન, પોટેશિયમ, કેલ્શિયમ, આયરન અને જિંકથી ભરપૂર હોય છે. […]

આ શક્તિશાળી ફળ ના સેવનથી અલ્સર, ડાયાબિટીસ જેવા અનેક રોગો વગર દવાએ થઈ જાશે ગાયબ, જરૂર કરો ઉપયોગ અને દરેક ને શેર કરી જણાવો Read More »

જો તમને પણ જોવા મળે આ સંકેત તો ચેતી જાજો હોય શકે છે આ ભયંકર જીવલેણ બીમારી, શું કરશો બચવા માટે…. અહી ક્લિક કરી વાંચો

વર્તમાન સમયમાં લોકોની જીવનશૈલી એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે કોઈ પણ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા. સમયની સાથે સાથે લોકો અનેક પ્રકારના રોગોથી પીડાય છે.જો કે તમામ રોગો ખૂબ જોખમી છે,પરંતુ આ તમામ રોગોમાંથી કેન્સર રોગ જીવલેણ માનવામાં આવે છે. કેન્સરનું નામ આવતા લગભગ દરેક લોકો ડરી જાય છે. કેન્સર શરીરના કોઈપણ ભાગમાં

જો તમને પણ જોવા મળે આ સંકેત તો ચેતી જાજો હોય શકે છે આ ભયંકર જીવલેણ બીમારી, શું કરશો બચવા માટે…. અહી ક્લિક કરી વાંચો Read More »

ગમેતેવા સાંધા ના દુખાવા,ચામડીના રોગો ઉપરાંત અન્ય સમસ્યા માટે ઉત્તમ છે આનો ઉપયોગ જરૂર જાણો અને શેર કરો

કપૂર પૂજા સામગ્રી માં વાપરવામાં આવે છે.  તે આરતી અથવા સુગંધિત વાતાવરણ બનાવવા મોટા પ્રમાણમાં વાપરવામાં આવે છે. જેથી કર્મકાંડ અને પર્યાવરણ સ્વચ્છ રહે છે.જ્યોતિષ શાસ્ત્રમાં કપૂર ના ઘણા ફાયદાઓ અને ઉપાયો કહેવામાં આવ્યા છે.તે મગજ શાંત રાખવા અને હૃદય માં શાંતિ પણ આપવા વપરાય છે. કપૂર આ સિવાય ઘર ની આર્થિક સમસ્યાઓ સુધારવા પણ

ગમેતેવા સાંધા ના દુખાવા,ચામડીના રોગો ઉપરાંત અન્ય સમસ્યા માટે ઉત્તમ છે આનો ઉપયોગ જરૂર જાણો અને શેર કરો Read More »

બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો તો જરૂર જાણો આ આનુવાંશિક રોગ અને તેને અટકાવવાના ઉપાય, અહી ક્લિક કરી જાણો

વિશ્વના લગભગ 6% રહેવાસીઓ દુર્લભ રોગોથી પીડિત છે, અને આ સંખ્યામાં સતત વધારો થાય છે. તમામ અનન્ય રોગોનો સ્વભાવ અલગ હોય છે, પરંતુ મોટાભાગની અસાધારણ બિમારીઓ આનુવંશિક વિકૃતિઓ અને ચેપ સાથે સંકળાયેલી છે. આનુવંશિક રોગો નાં પ્રકાર આ પ્રમાણે છે જેવા કે જીનેટીક ડિસઓર્ડર,ડાઉન સિન્ડ્રોમ,લેફ્ટ લીપ અને પેલેટ (ચિરાયેલા હોઠ અને ચિરાયેલું તાળવું),સિકલસેલ એનીમિયા રોગ.

બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છો તો જરૂર જાણો આ આનુવાંશિક રોગ અને તેને અટકાવવાના ઉપાય, અહી ક્લિક કરી જાણો Read More »

આ એક એવું ચૂર્ણ છે જે ડાયાબિટીસ સહિત 10થી વધુ રોગો નો કરે છે માત્ર 7 દિવસ માં સફાયો, આ ઉપયોગી માહિતી જરૂર વાંચો અને શેર કરો

અર્જુનના વૃક્ષને કેટલાય ઔષધિય ગુણોથી ભરપુર જણાવવામાં આવ્યો છે. અર્જુનના વૃક્ષની છાલ પણ શરીર માટે ઘણી ફાયદાકારક હોય છે. આ ઝાડની છાલનો પાવડર બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. અર્જુનની છાલથી સ્ટ્રોક, હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવા હાર્ટ સંબંધિત રોગોનો ઈલાજ કરી શકાય છે. અર્જુનનું વૃક્ષ ભારતમાં હિમાલયની ઘાટી, બિહાર અને મધ્યપ્રદેશમાં વધુ જોવા મળે

આ એક એવું ચૂર્ણ છે જે ડાયાબિટીસ સહિત 10થી વધુ રોગો નો કરે છે માત્ર 7 દિવસ માં સફાયો, આ ઉપયોગી માહિતી જરૂર વાંચો અને શેર કરો Read More »

જીવનમાં અતિ ઉપયોગી પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે જરૂર અપનાવવી જોઇએ વાંચો અને મિત્રો સાથે શેર જરૂર કરો

આ યુગ માં આપણે આપણી તબિયત પર કેટલું ધ્યાન આપીએ છીએ? લગભગ ઘણા લોકો આપતા જ નથી. તમે એક કહેવત તો સાંભાળી જ હશે કે પહેલું સુખ તે જાતે નર્યા  .જો તબિયત સારી હશે તો તમામ સુખ માણી શકશો અને એક સારી જિંદગી જીવી શકશો. માટે જો તમારેસ્વસ્થ રહેવું હોય તો બસ થોડું ક ધ્યાન

જીવનમાં અતિ ઉપયોગી પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે જરૂર અપનાવવી જોઇએ વાંચો અને મિત્રો સાથે શેર જરૂર કરો Read More »

ફૂડ પોઈજનના શિકાર થઈ જાઓ તો ગભરાઓ નહી, અજમાવો આ સરળ ઉપાય અને દરેક ને શેર કરી જાણવો જેથી દરેક લાભ લઈ શકે

તહેવારોની સિઝન માં અને લગ્ન પ્રસંગ માં લોકો સ્વાદ નો છટકો લેવામાં પાછા નથી પડતા, અને ખબર નથી રહેતી કે કેટલું અને કેવું ખાવું. પ્રસંગો માં વધારે  પડતું ખાવા ના કારણે પેટ ના રોગો જેવા કે એસિડિટી અને ક્યારેક ફૂડ પોઈઝનિંગ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. તેલ-મસાલાવાળું ખાવાનું ખાઈને તહેવારો બાદ આવી સ્થિતિનો સામનો

ફૂડ પોઈજનના શિકાર થઈ જાઓ તો ગભરાઓ નહી, અજમાવો આ સરળ ઉપાય અને દરેક ને શેર કરી જાણવો જેથી દરેક લાભ લઈ શકે Read More »

લોહી માં હિમોગ્લોબીનનું પ્રમાણ જાળવી રાખવા માટે, 15 દિવસ અપનાવો આ ઉપાય, મળશે અનેક સમસ્યા માં રાહત

રક્તકણો માં હીમોગ્લોબિનનું પ્રમાણ ઉમર પ્રમાણે ઓછું હોય તેને એનિમિયા કહેવામાં આવે છે.શરીરમાં ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબીન દ્વારા થાય છે.આથી જરૂરી માત્રામાં હિમોગ્લોબીન હોવું જરૂરી છે.એનિમિયા થવાના કારણોમાં હિમોગ્લોબીન બનવા માટે જરૂરી ઘટકતત્વો ઓછા હોવા, રક્તકણોનું ઝડપથી તૂટી જવું, રક્તકણોનું ઓછું બનવું જવાબદાર છે. એનિમિયા થવાનું કારણ ખોરાકમાં આયર્ન ઉણપ,શરીરમાં આયર્નનું બરાબર પાચન ન થવું જેવા

લોહી માં હિમોગ્લોબીનનું પ્રમાણ જાળવી રાખવા માટે, 15 દિવસ અપનાવો આ ઉપાય, મળશે અનેક સમસ્યા માં રાહત Read More »

પૂરતું કામ નથી કરી શકતા? થોડા સમય માં થાકી જાવ છો? તો આ લેખ તમારા માટે છે, જરૂર વાંચો અને શેર કરો

સ્ટેમિના એટલે તમારી કામ કરવાની સહન શક્તિ. તમે જેટલું વધારે કામ કરી શકો એટલો તમારો સ્ટેમિના વધારે ગણાય. આના માટે તમારી રોગપ્રતિકારક શક્તિ તમારે મજબૂત બનાવવી જોઈએ. તમારો સ્ટેમિના જેટલો સારો હશે એટલા તમે શારીરિક અને માનસિક તંદુરસ્ત રહી શકશો. સ્ટેમિના ની તકલીફો મોટાભાગે યુવાન વય ના વ્યક્તિઓ મા જોવા મળે છે.તેઓ મા આ ફરીયાદ

પૂરતું કામ નથી કરી શકતા? થોડા સમય માં થાકી જાવ છો? તો આ લેખ તમારા માટે છે, જરૂર વાંચો અને શેર કરો Read More »

વાળ ને લાંબા, સિલ્કિ બનાવી ખરતા અટકાવવા હોય તો ઘરે બનાવો આ તેલ, અહી ક્લિક કરી જાણો તેલ બનાવવાની રીત

આજ ના સમય ના  અનિયમિત ખાન પાન ને લીધે તેમજ કેમિકલ વાળા સૌંદર્ય પ્રસાધનો વાપરવાને લીધે ઘણી બહેનો અને માતાઓ એક સ્ત્રી માટે જે આભૂષણ ગણાય એવા તેમના વાળ ને લઈ ને ખૂબ પરેશાન હોય છે. લોકો કલાકારો ની એડ્સ ટીવી માં જોઈએ ને સાવ આંધળું અનુકરણ કરે છે અને પછી પસ્તાય છે. આને લીધે

વાળ ને લાંબા, સિલ્કિ બનાવી ખરતા અટકાવવા હોય તો ઘરે બનાવો આ તેલ, અહી ક્લિક કરી જાણો તેલ બનાવવાની રીત Read More »

Scroll to Top