શું તમે પણ સફેદ અને ખરતા વાળથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ તેલનો સરળ ઉપાય…

દેખાવમાં ખૂબ જ સુંદર એવા જાસૂદના ફૂલ વાળ માટે ખૂબ ઉપયોગી છે. તેના ઉપયોગથી તમે ખરતા વાળ અટકાવવા ઉપરાંત તેના ગ્રોથને વધારવા, ડેન્ડ્રફને દૂર કરવા માટે પણ આ ફૂલ વાપરી શકો છે. તેનાથી ટાલિયાપણું રોકવામાં પણ મદદ મળે છે. જાસૂદનું તેલ બનાવવા માટે તમારે થોડું નારિયેળનું તેલ, જાસૂદના ફૂલ, તેને કૂટવા માટે મિક્ષર અને એક […]

શું તમે પણ સફેદ અને ખરતા વાળથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ તેલનો સરળ ઉપાય… Read More »

વાયુ, પિત્ત અને સ્ત્રીઓના દરેક 100થી વધુ રોગોનો નાશ કરે છે માત્ર આ એક ચૂર્ણ, જરૂર જાણો તેને સેવન કરવાની રીત

શતાવરીના છોડ ભારતમાં બધે જ થાય છે. તેના છોડ ત્રણથી ચાર ફુટ ઉંચા, પાન શરુ જેવાં બારીક અને ડાળીના મુળ પાસેથી છેડા સુધી બંને બાજુએ સરખાં હોય છે. શતાવરીને નાનાં સફેદ સુગંધી ફુલોનાં ઝુમખાં આવે છે. છોડને કાંટા હોય છે. ડાળીની એક બાજુએ એક એક કાંટો હોવાથી એને એકલકંટી પણ કહે છે. તેને ચણી બોર

વાયુ, પિત્ત અને સ્ત્રીઓના દરેક 100થી વધુ રોગોનો નાશ કરે છે માત્ર આ એક ચૂર્ણ, જરૂર જાણો તેને સેવન કરવાની રીત Read More »

તમારા ચહેરા પર ના અણગમતા વાળને દૂર કરો આ સરળ ઘરેલુ ઉપચારથી…..

વાળ કુદરતની આપેલી અનમોલ ભેંટ છે પરંતુ આ વાત તે લોકો જ સમજી શકે છે જેના માથામાં વાળ ના હોય. પરંતુ વાળ કુદરત દ્વારા આપવામાં આવેલ સૌથી ખરાબ વસ્તુ પણ છે, આ વાત તે સમજી શકે છે જેમના શરીર પર અણગમતી જગ્યાએ પણ વાળ હોય છે. આવી મહિલા હોય કે પુરૂષ જેમના શરીર પર અણગમતી

તમારા ચહેરા પર ના અણગમતા વાળને દૂર કરો આ સરળ ઘરેલુ ઉપચારથી….. Read More »

કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને કબજિયાતથી કાયમી દૂર રહેવા જરૂર કરો આ જ્યુસ નું સેવન, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત

જવ એક પ્રકારનું અનાજ છે જે ઘઉં જેવું લાગે છે જવ ઘઉં કરતા હળવા હોય છે. જવમાં લેક્ટિક એસિડ સેલિસિલિક એસિડ ફોસ્ફોરિક એસિડ, પોટેશિયમ અને કેલ્શિયમ હોય છે જો પેટમાં અને આસપાસ વધુ ચરબી એકઠી થઈ ગઈ છે તો પછી જવના પાણીનો ઉપયોગ તમારા માટે ફાયદાકારક બની શકે છે. આ પીવાથી પેટની ચરબી ઓછી થાય

કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને કબજિયાતથી કાયમી દૂર રહેવા જરૂર કરો આ જ્યુસ નું સેવન, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત Read More »

કાયમી સ્વસ્થ અને નીરોગી રહેવા ભોજન બનાવતી વખતે જરૂર અપનાવો આ ટિપ્સ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો

મનુષ્યની જે સ્વાભાવિક વૃત્તિ સ્થિતિ ભાવ બને છે તેના બનવાના કેટલાય કારણો હોય છે,તેમાં આહાર ૫ણ એક કારણ છે. કહેવત ૫ણ છે કે જેવું ખાય અન્ન તેવું થાય મન. એટલે આહાર જેટલો સાત્વિક હોય છે, મનુષ્યની વૃત્તિ તેટલી જ સાત્વિક બને છે.. એટલે કે સાત્વિક વૃત્તિ બનવામાં સાત્વિક આહારથી સહાયતા મળે છે.ઉ૫નિષદોમાં કહેવામાં આવ્યું છે

કાયમી સ્વસ્થ અને નીરોગી રહેવા ભોજન બનાવતી વખતે જરૂર અપનાવો આ ટિપ્સ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરી જરૂર જણાવો Read More »

કોઈપણ પ્રકારની દવા વગર શરદી-કફ અને ઉધરસને મટાડો માત્ર આ ઘરેલુ ઉપાયથી એ પણ માત્ર 2 દિવસમાં…..

હાલ ચોમાસા ની મૌસમ પૂરજોશ મા ચાલી રહી છે અને ઠંડક નું પ્રમાણ પણ દિવસે-દિવસે વધી રહ્યું છે ત્યારે આ સમયકાળ મા તમને ગળા અને છાતી મા કંઈક જામેલું હોય તેવી અનુભૂતિ અવશ્ય થાય છે. આ ઉપરાંત તમને શ્વાસ લેવા મા તકલીફ તથા સતત છીંકો આવવા જેવી સમસ્યાઓ નો અનુભવ પણ આ મૌસમ મા થવો

કોઈપણ પ્રકારની દવા વગર શરદી-કફ અને ઉધરસને મટાડો માત્ર આ ઘરેલુ ઉપાયથી એ પણ માત્ર 2 દિવસમાં….. Read More »

શરદી-ખાંસી, ચામડી અને વાળને લગતી દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે માત્ર આ એક જ્યુસમાં, જરૂર જાણો તમારી દરેક સમસ્યા નો ઉકેલ અહી….

પાલક એક પોષ્ટિક શાકભાજી છે. જે આપણી આસપાસ નાં બજારમાં તે સરળતાથી મળી રહે છે. આપણે તેનો ઉપયોગ સબ્જી,સલાડ અને જ્યૂસ તરીકે પણ કરીએ છીએ. તેમાં રહેલા વિટામિન અને ખનિજો તમારા શરીરને તમામ પોષક તત્વો પૂરા પાડે છે. ડોક્ટરો માને છે કે, સવારે પાલકનો રસ પીવાથી શરીરમાં ઘણા પરિવર્તન આવે છે. જેના કારણે   તંદુરસ્ત રહી

શરદી-ખાંસી, ચામડી અને વાળને લગતી દરેક સમસ્યાનો ઉકેલ રહેલો છે માત્ર આ એક જ્યુસમાં, જરૂર જાણો તમારી દરેક સમસ્યા નો ઉકેલ અહી…. Read More »

ખરતા વાળથી લઈને પેટ અને દાંત ના દરેક દુખાવાની અનેક બીમારીઓને ચપટીમાં દૂર કરે છે આ નાનકડી વસ્તુ, જરૂર જાણો અન્ય ફાયદાઓ પણ…

લવિંગ સ્વાદમાં તીખા હોય છે. અને ભારતીય રસોડાની અંદર દરરોજનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને તેની રસોઈના સ્વાદમાં વધારો થાય. લવિંગ ની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો પણ હોય છે. કે જે શરીરની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. પુરુષો માટે લવિંગ ખૂબ જ ફાયદાકારક હોય

ખરતા વાળથી લઈને પેટ અને દાંત ના દરેક દુખાવાની અનેક બીમારીઓને ચપટીમાં દૂર કરે છે આ નાનકડી વસ્તુ, જરૂર જાણો અન્ય ફાયદાઓ પણ… Read More »

કોલેસ્ટ્રોલ કેવી રીતે વધે છે તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાય, ખુબજ મહત્વની માહિતી

જે પોતાની જીવન શૈલીમાં પરિવર્તન નથી કરી શકતા કે જેમની નોકરી જ આ પ્રકારની છે કે તેઓ ઈચ્છવા છતા પણ નિયમિત કસરત નથી કરી શકતા. તેણે પોતાના ખાવા-પીવામાં થોડો પરિવર્તન કરવો જોઈએ. ઉદા. તરીકે મૈદાથી બનેલ બ્રેડ અથવા બંસન બદલે મલ્ટી ગ્રેન બ્રેડનો વિકલ્પ શોધી શકાય છે. આજે દેશના દરેક મોટા શહેરમાં મલ્ટી ગ્રેન બ્રેડ

કોલેસ્ટ્રોલ કેવી રીતે વધે છે તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઉપાય, ખુબજ મહત્વની માહિતી Read More »

વાસી રોટલી ખાવાથી શરીરમાં થાય છે આવા-આવા ફેરફાર! જાણીને તમે ચકિત થઈ જાશો, જરૂર જાણો અને શેર કરો

વાસી ખોરાક ખાવાથી શરીરને નુકસાન થાય છે. આથી હંમેશા તાજો ખોરાક ખાવાની સલાહ અપાય છે. આ જ કારણે ઘરમાં વધેલો ખોરાક કે વાસી રોટલીઓ જાનવરોને આપી દેવાય છે. અસમય ભોજન ખાવું અને ઓફિસમાં કલાકો સુધી બેસી રહેવાથી એસિડિટીની સમસ્યા હવે સામાન્ય થઈ ગઈ છે. કેટલાક લોકો એસિડિટીથી રાહત મેળવવા માટે દવાનું સેવન કરે છે. પરંતુ

વાસી રોટલી ખાવાથી શરીરમાં થાય છે આવા-આવા ફેરફાર! જાણીને તમે ચકિત થઈ જાશો, જરૂર જાણો અને શેર કરો Read More »

Scroll to Top