શું તમે પણ સફેદ અને ખરતા વાળથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ તેલનો સરળ ઉપાય…
દેખાવમાં ખૂબ જ સુંદર એવા જાસૂદના ફૂલ વાળ માટે ખૂબ ઉપયોગી છે. તેના ઉપયોગથી તમે ખરતા વાળ અટકાવવા ઉપરાંત તેના ગ્રોથને વધારવા, ડેન્ડ્રફને દૂર કરવા માટે પણ આ ફૂલ વાપરી શકો છે. તેનાથી ટાલિયાપણું રોકવામાં પણ મદદ મળે છે. જાસૂદનું તેલ બનાવવા માટે તમારે થોડું નારિયેળનું તેલ, જાસૂદના ફૂલ, તેને કૂટવા માટે મિક્ષર અને એક […]
શું તમે પણ સફેદ અને ખરતા વાળથી પરેશાન છો? તો અપનાવો આ ઘરગથ્થુ તેલનો સરળ ઉપાય… Read More »










