દરેક પ્રકારના દુખાવા અને શરદી-ખાંસી માં ખૂબ જ અસરકારક છે આ તેલ, જરૂર જાણો ઘરે બનાવવાની રીત

૧૦૦ ગ્રામ તલના તેલમાં ૨૦ ગ્રામ મરીનો પાવડર મેળવીને તેલનો કલર કાળો થાય ત્યાં સુધી ઉકાળો. આ તેલમાં બે ટીપાં પાણી નાખવાથી તડતડ અવાજ આવે તો સમજવાનું કે તેલ તૈયાર થઈ ગયું છે. આ તેલને ઠારીને ઠંડું થયા પછી ગાળીને બોટલમાં ભરી દેવું. આ જ પદ્ધતિથી સફેદ મરીનું તેલ બનાવી શકાય છે. આ તેલના ઉપયોગથી […]

દરેક પ્રકારના દુખાવા અને શરદી-ખાંસી માં ખૂબ જ અસરકારક છે આ તેલ, જરૂર જાણો ઘરે બનાવવાની રીત Read More »

પેટના દરેક પ્રકારના દુખાવામાં તરત જ રાહત મેળવવા કરો આ ઘરેલું ઔષધીઓ નો ઉપયોગ 

પેટના દુખાવાના નિદાનમાં મોડુ થાય તો સમસ્યા વધારે જટિલ થઇ જાય છે. તેના ઉપરાંત બીજી ઘણી ભૂલો છે જેને પેટના દુખાવાના સમયે ના કરવી જોઈએ. પેટના દર્દને ફક્ત અપચનથી સંબંધી સમસ્યા કે એસિડિટી માનીને ના ટાળવી જોઈએ. ક્યારેક ક્યારેક આ સ્વાસ્થ્યથી સંબંધી ગંભીર સમસ્યાનો સંકેત હોઇ શકે છે. સમુદ્રફળનાં બી, સૂંઠ, મરી, પીપર, જવખાર, સાજીખાર,

પેટના દરેક પ્રકારના દુખાવામાં તરત જ રાહત મેળવવા કરો આ ઘરેલું ઔષધીઓ નો ઉપયોગ  Read More »

તજનું સેવન 1 કે 2 નહીં 50થી વધુ રોગો માથી અપાવશે છુટકારો, માત્ર કરો આ રીતે ઉપયોગ

તમે તજનું નામ સાંભળ્યું જ હશે. સામાન્ય રીતે, લોકો તજનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે કરે છે, કારણ કે લોકો તજના ફાયદાઓ વિશે સંપૂર્ણ જાગૃત નથી. તજને આયુર્વેદમાં ખૂબ ફાયદાકારક દવા તરીકે ગણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર તજનો ઉપયોગ કરવાથી અનેક રોગો મટે છે. તજ એક મસાલો છે. તજની છાલ પાતળી, પીળી અને અન્ય વૃક્ષની છાલ

તજનું સેવન 1 કે 2 નહીં 50થી વધુ રોગો માથી અપાવશે છુટકારો, માત્ર કરો આ રીતે ઉપયોગ Read More »

આરોગ્યનો ખજાનો આ ઔષધમાં છુપાયેલો છે, જરૂર જાણો આ 100થી વધુ રોગોનો સફાયો કરનાર આ ઔષધના ચમત્કારી ફાયદાઓ

અંકોળ એ ઉત્તમ અને બહુગુણી ઔષધ છે. એના બે પ્રકાર છે. કેટલાંક ઝાડમાં કાંટા હોય છે, કેટલાંકમાં નથી હોતા. તેના પાન કરેણ જેવા લાંબો છે અને તેના પર રેસા છે. ખરેખર અંકોળ બધા રોગ માટે ખૂબ જ ગુણકારી ઔષધ છે. ચામડીના રોગ ઉપર કાંચકાના અને આકડાના પાનનો ઉપયોગ થાય છે પણ એના કરતાં અંકોળ વધુ

આરોગ્યનો ખજાનો આ ઔષધમાં છુપાયેલો છે, જરૂર જાણો આ 100થી વધુ રોગોનો સફાયો કરનાર આ ઔષધના ચમત્કારી ફાયદાઓ Read More »

હાઈ બીપી અને અનિંદ્રાથી છુટકારો મેળવવા જરૂર કરો આ આયુર્વેદની ઔષધિનો ઉપયોગ

સર્પગંધાના નાના નાના છોડ દક્ષિણ કોંકણમાં જોવા મળે છે. તે સ્વાદે કડુ, કણેર, પીળી કણેર આ બધાંની જેમ કડવાં હોય છે. સર્પગંધાનાં મૂળ ઔષધિમાં વપરાય છે. કાશી બાજુ ત્યાંના ભૈયા લોકો તેને ‘છોટા ચાંદ’ એમ કહીને ઓળખે છે. બંગાળમાં ‘ચંદ્રા’ના નામથી ઓળખાય છે. સંસ્કૃતમાં ‘સર્પગંધા’ એમ કહે છે અને તે સર્પગંધાના મૂળ છે, એમ મનાય

હાઈ બીપી અને અનિંદ્રાથી છુટકારો મેળવવા જરૂર કરો આ આયુર્વેદની ઔષધિનો ઉપયોગ Read More »

આખા આયુર્વેદમાં પથરીના દુખાવા માથી છુટકારો મેળવવાનો આનાથી સારો બીજો ઉપચાર નથી, દુખાવો થઈ જશે તરત જ ગાયબ

સેન્દ્રિય પદાર્થો, ખનિજ પદાર્થો, યુરિયા, યુરિક ઍસિડ, ફૉસ્ફરિક ઍસિડ, ઍસિડ, મીઠું, ચૂનો વગેરે માંથી મુખ્યત્વે કરીને ફૉસ્ફરિક ઑકઝેલિક ઍસિડની અને લિથિક ઍસિડની જ પથરીઓ બંધાય છે. ટૂંકમાં કહીએ તો મૂ-ત્રમાં રહેલા કેટલાક તત્વો જામી જવાને લીધે પથરી બંધાય છે. કચ્છ જેવા પ્રદેશમાં પથરીના રોગીઓ વધુ જોવામાં આવે છે. મોટા માણસ કરતાં નાનાં બચ્ચાંને પથરીનો રોગ

આખા આયુર્વેદમાં પથરીના દુખાવા માથી છુટકારો મેળવવાનો આનાથી સારો બીજો ઉપચાર નથી, દુખાવો થઈ જશે તરત જ ગાયબ Read More »

દવા કરતાં વધુ અસરકારક પેટ- કમળો અને સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા ઘરે જ બનાવો આ ઉકાળો

આ એક ખૂબ જ સુગંધિત રોપ છે અને તેની સુગંધને લીધે મુંબઈમાં સર્વત્ર બાગમાં વાવવામાં આવે છે. વેણીમાં તેના ફૂલ વાપરવામાં આવે છે. આ એક મોટું ઘરગથ્થુ ઔષધ છે. સૂકવેલ દમણો બજારમાં વેચાતો મળે છે અને તે જ દવા તરીકે વપરાય છે. આ ખૂબ શક્તિવર્ધક છે. તો ચાલો હવે અમે તમને જનવીએ દમણાથી થતાં અનેક

દવા કરતાં વધુ અસરકારક પેટ- કમળો અને સાંધાના દુખાવાથી છુટકારો મેળવવા ઘરે જ બનાવો આ ઉકાળો Read More »

ભલભલા રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, આટઆટલા છે તેના ફાયદા, માત્ર એક ક્લિક કરીને જાણો અહીં. 

સુવાદાણાના  ફૂલ પીળા રંગના અને ગુચ્છામાં હોય છે. સુવાદાણાના  ફૂલ નાના પરંતુ, એક જ ગુચ્છામાં ઘણાં બધા થતા હોવાથી આયુર્વેદમાં તેને ‘શતપુષ્પા’ કહેવામાં આવે છે. સુવાદાણા, જે એક હજાર વર્ષથી જાણીતા છે, તે વિવિધ દેશો અને પ્રદેશોની વાનગીઓમાં વપરાય છે. ચાલો આપણે હવે જાણીએ સુવાદાણાના અનેક ફાયદાઓ વિશે.  સુવાદાણા અત્યંત પાચક ઔષધિ છે. ભૂખ લગાડવા

ભલભલા રોગો મટાડી દેશે માત્ર આ એક જ છોડ, આટઆટલા છે તેના ફાયદા, માત્ર એક ક્લિક કરીને જાણો અહીં.  Read More »

વગર ઓપરેશન એ બરોળ માથી કાયમી છુટકારો મેળવવાનો એક માત્ર રામબાણ ઉપાય છે આ ઔષધિ

શરપંખો ગુજરાતમાં અને ભારતમાં બધેજ થાય છે. ચોમાસામાં અષાઢ મહીનામાં સર્વત્ર ઉગી નીકળતો શરપંખો બરોળનું અકસીર ઔષધ છે. બરોળની વીકૃતીઓનો નાશ કરવાનો શરપંખામાં ઉત્તમ ગુણ છે. શરપંખો એ બે ફૂટ ઊંચો અને મબજૂત છોડ છે. શરપંખો ખાડાવાળી જગ્યાએ ઊગે છે અને જલદી ઊખડતો નથી. પાન નાનાં અને કિંચિત લાંબા હોય છે, તેની શીંગો લાલ રંગની

વગર ઓપરેશન એ બરોળ માથી કાયમી છુટકારો મેળવવાનો એક માત્ર રામબાણ ઉપાય છે આ ઔષધિ Read More »

વારંવાર થતી અરુચિ અને ગેસની સમસ્યા માથી પલભરમાં છુટકારો અપાવવા ઘરે જ બનાવો આ ગોળી

ખાવાની ઇચ્છા ન થાય, અન્ન ઉપર બેસતાં તે માટે રુચિ ન થાય, એ અરુચિ રોગનાં લક્ષણો છે. ખરી રીતે આ સ્વતંત્ર રોગ નથી. તાવમાં, અજીર્ણમાં વગેરે રોગો માં અરુચિ ઉત્પન થાય છે. શોકથી, ભયથી, ક્રોધથી, દુઃખથી તથા મનને ન લાગે તેવા નવા ખાવાના પદાર્થોથી અરુચિ ઉત્પન્ન થાય છે. અરુચિ કાયમ રહેવાથી શરીર નબળું પડી જાય,

વારંવાર થતી અરુચિ અને ગેસની સમસ્યા માથી પલભરમાં છુટકારો અપાવવા ઘરે જ બનાવો આ ગોળી Read More »

Scroll to Top