સંજીવની જડીબુટ્ટી કરતાં વધારે કિમતી છે આ વનસ્પતિ, લકવા જેવા 10થી વધુ રોગો થઈ જશે કાયમી દૂર..

ઉંદરકાની ખાસ કરીને ભીનાશવાળી જગ્યામાં ઊગી નીકળે છે. એની બે જાત હોય છે. એક બગીચામાં થાય છે તથા બીજી જંગલી જાત હોય છે. એનાં પાન ચાંદની વેલ કરતાં નાનાં તથા જમીન ઉપર ફેલાયેલાં હોય છે. બગીચામાં થતી ઉંદરકાની ખુશબુદાર હોય છે. એનાં ફળ ધાણા જેવડાં હોય છે. એનાં બીજ ચકલીઓ ખાય છે. એનાં પાનની કૂંપળોને […]

સંજીવની જડીબુટ્ટી કરતાં વધારે કિમતી છે આ વનસ્પતિ, લકવા જેવા 10થી વધુ રોગો થઈ જશે કાયમી દૂર.. Read More »

આ નાનકડી વસ્તુનું સેવન હાડકાંને મજબૂત કરી, સ્કિનને 50 ની ઉમરમાં બનાવી દેશે 25 જેવી, માત્ર કરો આ રીતે ઉપયોગ..

ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે. ખસખસ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. આયુર્વેદમાં ખસખસનાં બીજનું ખૂબ મહત્વ રહ્યું છે. ખસખસ

આ નાનકડી વસ્તુનું સેવન હાડકાંને મજબૂત કરી, સ્કિનને 50 ની ઉમરમાં બનાવી દેશે 25 જેવી, માત્ર કરો આ રીતે ઉપયોગ.. Read More »

આ સામન્ય લાગતું તેલ કરે છે ખરતા વાળથી લઈ દરે દુખાવાનો જડમૂળ થી સફાયો, માત્ર આ રીતે કરો ઉપયોગ..

નારિયેળનું તેલ પ્રાકૃતિક છે અને તેમાં કોઇ હાનિકારક રસાયણ હોતા નથી. નાળિયેર તેલને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. નાળિયેર તેલમાં ફેટી એસિડ્સનું શ્રેષ્ઠ મિશ્રણ છે અને નાળિયેર તેલમાં કુદરતી અને ઔષધીય ગુણ છે. નાળિયેર તેલના દૈનિક ઉપયોગથી ઘણા આરોગ્ય લાભો પણ થાય છે. નાળિયેરમાં લોરીક એસિડની માત્રા વધુ હોય છે શુદ્ધ નારિયેળનું તેલ ત્વચા અને

આ સામન્ય લાગતું તેલ કરે છે ખરતા વાળથી લઈ દરે દુખાવાનો જડમૂળ થી સફાયો, માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

પેટ- પાચન અને ઉનાવા માથી તરત જ રાહત માટે નો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર..

ઘરગથ્થુ તથા શાસ્ત્રીય દવા તરીકે કાળીપાટનો ઉપયોગ સર્વત્ર મળે છે. એ બે જાતની હોય છે. બંગાળમાં વૈદ્યો આકનાદી નામથી એને ઓળખે છે. મહારાષ્ટ્રમાં પહાડવેલ તરીકે જાણીતી છે. ગુજરાતમાં એને કરંડિયું કહે છે. કોઈ લઘુપાઠા પણ કહે છે. ડુંગરાળ પ્રદેશમાં એનાં વેલા થાય છે. ચોમાસામાં જથ્થાબંધ જોવામાં મળે છે. એનાં પાન વેવડી અથવા ગાળોનાં પાન જેવા

પેટ- પાચન અને ઉનાવા માથી તરત જ રાહત માટે નો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર.. Read More »

3 દિવસમાં ગ્લોઇંગ અને ડાઘ વગરની ત્વચા માટેનો સૌથી અસરકારક ઉપચાર, એકવાર જરૂર જાણી કરો ઉપયોગ..

તેજસ્વી અને ગ્લોઇંગ ત્વચા સુંદરતાની સાથે સાથે સારા સ્વાસ્થ્ય ની નિશાની છે. ત્વચાને ખાસ સંભાળની સાથે બાહ્ય સંભાળની પણ જરૂર હોય છે. ચમકતી ત્વચા હોવી એ પણ આધાર રાખે છે કે તમે કયા પૌષ્ટિક આહાર ખાઈ રહ્યા છો. ખરેખર, આહાર આરોગ્ય અને ત્વચા બંનેને અસર કરે છે. ઘણી વખત લોકો તેમની નિર્જીવ ત્વચાને કારણે બ્યુટી

3 દિવસમાં ગ્લોઇંગ અને ડાઘ વગરની ત્વચા માટેનો સૌથી અસરકારક ઉપચાર, એકવાર જરૂર જાણી કરો ઉપયોગ.. Read More »

હાથ-પગની બળતરા, બીપી અને નબળાઈમાં દૂધ કે પાણી સાથે આનું સેવનથી મળશે માત્ર 2 દિવસમાં જ જબરજસ્ત પરિણામ..

ગોદ કતીરા એક ખૂબ જ અસરકારક સફેદ અને પીળી આહાર વસ્તુ છે. તે કતીરાના ઝાડમાંથી ગુંદર સૂકાયા પછી બનાવવામાં આવે છે. તેનું કાંટાળું ઝાડ ભારતમાં ગરમ ખડકાળ વિસ્તારોમાં જોવા મળે છે. તેની છાલ અને પ્રવાહી જે ડાળીઓમાંથી નીકળે છે તે સફેદ અને પીળુ થઈ જાય છે, તેને ઝાડનું ગુંદર કહે છે. ગોદ કતીરા તાસીરમાં ઠંડી

હાથ-પગની બળતરા, બીપી અને નબળાઈમાં દૂધ કે પાણી સાથે આનું સેવનથી મળશે માત્ર 2 દિવસમાં જ જબરજસ્ત પરિણામ.. Read More »

હાથ-પગ ના દુખાવા, પાચન અને ચામડીના રોગનો 100% અસરકારક ઉપચાર છે આ સસ્તી વસ્તુનો ઉપયોગ..

ગરમી આવી ગઈ એટલે લોકો વધારે બરફનો ઉપયોગ કરવા લાગે છે. લગભગ બધા ને જ બરફ સારો લાગે છે. ઉનાળામાં આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ખબર છે ઠંડક મેળવવા સિવાય પણ આનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પગની એડીમાં અસહ્ય દુખાવો થતો હોય તો એડી પર બરફ ઘસવાથી આરામ થશે. મેકઅપ લગાવતા

હાથ-પગ ના દુખાવા, પાચન અને ચામડીના રોગનો 100% અસરકારક ઉપચાર છે આ સસ્તી વસ્તુનો ઉપયોગ.. Read More »

સસણી, શ્વાસના દરેક રોગો અને હોજરીના ચાંદાને મૂળ માથી દૂર કરવાનો રામબાણ ઈલાજ છે આ ઔષધિ નો ઉપયોગ..

કાકડાશિંગી નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે,  કાકડાશિંગી એક પ્રકારની ઔષધી છે જેનો ઉપયોગ આયુર્વેદમાં દવા તરીકે થાય છે. કાકડાશિંગી ના ઝાડ હિમાલય તરફના વિસ્તારમાં જોવા મળે છે. એને ભાંગતા તેમાંથી રાતા રંગનું ઝેર નીકળે છે તેનો સ્વાદ થોડો કડવો, ઘણો તૂરો અને હીમજને મળતો આવે છે. કાકડાશિંગી જૂની સડેલી કે ઝારાવાળી ન વાપરતાં સારી

સસણી, શ્વાસના દરેક રોગો અને હોજરીના ચાંદાને મૂળ માથી દૂર કરવાનો રામબાણ ઈલાજ છે આ ઔષધિ નો ઉપયોગ.. Read More »

ગાંઠ, ગુમડા અને ધાધરને માત્ર 1-2દિવસમાં જ મૂળ માંથી દૂર કરી દેશે આ ઔષધિ નો લેપ..

આગિયાના છોડ આશરે ત્રણ- ચાર ફૂટ ઊંચા હોય છે. તે ખાસ કરીને ઊભા અને ઝાઝી ડાળખીવાળા હોય છે. તેની ડાળખી ચારે બાજુ હોય છે. એનાં પાન સામસામે હોય છે. તેનાં ફૂલ સફેદ રંગની છાંટવાળા હોય છે. આ છોડ અનાજ પાકતા ખેતરમાં ઊગે તો એનો નાશ કરવામાં આવે છે અથવા બાળી નાખવામાં આવે છે. એ શરીરને

ગાંઠ, ગુમડા અને ધાધરને માત્ર 1-2દિવસમાં જ મૂળ માંથી દૂર કરી દેશે આ ઔષધિ નો લેપ.. Read More »

પેશાબ, પથરી અને હરસ-મસા માંથી કાયમી છુટકારો અપાવશે આ સામાન્ય લગતી ઔષધિ નું ચૂર્ણ..

અધેડો ખાસ કરીને ભીની જગ્યા અથવા ગોચરની જમીનમાં થાય છે. ચોમાસામાં તેના છોડ સર્વત્ર ઊગી નીકળે છે તેમાં લાલ અને સફેદ બે પ્રકારના અધેડા જોવા મળે છે. સફેદ અધેડો ગુણમાં વધુ જલદ છે. અધેડાનું પંચાંગ ઔષધમાં વપરાય છે. એનાં પાન તાંદળાની ભાજી જેવા હોય છે, તેની લાંબી ડાળખી, ફળ અને બીજ વળગેલા જણાય છે. અઘેડો

પેશાબ, પથરી અને હરસ-મસા માંથી કાયમી છુટકારો અપાવશે આ સામાન્ય લગતી ઔષધિ નું ચૂર્ણ.. Read More »

Scroll to Top