આયુર્વેદમાં આ શાકભાજીના દરેક અંગ છે ઔષધિ, હદયરોગ માટે તો છે સૌથી અસરકારક….

દૂધીને લોકો હંમેશાં શાકભાજી તરીકે ખાવાનું ખાવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે દૂધીના પણ અસંખ્ય ઔષધીય ફાયદા થાય છે જેના કારણે આયુર્વેદમાં સારવાર માટે દૂધીનો ઉપયોગ કરવામાં આવે છે. દૂધી ઠંડી, ધાતુવર્ધક, વૃષ્ય, વજન ઘટતું હોય તો વજન વધારનારી અને ગર્ભને પોષણ આપનારી છે. દૂધી ગરમીવાળા ને, ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં […]

આયુર્વેદમાં આ શાકભાજીના દરેક અંગ છે ઔષધિ, હદયરોગ માટે તો છે સૌથી અસરકારક…. Read More »

કોઈપણ પ્રકારની દવા વગર એસિડિટી માથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

કેટલાક વિશેષ ખોરાક એવા હોય છે જેને ખાવાથી લોહીની ક્ષારિકતા જળવાય છે; જ્યારે કેટલાક એવા ખોરાક છે જે ખાવામાં એસિડ ઉત્પન્ન કરે છે અને જે લોહીની ક્ષારિકતા ઘટાડે છે, અને એસિડિટી ઉત્પન કરે છે. ખોરાકમાં ક્ષાર અને એસિડ પેદા કરનારા પદાર્થોને યોગ્ય પ્રમાણમાં લેવાથી એસિડિટીને ખૂબ હદ સુધી રોકી શકાય છે. બધા ક્ષારીય ખોરાક વધુ

કોઈપણ પ્રકારની દવા વગર એસિડિટી માથી કાયમી છુટકારો મેળવવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા અને ગેસમાંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ માત્ર 20 દાણાનું સેવન..

ઘણીવાર આપણામાંથી ઘણા રાત્રે બદામ પલાળીને સવારે ખાય છે, કારણ કે બદામના એક કરતા વધારે ફાયદાઓ છે જે શરીરને  સ્વસ્થ રાખે છે. પરંતુ શું તમે ક્યારેય બદામને બદલે મગફળીનો પ્રયત્ન કર્યો છે? જો રાત્રે પલાળીને મગફળીનું સેવન સવારે કરવામાં આવે તો ઘણા સારા સ્વાસ્થ્ય લાભ જોઈ શકાય છે. લોકો સામાન્ય રીતે શિયાળામાં મગફળીનું વધુ સેવન

કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા અને ગેસમાંથી કાયમી છુટકારો મેળવવા જરૂર કરો આ માત્ર 20 દાણાનું સેવન.. Read More »

ગળા પરની વધુ ચરબીથી થતાં ગંભીર રોગોથી બચવાનો અને ચરબી ઘટાડવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ છીએ ત્યારે આપણી નજર, હોઠ ઉપરાંત ગળા તરફ જાય છે. પરંતુ જ્યારે  ચરબી ગળામાં જમા થાય છે, તો પછી તે કદરૂપું લાગે છે ત્યારે વધુ મુશ્કેલી ઉભી થાઈ  છે. આવી સ્થિતિમાં, તેમાંથી છૂટકારો મેળવવો જરૂરી છે. જો તમે કસરત, આહાર અને તમારી જીવનશૈલીનો સ્કિનકેર નો ભાગ બનાવો છો, તો

ગળા પરની વધુ ચરબીથી થતાં ગંભીર રોગોથી બચવાનો અને ચરબી ઘટાડવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

સવારે માત્ર 20 મિનિટ ચાલવાથી કાયમી દૂર થઈ જશે આ ભયંકર રોગો, ચરબી અને ડાયાબિટીસ તો ઘટી જશે બરફ જેમ..

તમે સવારે ચાલવા(મોર્નિંગ વોક) જાઓ છો? જો નહીં, તો શરૂ કરો. તમને ખરેખર આશ્ચર્ય થશે કે માત્ર અડધા કલાકની મોર્નિંગ વોક શરીરમાં તાજગી ભરશે. આજકાલ આ પ્રદૂષણ ભરેલા વાતાવરણમાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ છે. અને આવી સ્થિતિમાં જો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

સવારે માત્ર 20 મિનિટ ચાલવાથી કાયમી દૂર થઈ જશે આ ભયંકર રોગો, ચરબી અને ડાયાબિટીસ તો ઘટી જશે બરફ જેમ.. Read More »

દમ, શ્વાસ અને ફેફસાંના દરેક રોગનું મુખ્ય કારણ છે આનું સેવન, એકવાર જરૂર વાંચવા જેવી માહિતી..

સિગારેટ એક એવું ઝેર છે જેને કોઇ પણ સ્વરૂપે શરીરમાં દાખલ કરો એ શરીરને નુકસાન કર્યા વગર નહીં રહે. સિગારેટ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વાત તમામ લોકો જાણે છે. પરંતુ તેમ છતાં સિગારેટ પીવાની છોડશે નહીં. સિગારેટ પીવાથી વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ ખરાબ થઈ જાય છે. તેમજ વ્યક્તિ પોતાને અસ્વસ્થ અનુભવે છે. તો

દમ, શ્વાસ અને ફેફસાંના દરેક રોગનું મુખ્ય કારણ છે આનું સેવન, એકવાર જરૂર વાંચવા જેવી માહિતી.. Read More »

દવાઓથી પણ વધુ ગુણકારી છે આ સામન્ય લગતા વૃક્ષના દરેક અંગ, શારીરિક નબળાઈ અને દાંત માટે તો છે સર્વશ્રેષ્ઠ

વડનાં બધાં અંગો ઔષધરૂપે વપરાય છે. વડ શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પિત, યોનિ રોગોનો નાશ કરે છે. વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દુધ અને પાનના અંકુર ઔષધમાં ઉપયોગી થાય છે. વડનું દૂધ પીડા મટાડનાર છે અને ઘા રૂઝવનાર છે. તો આજે અમે તમને જણાવીશું વડથી આપણા

દવાઓથી પણ વધુ ગુણકારી છે આ સામન્ય લગતા વૃક્ષના દરેક અંગ, શારીરિક નબળાઈ અને દાંત માટે તો છે સર્વશ્રેષ્ઠ Read More »

તાવ, કફ, પિત્તના રોગોથી કાયમી દૂર રહેવા રામબાણ છે આ શાકભાજીનો ઉપયોગ, જાણો ઉપયોગ કરવાની રીત

પોષક તત્ત્વોની દૃષ્ટિએ ગલકાં અને તુરિયાંમાં ખાસ તફાવત નથી. તુરિયાં ભારતમાં સર્વત્ર થાય છે. પશ્ચિમના દેશોમાં શાક તરીકે તે જાણીતા નથી, પરંતુ દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં તેનું શાક વધારે લોકપ્રિય છે. તુરિયા ના વેલા બહુ લાંબા થાય છે અને તેને આછા પીળા રંગનાં ફૂલો આવે છે. ગલકાના ફૂલ સવારે ખીલે છે, જ્યારે તૂરિયાંનાં ફૂલ

તાવ, કફ, પિત્તના રોગોથી કાયમી દૂર રહેવા રામબાણ છે આ શાકભાજીનો ઉપયોગ, જાણો ઉપયોગ કરવાની રીત Read More »

ઉનાળાની અસહ્ય ગરમીમાં લૂ અને ગરમીથી થતાં રોગોથી બચવાનો સૌથી અસરકારક ઉપચાર છે આ..

ઉનાળા દરમિયાન, આપણા દેશના ઘણા શહેરોમાં તાપમાન એટલું વધી જાય છે કે ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. આ દિવસોમાં, બપોર પછી ખૂબ જ તીવ્ર ગરમ પવન ફૂંકાય છે, આ ગરમ પવનને હીટ સ્ટ્રોક કહેવામાં આવે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ વાળા લોકો આ ગરમ પવનને સહન કરે છે. પરંતુ મોટાભાગના લોકો આ પવનને સહન

ઉનાળાની અસહ્ય ગરમીમાં લૂ અને ગરમીથી થતાં રોગોથી બચવાનો સૌથી અસરકારક ઉપચાર છે આ.. Read More »

હરસ-મસા, ભગંદર અને કોઢનું 100% અસરકારક ઉપચાર છે આયુર્વેદનું આ મહાઔષધ..

ચાલો આજે અમે તમને જણાવીશું કે ચિત્રક શું છે, અને જાણો ચિત્રકથી આપણા શરીરના કયા કયા રોગ સારા થાય છે. ચિત્રકથી થતાં અનેક ફાયદાઓ જાણવા માટે આ લેખ વાંચવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે જાણીએ ચિત્રક શું છે અને તેનાથી થતાં ફાયદાઓ વિશે. આયુર્વેદ પ્રમાણે ચિત્રક સ્વાદમાં તીખો અને કડવો, ગરમ, પચવામાં હળવો, રુચિકર, પાચક,

હરસ-મસા, ભગંદર અને કોઢનું 100% અસરકારક ઉપચાર છે આયુર્વેદનું આ મહાઔષધ.. Read More »

Scroll to Top