Author name: Ayurvedam

99% લોકો નથી જાણતા શ્વાસના, આંખ અને ખંજવાળના રોગનો આ 100% અસરકારક ઉપચાર

કપૂરનું હિન્દૂ પરંપરામાં ઘણું ધાર્મિક મહત્વ છે. આ પૂજન વિધિમાં અનેરુ મહત્વ ધરાવે છે. કપૂરના ઔષધિ ગુણો પણ ઘણા છે. કપૂર આપના સ્વાસ્થ્યથી લઇને સૌંદર્યમાં પણ ઘણું જ કારગર સાહિત થઇ શકે છે. કપૂરનો પ્રયોગ ઘણી પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. કપૂર પોતાના એન્ટીબાયોટિક અને એન્ટી-ફંગલ ગુણોને કારણે પૂજા અને હવન સામગ્રી […]

99% લોકો નથી જાણતા શ્વાસના, આંખ અને ખંજવાળના રોગનો આ 100% અસરકારક ઉપચાર Read More »

બાળકોથી લઈ વૃદ્ધોના 50થી વધુ રોગો માટે છે દવા કરતાં વધુ અસરકારક, નબળાઈ, એસીડીટી અને ડાયાબિટીસમાં તો છે રામબાણ..

આપણે બધા જાણીએ છીએ કે કઠોળ ખાવાથી કેટલા ફાયદા થાય છે. તેમાં પણ તેને ફણગાવીને ખાવાથી તેના વધારે લાભ મળે છે. તેને પલાળીને ખાવામાં આવે તો તેના જેટલા ફાયદા થાય છે તેના કરતા તેના બમણા ફાયદાઓ થાય છે. તેમાં પણ જો ખાસ કરીને ફણગાવેલા મગ ખાવામાં આવે તો તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

બાળકોથી લઈ વૃદ્ધોના 50થી વધુ રોગો માટે છે દવા કરતાં વધુ અસરકારક, નબળાઈ, એસીડીટી અને ડાયાબિટીસમાં તો છે રામબાણ.. Read More »

મોંઘી દવાઓ વગર શરદી-કફ અને ફેફસાના રોગનું દુશ્મન છે આ ઔષધ, માત્ર આ રીતે કરો ઉપયોગ..

ઘરગથ્થું ઔષધોથી તરીકે અજમાનો ઉપયોગ પ્રાચીન કાળથી ભારતમાં થતો આવ્યો છે. અજમાને સામાન્ય રીતે ઘરમાં મસાલાના રૂપમાં વાપરવામાં આવે છે. પણ તેમા રહેલ કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડીન, કેરોટિન જેવા તત્વ આપણને અનેક રીતે ઉપયોગી બને છે. અજમાનું પાણી આપણી ન ફક્ત નાની મોટી બીમારીઓ પરંતુ મોટી મોટી બીમારીઓનો ઈલાજ પણ આપણે અજમાંથી કરી શકીએ છે.

મોંઘી દવાઓ વગર શરદી-કફ અને ફેફસાના રોગનું દુશ્મન છે આ ઔષધ, માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

મોંઘી દવાઓ વગર અપચો, કબજિયાત, લૂ અને લોહીના દબાણમાં 100% અસરકારક ફાયદાકારક છે આનું સેવન..

કોઠા ખાવાથી શરીરને ખુબજ ફાયદો કરે છે તે ખાટું, તૂરું, કડવું, ઠંડુ છતાં કામશક્તિ વધારનાર , મળને રોકનાર, વાયુ અને પીત્ત ને રોકનાર છે. કાચું હોય ત્યારે ખાટું અને મધુર જોવા મળે છે. તે કફ અને વિષનાશક છે. કોઠાના ગર્ભમાં સાઈટરીક એસિડ જોવા મળે છે. કોઠામાં કેલ્શિયમ અને લોહનો ક્ષાર જોવા મળે છે. કોઠું કફ,

મોંઘી દવાઓ વગર અપચો, કબજિયાત, લૂ અને લોહીના દબાણમાં 100% અસરકારક ફાયદાકારક છે આનું સેવન.. Read More »

માત્ર 10 રૂપિયામાં તાવ, ખાંસી અને દમ, ચહેરાના ડાઘ અને ખરતા વાળનો 100% અસરકારક ઉપચાર છે આ..

ફટકડીમાં અનેક ગુણો રહેલા છે. રોજિંદા જીવનમાં ફટકડીનો ઘણો ઉપયોગ થાય છે અને તેના ઉપયોગથી ઘણા ફાયદા પણ મળે છે. ફટકડી સ્વાદમાં તૂરી, તીખી, રંગ આપવાવાળી, પારાને બાંધનારી તથા કોઢ, વ્રણ, પ્રદર, વિપત્તિકાર, મૂત્રકૃચ્છ, ઊલટી, શોષ, ત્રિદોષ અને પ્રમેહને દૂર કરનારી છે. ફટકડી તૃણવિનાશક હોવાથી શરીર ઉપર પડેલો ચાંદાં, ચાંદી વગેરે રુઝવવાને બનાવવામાં આવતા કેટલીક

માત્ર 10 રૂપિયામાં તાવ, ખાંસી અને દમ, ચહેરાના ડાઘ અને ખરતા વાળનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

મફતમાં માત્ર 5 મિનિટમાં સૂકી ઉધરસ, માથાનો દુખાવો અને દાંતનો સડોનો 100% અસરકારક ઉપચાર..

ઘર પર બનનારી લગભગ બધી જ રસોઈમાં આપણે હિંગનો ઉપયોગ કરીએ છીએ. હિંગનો ઉપયોગ શાકભાજીનો સ્વાદ સુધારવા માટે કરવામાં આવે છે, પરંતુ કદાચ તમે જાણતા નહીં હોવ કે હીંગ માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. તમે હીંગનો ઉપયોગ કરીને અનેક પ્રકારના રોગોનો ઇલાજ કરી શકો છો. આયુર્વેદમાં હિંગના ઘણા ફાયદા વર્ણવવામાં

મફતમાં માત્ર 5 મિનિટમાં સૂકી ઉધરસ, માથાનો દુખાવો અને દાંતનો સડોનો 100% અસરકારક ઉપચાર.. Read More »

વગર ખર્ચે એક જ અઠવાડિયામાં કિડનીને લગતી દરેક સમસ્યાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર

આજકાલ કિડની એક સામાન્ય સમસ્યા છે વધતા વજન, થાઇરોઇડ, ડિહાઇડ્રેશન, વધારે પ્રોટીન તેમજ મીઠા વાળું ભોજન કરવાથી કે વિશેષ પ્રકારની દવાઓના કારણે કિડનીમાં પથરીની સમસ્યા થઇ શકે છે. કિડની એ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે પેટની બરાબર પાછળ છે. માનવ શરીરમાં બે કિડની છે. જેનું કાર્ય શરીરમાંથી હાનિકારક ઝેર ફેંકી દેવાનું અને શરીરમાં

વગર ખર્ચે એક જ અઠવાડિયામાં કિડનીને લગતી દરેક સમસ્યાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર Read More »

વગર ખર્ચે દરેક રોગોનું ઘર વાત્ત-પિત્ત અને કફને જમૂળથી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર

શરીરમાં વાત્ત-પિત્ત અને કફ સંતુલન હોય તો તમારું શરીર સ્વસ્થ બની રહે છે. પરંતુ આ ત્રણેય વસ્તુ અસંતુલિત હોય તો તમને કોઈને કોઈ પ્રકારે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે. શરીરમાં પિત્ત વધવાના કારણે ઘણી ગંભીર બીમારીઓનો ખતરો આપણા પર મંડરાય છે. આયુર્વેદ અનુસાર જોઈએ તો વાત્ત, પિત્ત અને કફને ત્રિદોષ કહેવામાં આવે

વગર ખર્ચે દરેક રોગોનું ઘર વાત્ત-પિત્ત અને કફને જમૂળથી દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર Read More »

આ સામન્ય લાગતું વૃક્ષ શરદી-કફ, તાવ, લોહી શુદ્ધ કરવા ઉપરાંત 50થી વધુ રોગોમાં છે 100% અસરકારક, માત્ર આ રીતે કરો ઉપયોગ..

પીપળાનુ વૃક્ષ એ ફક્ત એક જ એવુ વૃક્ષ છે કે જે આપણ ને 24 કલાક ઓક્સિજન પુરો પાડે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા જીવન ને ટકાવી રાખવા માટે ઓક્સિજન કેટલો મહત્વપૂર્ણ છે. પીપળા ના પર્ણો એ શરીર ના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે. આયુર્વેદ મુજબ પીપળા ના વૃક્ષ મા અનેક પ્રકાર ના

આ સામન્ય લાગતું વૃક્ષ શરદી-કફ, તાવ, લોહી શુદ્ધ કરવા ઉપરાંત 50થી વધુ રોગોમાં છે 100% અસરકારક, માત્ર આ રીતે કરો ઉપયોગ.. Read More »

માત્ર 3 દિવસમાં ગેસ, કબજિયાત, વજન ઘટાડવા અને કોલેસ્ટ્રોલનો 100% અસરકારક ઉપચાર છે આ..

દરરોજ જીરાનું પાણી પીવાથી શરીર તાજું રહે છે અને શરીરનું તાપમાન ઠંડુ રહે છે. જીરું પાણી ફક્ત ડિહાઇડ્રેશનથી બચાવે છે, પરંતુ પાણીની રીટેન્શનની સમસ્યાને પણ દૂર કરે છે. તેમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે. જીરુંનો ઉપયોગ લગભગ દરેક શાકભાજીમાં ટેમ્પરિંગ તરીકે થાય છે. કેટલાક લોકો જીરાને શેકીને પીસે છે અને તેનો ઉપયોગ ખોરાકમાં કરે છે.

માત્ર 3 દિવસમાં ગેસ, કબજિયાત, વજન ઘટાડવા અને કોલેસ્ટ્રોલનો 100% અસરકારક ઉપચાર છે આ.. Read More »

Scroll to Top