99% લોકો નથી જાણતા શ્વાસના, આંખ અને ખંજવાળના રોગનો આ 100% અસરકારક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કપૂરનું હિન્દૂ પરંપરામાં ઘણું ધાર્મિક મહત્વ છે. આ પૂજન વિધિમાં અનેરુ મહત્વ ધરાવે છે. કપૂરના ઔષધિ ગુણો પણ ઘણા છે. કપૂર આપના સ્વાસ્થ્યથી લઇને સૌંદર્યમાં પણ ઘણું જ કારગર સાહિત થઇ શકે છે. કપૂરનો પ્રયોગ ઘણી પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. કપૂર પોતાના એન્ટીબાયોટિક અને એન્ટી-ફંગલ ગુણોને કારણે પૂજા અને હવન સામગ્રી સિવાય આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો હવે આપણે જાણીએ કપૂરથી આપણાં સ્વાસ્થને થતાં ફાયદાઓ વિશે.

જો કોઈ વ્યક્તિ સાંધાના દુ:ખાવાથી પરેશાન છે, તો એમના માટે કપૂરનું તેલ આશીર્વાદ રૂપ છે. એનાથી સાંધા પર માલીશ કરવાથી સાંધાનો દુ:ખાવો હંમેશા માટે દુર થઇ જાય છે. જો તમે દાઝી ગયા છો તો એ ભાગ પર કપૂરનું તેલ લગાવો. એવું કરવાથી તમને જલ્દી આરામ મળી જશે. અને તે સતત લગાવવાથી ઘા પણ ભરાઈ જશે.

કપૂર તમને પેટના દુખાવામા રાહત મેળવવા માટે પણ એક સારો ઉપાય સાબિત થઈ શકે છે. આ માટે પાણીમાં અજમો ઉકાળો અને તેમા એક ચપટી કપૂર પાવડર મિક્સ કરીને પીવો. આવુ કરવાથી તમને પેટના દુખાવામાં તરત રાહત મળશે. કપૂરને સળગાવી થયેલ ધુમાડા ને લીધે જીવાણુ નો નાશ થાય છે તેથી તમે બીજા પણ ઘણા ચેપી રોગ સામે રક્ષણ પ્રાપ્ત થાય છે.

પગમા ચીરા પડે છે તો નવશેકા પાણીમા થોડુ કપુર અને મીઠું ઉમેરી પગ પલાળવા અને ત્યારબાદ ક્રિમ લગાવી દેવું.  આમ કરવાથી તમારા પગના ચીર સારા થાય છે. તમને માથા મા ખોડો થતો હોય તો કોપરેલ તેલમા કપૂર મેળવીને ઘસવુ અને ૩૦ મિનિટ રહેવા દેવુ અને ત્યારબાદ માથું ધોવું હવે માથુ ધોયા બાદ ખોડાની સમસ્યા બીજીવાર થશે નહી.

અપચો કે અન્ય કોઈ કારણથી હૃદયના ધબકારા વધી જાય ત્યારે હિંગ તથા કપૂરની ગોળી આપવી. પ્રમેહમાં પેશાબકરતી વખતે પીડા થતી હોય તો કપૂર અને અફીણની ગોળી લેવાથી રાહત મળે છે. કપૂર ને સળગાવી થતાં ધુમાડાને લીધે જીવાણુનો નાશ થાય છે તેથી તમે બીજા પણ ઘણા ચેપી રોગ સામે રક્ષણ મેળવી શકો છો. જે દાંતમા દુખાવો થતો હોય ત્યાં કપૂરનો પાઉડર લગાવવાથી દુખાવામાં રાહત થાય છે.

કેટલાક લોકોને ઊંઘ ન આવે તે માટે આંખમાં કપૂર આંજે છે. કપૂર જો લાંબો સમય ખુલ્લું પડ્યું રહે તો ઊડી જાય છે તેથી ડબ્બીમાં ભરી રાખવું. આંખમાં ગરમી થતી હો કે ઊજાગરાથી આંખ દુઃખતી હોય તો કપૂરની ભૂકી આંખમાં આંજવી. આથી બળતરા ઓછી થશે. આજકાલ ટેન્શન સૌથી મોટી સમસ્યા છે. દરેક તેનાથી દુ:ખી છે. તેવા સમયે કપૂરના તેલથી માથામાં માલીશ કરવાથી આ સમસ્યા દુર થઇ જાય છે. જો તમને કાનમા દુ:ખાવો થાય છે તો તુલસીના પાંદડાના રસમાં થોડુ કપૂર ભેળવીને કાનમાં એક કે બે ટીપા નાખો, તેનાથી થતાં દુખાવામાં રાહત મળે છે.

ત્વચા માટે પણ કપૂર ખૂબ ફાયદાકારક છે, ચેહરા પર નિખાર લાવે છે અને સૂકી બની ગયેલી ત્વચાને નરમ બનાવે છે. જો કોઈને શરીર પર ખૂબ જ ખંજવાળ આવતી હોય તો, તે જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં કપૂર ઘસવાથી ખંજવાળ દુર થઇ જાય છે. આપણા ફેફસામાં જ્યારે શરદી કે તાવ આવે ત્યારે સમસ્યા આવી શકે છે, પરંતુ આવા સમયે કપૂર સૂંઘવાથી ઘણી રાહત મળે છે.

આંતરિક ઇજા માં પણ કપૂરનું તેલ ખૂબ જ અસરકારક ઔષધી છે. જે શરીરના કોઈપણ ભાગમાં દર્દ થવા પર કપૂરનું તેલ હળવું હૂંફાળું ગરમ કરીને તે જગ્યા પર મસાજ કરવાથી દુખાવાથી રાહત મળે છે. જો તમને શરીર પર ક્યાંક ખંજવાળ આવે છે, તો અસર વાળા ભાગ ઉપર કપૂરનું તેલ લગાવો, તેનાથી તમને જલ્દીથી આરામ મળી જશે. તેમજ એનાથી ત્વચા પણ કાળી નહિ થાય. આપણા ફેફસામાં જ્યારે શરદી અથવા તાવ આવે ત્યારે સમસ્યા આવી શકે છે પરંતુ આવા સમયે કપૂર સૂંઘવાથી રાહત મળે છે.

પ્રસૂતિ પહેલાં કે પછી આંચકી આવે તો ૨૫ ગ્રામ કપૂર તથા ૨૫ મીલી ગ્રામ કસ્તૂરી આપવાથી ઝાડો સાફ આવી આંચકી બંધ થાય છે. હૃદયના ધબકારા ઓછા થઈને હૃદય બંધ પડવાનો ભય હોય કે ઘણા દિવસોથી તાવ આવતો હોય અથવા પ્લેગમાં ૨૫૦ મીલી ગ્રામ કપૂર તથા ૧૦૦ મીલી ગ્રામ  કસ્તૂરી પાનનાં બીડામાં લેવી જોઈએ.કપૂરને સળગાવવાથી તેમાંથી એક ગંધ નીકળે છે, જે મચ્છરોને દૂર રાખે છે. એટલે જો ઘરે ઘણા મચ્છરો થઇ ગયા હોય તો કપૂરને ઘરમાં સળગાવી દેવું જોઈએ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top