Author name: Ayurvedam

શું તમે પણ પાર્ટનરના નસકોરાંથી પરેશાન છો? તો કરો આ ઘરેલૂ ઉપાય અને મેળવો આ સમસ્યાથી કાયમી છુટકારો

ઊંઘમાં નસકોરા બોલાવતા લોકોને કારણે આસપાસ સૂતેલા લોકો તો પરેશાન થઇ જતા હોય છે એ તો સામાન્ય વાત છે.નસકોરા બોલાવનાર વ્યક્તિની ઊંઘ ઘસઘસાટ નહીં પણ અધકચરી કહેવાય છે. કોઈ વ્યક્તિ ઊંઘમાં નસકોરાં બોલાવતી હોય ત્યારે તેના મગજને ઓછો આરામ મળે છે. લોકો એવું પણ માનતા હોય છે કે નસકોરાં સાથે ઊંઘનાર વ્યક્તિ અત્યંત ગાઢ નિદ્રામાં […]

શું તમે પણ પાર્ટનરના નસકોરાંથી પરેશાન છો? તો કરો આ ઘરેલૂ ઉપાય અને મેળવો આ સમસ્યાથી કાયમી છુટકારો Read More »

રોજ ચાલવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ . . .

ખોરાક, ઊંઘ અને ચાલવું એ જીવનના અગત્યના પાસા છે. સારું સ્વાસ્થ્ય યોગ્ય આહાર અને કસરત પર આધારિત છે.વર્તમાન યુગમાં માનવીનું જીવન બેઠાડું થઇ ગયું છે અને બેઠાડું જીવન લાંબાગાળે અનેક રોગને નોતરે છે. શરીર સ્થુળ થાય છે, વજન વધે છે, સ્નાયુઓ, માંસપેશીઓ અક્કડ બની જાય છે. ભર યુવાનીમાં યુવાનો ચુસ્ત થવાને બદલે સુસ્ત થઇ જાય

રોજ ચાલવાથી થાય છે આ ચમત્કારી ફાયદાઓ . . . Read More »

ફેફસાંને સ્વસ્થ અને મજબૂત રાખવાના રામબાણ ઈલાજ

જીવન જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે. જે લોકો ફેંફસાની બીમારી થાય છે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અત્યારની જીવનશૈલીમાં ફેંફસાની બિમારી પણ વધી રહી છે. ફેંફસા આપણા શરીરના સૌથી સક્રિય અને મહત્વપૂર્ણ અંગ છે. આપણે ખોરાક અને પાણી વિના લાંબા સમય સુધી જીવિત રહી શકીએ છીએ પરંતુ શ્વાસ લીધા વિના આપણે સહેજ પણ

ફેફસાંને સ્વસ્થ અને મજબૂત રાખવાના રામબાણ ઈલાજ Read More »

સરળતાથી ઉપલબ્ધ એવા ફૂદીના થી થાય છે આવા અનેક ફાયદા..

ચટણી માં નાખવાના મસાલા રૂપે વપરાતો ફુદીનો વાતહર ઔષધિ તરીકે ખૂબ જાણીતો છે. દાળ-શાકમાં પણ એ નખાય છે. ફુદીનો ગમે ત્યારે રોપી શકાય પણ વરસાદ ગયા પછી રોપવો સારો છે. ફુદીનો ઉનાળામાં સારો ફાલે છે. તેના છોડ માંથી એક પ્રકારની સુંદર સુવાસ આવે છે. ઘર આંગણામાં કે કુંડામાં ફુદીનાના છોડને સહેલાઈથી ઉગાડી શકાય છે. જે

સરળતાથી ઉપલબ્ધ એવા ફૂદીના થી થાય છે આવા અનેક ફાયદા.. Read More »

માથા માં ખંજવાળ આવે છે તો અપનાવો આ ઘરેલુ ઉપાય

વાળના મૂળમાં ખંજવાળની સમસ્યા થવાનું એક સામાન્ય વાત છે પરંતુ કેટલાક લોકોમાં આ સમસ્યા વરસાદના સમયમાં વધારે વધી જાય છે વાળના મૂળમાં તેજ ખંજવાળ અથવા ઇરિતેટેડ નું સૌથી મોટું કારણ હોય છે બદલતી ઋતુ.જેના કારણે ક્યારેક ક્યારેક વાળમાંથી દૂગંર્ધ પણ આવે છે. માથામાં ખોડો, પરસેવો, માથાની રુક્ષ ત્વચા ખંજવાળનું કારણ બની શકે છે.માથામાં ખોડા ના

માથા માં ખંજવાળ આવે છે તો અપનાવો આ ઘરેલુ ઉપાય Read More »

તમે ક્યાંક વધારે પડતું મીઠા નું સેવન તો નથી કરતાં ને…

સોડિયમ એ આપણાં શરીર માટે એક મહત્વપૂર્ણ ખનિજ છે જે કુદરતી રીતે વિવિધ પ્રકારના ખોરાક માં હાજર હોય છે. મીઠું (સોડિયમ + ક્લોરાઇડ) ના સ્વરૂપમાં સોડિયમ, બધી વાનગી ઓ માં ઉમેરવામાં આવે છે, પછી તે ઘરે કે  રેસ્ટોરન્ટમાં હોય. આજ ના સમય માં  આપણે મીઠાના સ્વાદ માટે એટલા ટેવાયેલા થઈ ગયા છે કે, મીઠા વિનાનો

તમે ક્યાંક વધારે પડતું મીઠા નું સેવન તો નથી કરતાં ને… Read More »

શું આયુર્વેદિક ચિકિત્સા ની કોઈ આડઅસર છે?

આયુર્વેદ વિશેનો સૌથી સામાન્ય પ્રશ્ન છે, શું આયુર્વેદિક દવાની આડઅસર થાય છે કે નહીં. વનસ્પતિમાંથી બનેલી ઔષધિ ઘણી બીમારીઓને મટાડે છે. અમુક દેશી દવાઓ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જ્યારે અમુક ઔષધિઓ અપચો દૂર કરે છે, ચેતાતંત્રને સામાન્ય બનાવે છે, પેટ ભારે થઈ ગયું હોય તો, એને નરમ બનાવે છે અને આપણી ગ્રંથિઓને બરાબર ચલાવે

શું આયુર્વેદિક ચિકિત્સા ની કોઈ આડઅસર છે? Read More »

આયુર્વેદિક રીતે હિમોગ્લોબિન કેવી રીતે વધારી શકાય…

ચાલો આજે આપણે શીખીએ કે કેવી રીતે થાક, નબળાઇ, ચક્કર, નિસ્તેજ અથવા પીળી ત્વચા, હાંફથી હાથ-પગ અને નીચું હિમોગ્લોબિન સ્તર સાથે સંકળાયેલ અન્ય લક્ષણો દૂર કરી શકાય. અને કેવી રીતે કુદરતી અને અસરકારક રીતે હિમોગ્લોબિન વધારવું. અહી આપણે ફક્ત બે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીશું, જે સામાન્ય રીતે બધે ઉપલબ્ધ છે. એક જડીબુટ્ટીનો ઉપયોગ હિમોગ્લોબિન વધારવા માટે

આયુર્વેદિક રીતે હિમોગ્લોબિન કેવી રીતે વધારી શકાય… Read More »

જાણો, દરેક રોગો નો કાળ એવા ગૌમૂત્રથી થતાં અનેક ફાયદાઓ વિશે……

શાસ્ત્રોમાં ઋષિમુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે. ગાયના દૂધ દહીં, માખણ, ઘી, છાશ, તેમજ મૂત્રથી ઘણા રોગો દુર કરી શકાય છે. જેમાંથી ગૌમૂત્રને એક મહાઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઈડ, ફોસ્ફેટ, અમોનિયા, કેરોટીન સ્વળ ક્ષાર વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. તેથી તેને મહાઔષધી માનવામાં આવે છે. આયુર્વેદમાં ગૌમૂત્રના પ્રયોગથી દવાઓ

જાણો, દરેક રોગો નો કાળ એવા ગૌમૂત્રથી થતાં અનેક ફાયદાઓ વિશે…… Read More »

આરોગ્યપ્રદ જીવન જીવવાની ગુરુચાવી

પહેલા થોડુંક આપણાં શરીર વિષે જાણીએ કફથી તમોગુણ વાયુથી રજોગુણ અને પિત્તથી સત્વગુણ પેદા થાય છે. સર્વો માં પ્રકૃતિ જ સર્વશ્રેષ્ઠ છે.માણસના શરીરની ધાતુઓ સમ બને તો સમપ્રકૃતિ થાય અને સમપ્રકૃતિ વાળો મનુષ્ય ચોરી ન કરે, દ્વેષ ન કરે, ક્રોધ ન કરે, જૂઠું ન બોલે, અભિમાન ન કરે, અર્થાત દેવી ગુણવાળો થાય. ધાતુ ની સમતા

આરોગ્યપ્રદ જીવન જીવવાની ગુરુચાવી Read More »

Scroll to Top