Author name: Ayurvedam

આ સામન્ય લાગતું ઔષધ સંધિવા અને ચામડીના રોગોમાં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે, 100% પરિણામ માટે જાણો વાપરવાની રીત..

ગુલમોહરના ઝાડની સુંદરતા તેના ફૂલોથી આવે છે. ઉનાળામાં ગુલમહોરના ઝાડ પાંદડાને બદલે ફૂલોથી ખીલી ઉઠે છે. ગુલમોહર ફૂલો ભારતના ભેજવાળી અને ગરમ સ્થળોએ સૌથી વધુ ખીલે છે. સનાતન ધર્મમાં ગુલમોહર ફૂલને પવિત્ર માનવામાં આવે છે. એ જ રીતે, ગુલમોહર પાસે આયુર્વેદમાં ઔષધીય ગુણધર્મો પણ છે. ગુલમોહર ફૂલો જોવામાં જેટલા સુંદર છે એટલા જ તેમા રોગનિવારક […]

આ સામન્ય લાગતું ઔષધ સંધિવા અને ચામડીના રોગોમાં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે, 100% પરિણામ માટે જાણો વાપરવાની રીત.. Read More »

આ જ્યુસથી દૂર થાય છે ભલભલી પેટની બીમારીઓ, ખાસ જાણો કે કોણે આ જ્યુસ ન પીવું જોઈએ…

પપૈયાંનો રસ પેટ અને પાચનના રોગોમાં ખૂબ ઉપયોગી છે. પપૈયાનો રસ અને દૂધ- સાકર ભેગાં કરવામાં આવે તો મધુર પીણું બને છે. આ પીણું એક ગ્લાસ સવારે, એક ગ્લાસ બપોરે અને એક ગ્લાસ્ સાંજે પીવાથી અનિદ્રાનો ભયંકર રોગ મટે છે અને મીઠી નિદ્રા આવે છે. પેટમાં જૂના મળનો ભરાવો થયો હોય તો તે કચરો આ

આ જ્યુસથી દૂર થાય છે ભલભલી પેટની બીમારીઓ, ખાસ જાણો કે કોણે આ જ્યુસ ન પીવું જોઈએ… Read More »

આ ફળના દાણા અને છાલ બંને છે ગુણકારી: સૂકી ઉધરસ, હદયની કમજોરી, અલ્પ સ્તન તેમજ પેઢાના રોગોમાં છે અમૃત સમાન

દાડમનો રસ અત્યંત ગુણકારી છે. દાડમ હૃદયની કમજોરી, ખાંસી, આંખની ગરમી, સંગ્રહણી, ઊલટી, હૃદયવિકાર, તૃષારોગ તથા મુખરોગના રોગો માં ઔષધિ તરીકે કામ કરે છે. દાડમના રસમાંથી બનતું શરબત પીવાથી ‘લૂ’ જેવા ભયંકરથી રક્ષણ મળે છે. દાડમ સ્ત્રીરોગો માં પણ અમૂત સમાન ગણાય છે. સ્તનપ્રદેશની ઉન્નતિ માટે દાડમનો રસ ગુણકા૨ી માનવામાં આવે છે. બાળકો વૃદ્ધો, યુવાનો

આ ફળના દાણા અને છાલ બંને છે ગુણકારી: સૂકી ઉધરસ, હદયની કમજોરી, અલ્પ સ્તન તેમજ પેઢાના રોગોમાં છે અમૃત સમાન Read More »

માત્ર ખાઈ લ્યો એક વસ્તુ, વગર ઓપરેશનએ પથરીથી મળી જશે કાયમી છુટકારો

કળથી એક વિસરાઈ ગયેલું કઠોળ ધાન્ય છેઃ એને ફણગાવીને ખોરાકમાં લેવાથી ખૂબ જ અસરકારક લાભો થાય છે. ગામડામાં હજુ પણ કળથીનું બાફીને શાક ખવાય છે. આખી રાત પાણીમાં પલાળીને સવારે અથવા બપોરે કૂકરમાં બાફી પછી તેનું મગ, મઠ, અડદ કે અન્ય કઠોળની માફક શાક થાય છે. કળથીને સંસ્કૃતમાં કુલત્થ, હિંદીમાં કુલથી, અંગ્રેજીમાં હોર્સગ્રામ. કળથી કઠોળ

માત્ર ખાઈ લ્યો એક વસ્તુ, વગર ઓપરેશનએ પથરીથી મળી જશે કાયમી છુટકારો Read More »

વજન ઘટાડવું છે? તો ટેન્શન ના લ્યો… ફક્ત અપનાવો આ 100% અસરકારક ટ્રિક

વજન ઘટાડવા માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ લોકો વજન ઘટાડવા માટે જાતજાતની ટીકડીઓ અને ડાયેટ અપનાવતા હોય છે પરંતુ અમુક સામાન્ય બાબતોનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તો આજે પાને એવી કેટલીક સામાન્ય બાબતો વિષે જાણીશું કે જેના લીધે વજન ઘટાડવામાં મદદ મળે. વજન ઘટાડવા માટે સૌ પ્રથમ તમારો દૃઢ નિશ્ચય – મજબૂત ઇરાદો હોય

વજન ઘટાડવું છે? તો ટેન્શન ના લ્યો… ફક્ત અપનાવો આ 100% અસરકારક ટ્રિક Read More »

મળી ગયો કેલ્શિયમની ખામીથી નબળા પડેલ હાડકાનો દેશી ઈલાજ, માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર

શરીરના  હાડકા  કેલ્શ્યમથી   જ બનેલા  હોય છે.  અને જો  શરીરમાં  કેલ્શ્યમની ખામી જણાય તો વ્યક્તિ  ચિંતા, તાણ, ઊંઘ ઓછી આવી જેવી સમસ્યાથી  પીડાય  શકે  છે. કેલ્શ્યિમ  આપણા  શરીર  માટે એક મહત્ત્વપૂર્ણ  પોષકતત્ત્વ  છે. આમ છતાં  મોટાભાગના લોકો કેલ્શિયમની ખામીને દૂર કરનાર પદાર્થોનું  રોજિંદા  ખોરાકમાં  સમાવેશ   કરવાનું ટાળે  છે. શરીરના  લગભગ  દરેક અંગો  જેવા કે તંત્રિકા 

મળી ગયો કેલ્શિયમની ખામીથી નબળા પડેલ હાડકાનો દેશી ઈલાજ, માત્ર 7 દિવસ કરી લ્યો આનું સેવન, જીવો ત્યાં સુધી નહીં પડે દવાની જરૂર Read More »

દિવસમાં માત્ર એક ચપટી કરી લ્યો આનું સેવન, એસિડિટી, કબજિયાત, આંખ અને ગરમીના રોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

આયુર્વેદમાં જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે વરિયાળીને ગણી છે. જે વ્યક્તિને ભૂખ ન લાગતી હોય કે ખાવાનું ન ભાવતું હોય તેણે જમ્યા પહેલાં વરિયાળી ખાવાનું રાખવું જોઈએ. જો ભૂખ બરાબર લાગતી હોય, પણ પાચન યોગ્ય રીતે ન થતું હોય તો જમ્યા પછી શેકેલી વરિયાળી ખાવી જોઈએ.વરિયાળીમાંથી વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મેગનીઝ, કોપર, ફોલેટ, ફોસ્ફરસ,

દિવસમાં માત્ર એક ચપટી કરી લ્યો આનું સેવન, એસિડિટી, કબજિયાત, આંખ અને ગરમીના રોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક Read More »

બદામ કરતાં 100 ગણું શક્તિશાળી છે આનું સેવન, સાંધાના દુખાવા, ચરબી, કબજિયાત અને શરીર શુદ્ધિ માટે છે દવા કરતાં વધુ ગુણકારી

ફણગાવેલા( પલાળેલા) ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આની સાથે સાથે આપણી ખૂબસૂરતીનું પણ ધ્યાન રાખે છે. આ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને નબળાઇ પણ દૂર થાય છે. ફળગાવેલા ચણામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ અને વિટાનિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે કેટલીય બીમારીઓની સાથે-સાથે સ્વસ્થ રહેવામાં પણ મદદરૂપ થાય છે. ફળગાવેલા ચણા લોહીનાં શુદ્ધીકરણમાં પણ મદદ

બદામ કરતાં 100 ગણું શક્તિશાળી છે આનું સેવન, સાંધાના દુખાવા, ચરબી, કબજિયાત અને શરીર શુદ્ધિ માટે છે દવા કરતાં વધુ ગુણકારી Read More »

માત્ર આ દેશી ઈલાજથી ઓપરેશન વગર ચરબી કે અન્ય શરીર પરની ગાંઠ કાયમી ગાયબ

ઘણા લોકોને ચરબીની ગાંઠ હોય છે. જે ગાંઠ શરીર પર નીકળે છે. જેમાં ક્યારેક ક્યારેક દુખાવા જેવું પણ રહેતું હોય છે. આ ચરબીની ગાંઠ શરીરના બહારના ભાગમાં પણ થઈ શકે છે અને શરીરના અંદરના ભાગમાં પણ થઇ શકે છે. આ ગાંઠ ઘણા લોકોને મોઢા પર, કપાળ પર, હાથ પર કે ગમે તે જગ્યાએ સામાન્ય ગાંઠ

માત્ર આ દેશી ઈલાજથી ઓપરેશન વગર ચરબી કે અન્ય શરીર પરની ગાંઠ કાયમી ગાયબ Read More »

આ વસ્તુમાં પલાળીને ખાઈ લ્યો અંજીર, 100% ગેરેન્ટી સાંધાના દુખાવા, પાંચનના બધા રોગ અને ગળાના ઇન્ફેકશન જીવનભર ગાયબ

શિયાળામાં અંજીર અને મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ તમને ઘણી બીમારીઓથી બચાવશે. અંજીરમાં ફાઈબર, કોપર, આયર્ન અને વિટામિન જેવા પોષક તત્વો હોય છે. તે જ સમયે, મધમાં રહેલા ગુણ તમને રોગ અને સંક્રમણથી બચાવે છે. શિયાળામાં મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન

આ વસ્તુમાં પલાળીને ખાઈ લ્યો અંજીર, 100% ગેરેન્ટી સાંધાના દુખાવા, પાંચનના બધા રોગ અને ગળાના ઇન્ફેકશન જીવનભર ગાયબ Read More »

Scroll to Top