આ વસ્તુમાં પલાળીને ખાઈ લ્યો અંજીર, 100% ગેરેન્ટી સાંધાના દુખાવા, પાંચનના બધા રોગ અને ગળાના ઇન્ફેકશન જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળામાં અંજીર અને મધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ તમને ઘણી બીમારીઓથી બચાવશે. અંજીરમાં ફાઈબર, કોપર, આયર્ન અને વિટામિન જેવા પોષક તત્વો હોય છે. તે જ સમયે, મધમાં રહેલા ગુણ તમને રોગ અને સંક્રમણથી બચાવે છે.

શિયાળામાં મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન ઓછુ કરવા માટે કરતા હોય છે. મધમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, ક્લોરિન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે. મધમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ પણ જોવા મળ્યા છે. મધમાં એન્ટીબાયોટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણો રહેલાં છે. જેથી તે શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે. સાથે જ શિયાળામાં મધનું સેવન કરવાથી ગજબના ફાયદા મળે છે.

અંજીરમાં હાજર કેલ્શિયમ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ શરીર માટે અત્યંત ઉપયોગી છે. મધ અને અંજીરનું એકસાથે સેવન કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થશે. મધનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને ડાઇજેશનને સારુ રાખે છે. મધ અને અંજીર મિક્સ કરીને ખાઓ. તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થશે.

વજન ઘટાડવા અને સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે મધ અને અંજીરનું સેવન કરો. દરરોજ સવારે મધ સાથે અંજીરનું સેવન કરો. અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનમાં મદદ કરે છે. મધમાં પણ એવા ગુણ હોય છે જે પાચનક્રિયાને યોગ્ય રાખે છે. દરરોજ એકથી બે અંજીર એક ચમચી મધમાં ભેળવીને ખાઓ. તણાવ અને ડિપ્રેશનની સમસ્યામાં પણ અંજીર અને મધનું સેવન કરવાથી ફાયદો થશે.

અંજીરમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે. અંજીરનું નિયમિત સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. આ સિવાય મધમાં રહેલા ગુણ હાડકાના દુખાવા અને સાંધાના સોજાને દૂર કરે છે. મધ અને અંજીર પણ ગળાના દુખાવાને દૂર કરવામાં ફાયદાકારક છે. સૂકા અંજીરને મધમાં મિક્સ કરીને પાણીમાં નાખો અને પછી આ પાણી અને અંજીરનું સેવન કરો. દિવસમાં ત્રણથી ચાર વાર તેનું સેવન કરવાથી ગળાના દુખાવાની સમસ્યામાં ફાયદો થશે.

સ્કીનને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે અંજીર અને મધનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. સૂકા અંજીરને મધમાં પલાળીને રોજ ખાઓ. તેનાથી ફાયદો થશે.સ્ત્રીઓમાં સ્તન કેન્સર જેવા રોગો વધી રહ્યા છે. દરરોજ અંજીર સાથે મધ ખાવાથી સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top