શું તમે જાણો છો આ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર પાન વિશે? અત્યારે જ જાણો તમામ ફાયદાઓ
વિશ્વમાં ૭૦૦ જાતના નીલગીરી થાય છે. શરદી અને ઉધરસ મટાડતું નિલગીરીનું તેલ જાણીતું છે. તમામ પ્રકારના યુકેલિપ્ટસ પાનમાં આ તેલ હોય છે. યુકેલિપ્ટસ બારે માસ લીલું રહે છે. ઓસ્ટ્રેલિયાના યુકેલિપ્ટસ ૯૨ મીટર ઊંચા થાય છે. ફૂલવાળા વૃક્ષોમાં તે સૌથી ઊંચા છે. યુકેલિપ્ટસના વૃક્ષો માઈનસ ૩ ડિગ્રી તાપમાનની તીવ્ર ઠંડી પણ સહન કરી શકે છે. નીલગીરી […]
શું તમે જાણો છો આ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર પાન વિશે? અત્યારે જ જાણો તમામ ફાયદાઓ Read More »










