રોજિંદા ખોરાક માં ઉમેરો ચપટી આ વસ્તુ,પેટ, સ્કિન અને દુખાવા માટે છે અમૃત સમાન
સામાન્ય રીતે ભારતીય કાળું મીઠું રસોડામાં બનતી વાનગીઓનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. પણ આયુર્વેદ સારવારમાં તેને એક ઔષધિ તરીકે ગણવામાં આવે છે. સામાન્ય દેખાતું આ કાળું મીઠું પેટની ખરાબી, સોજો, પેટ ફૂલવું, ગન્ડમાલા, હિસ્ટીરિયા, મોટાપો, ઊંચા લીહીનું દબાણ, થાઈરોઈડ, ચર્મ રોગો સાથે સાથે નબળી દ્રષ્ટિના રોગીઓ માટે ઘણું જ ઉપયોગી છે. સફેદ મીઠાની […]
રોજિંદા ખોરાક માં ઉમેરો ચપટી આ વસ્તુ,પેટ, સ્કિન અને દુખાવા માટે છે અમૃત સમાન Read More »










