Author name: Ayurvedam

રોજિંદા ખોરાક માં ઉમેરો ચપટી આ વસ્તુ,પેટ, સ્કિન અને દુખાવા માટે છે અમૃત સમાન

સામાન્ય રીતે ભારતીય કાળું મીઠું રસોડામાં બનતી વાનગીઓનો સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. પણ આયુર્વેદ સારવારમાં તેને એક ઔષધિ તરીકે ગણવામાં આવે છે. સામાન્ય દેખાતું આ કાળું મીઠું પેટની ખરાબી, સોજો, પેટ ફૂલવું, ગન્ડમાલા, હિસ્ટીરિયા, મોટાપો, ઊંચા લીહીનું દબાણ, થાઈરોઈડ, ચર્મ રોગો સાથે સાથે નબળી દ્રષ્ટિના રોગીઓ માટે ઘણું જ ઉપયોગી છે. સફેદ મીઠાની […]

રોજિંદા ખોરાક માં ઉમેરો ચપટી આ વસ્તુ,પેટ, સ્કિન અને દુખાવા માટે છે અમૃત સમાન Read More »

શું તમે આ ફળ વિશે જાણો છો? જે એક બે નહિ પરંતુ અનેક રોગો ની દવા છે, અત્યારે જ જાણવા માટે અહી ક્લિક કરો

દાડમ જોવામાં જેટલું આકર્ષક જોવા મળે છે, એટલા જ ગુણોથી તેમજ સ્વાદથી ભરપૂર પણ હોય છે. દાડમ ખાવાથી લોહી વધે છે. દાડમ ખાવાના માત્ર આ એક જ ફાયદાઓ નથી પણ બીજા અનેક ફાયદાઓ છે. દાડમમાં તુરો, ખાટો, અને મીઠો રસ હોય છે. દાડમનાં ગુણ દીપન-એન્જાયમેટિક, પાચક-ડાયજેસ્ટીવ, રૂચિકર-પેલેટેબલ, તૃપ્તિ કરાવે તેવું, બળ વધારે તેવું, ગ્રાહી-શ્વસનતંત્ર કે

શું તમે આ ફળ વિશે જાણો છો? જે એક બે નહિ પરંતુ અનેક રોગો ની દવા છે, અત્યારે જ જાણવા માટે અહી ક્લિક કરો Read More »

આ ફૂલને ઔષધિનો રાજા કહીયે તો પણ ખોટું નથી, જાણો અહી ક્લિક કરીને તમારા દરેક રોગ નો ઈલાજ

ખાખરાના ઝાડ પર જે ફૂલ આવે છે તેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે. ફાગણ માસના ધમધખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચુક્યો છે. કેસુડાના ફૂલ પંચમહાલ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી

આ ફૂલને ઔષધિનો રાજા કહીયે તો પણ ખોટું નથી, જાણો અહી ક્લિક કરીને તમારા દરેક રોગ નો ઈલાજ Read More »

શું તમને ખબર છે હાર્ટએટેક આવવા પહેલા ના સંકેતો વિશે ? નહિ !! તો જાણવા માટે અહી ક્લિક કરો

હૃદય એકમાત્ર અંગ છે જેને સાંભળી શકિયે છીએ અને અનુભવી શકિયે છીએ. હાર્ટ એટેક વ્યક્તિને ગમે ત્યારે આવી શકે છે. હાર્ટ એટેક આવવાના સંકેત મહિના પહેલા જ શરૂ થઇ જાય છે. હાર્ટ એટેકનુ સૌથી પહેલુ લક્ષણ હોય છે દિલની નિકટ છાતીમાં દુખાવો. આ બાજુઓ જબડુ અને પીઠ સુધી જાય છે. વધુ તનાવથી છાતીમાં ભારેપણુ લાગતુ

શું તમને ખબર છે હાર્ટએટેક આવવા પહેલા ના સંકેતો વિશે ? નહિ !! તો જાણવા માટે અહી ક્લિક કરો Read More »

માત્ર 15 દિવસ રાત્રે પલાળીને સવાર માં કરો આ વસ્તુ નું સેવન, લીવર સહિત અનેક જીવલેણ બમારી થી આપે છે છુટકારો, અત્યારે જ જાણો તેના વિશે

કિસમિસ એટલે સૂકી દ્રાક્ષ રુક્ષ અને નિસ્તેજ શરીરને દ્રાક્ષ તેના સ્નિગ્ધગુણથી મૃદુ-કોમળ કરવાની ક્ષમતા ઘરાવે છે. હિન્દીમાં દ્રાક્ષને મુનક્કા કે અંગુર કહે છે. દ્રાક્ષમાંનાં વિશિષ્ટ તત્વોદ્રાક્ષમાં ટાર્ટરિક એસિડ, સાઇટ્રિકએસિડ, સોડિયમ અને પોટેશિયમ ક્લોરાઈડ, પોટેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ રહેલાં છે. કિસમિસ આખા શરીરની બળતરા, તમામ પ્રકારના તાવ, શરીરના વિવિધ માર્ગોમાંથી રક્તનું વહેવું. (રક્તપિત્ત), ક્ષય, મહાત્વય (વધારે પડતું

માત્ર 15 દિવસ રાત્રે પલાળીને સવાર માં કરો આ વસ્તુ નું સેવન, લીવર સહિત અનેક જીવલેણ બમારી થી આપે છે છુટકારો, અત્યારે જ જાણો તેના વિશે Read More »

બ્લડપ્રેશર વધી જાય તો ચિંતા ના કરતાં, અત્યારે જ જાણી લ્યો દવા વગર નો ઈલાજ

હાઈ બ્લડપ્રેશર કે હાઇપરટેન્શન એક મોટી બીમારી બનીને આખા દેશમાં ફેલાય રહી છે. તેનાથી હદયની બીમારી, સ્ટ્રોક અને અહીં સુધી કે ગુદાની બીમારી થવાનું જોખમ રહે છે.જ્યારે હાર્ટની ધમનીઓમાં પ્રેશર વધી જાય છે ત્યારે બ્લડને ઓર્ગન સુધી સપ્લાઇ કરવા માટે વધારે પ્રેશર લગાવવું પડે છે, તેને હાઈ બ્લડ પ્રેશર કહે છે. હાઇ બ્લડપ્રેશર ના લક્ષણોમાં

બ્લડપ્રેશર વધી જાય તો ચિંતા ના કરતાં, અત્યારે જ જાણી લ્યો દવા વગર નો ઈલાજ Read More »

શિયાળા ને આવકારો દરરોજ આ ગુણકારી વસ્તુ ના સેવન થી, અનેક બિમારીઓમાં છે રામબાણ ઇલાજ

શિયાળાની શરૂઆત સાથે જ લીલી હળદરનુ બજારમાં આગમન થઈ ગયું છે. બજારમાં પીળી અને સફેદ એમ બંને પ્રકારની હળદર મળે છે. આ બન્ને પ્રકારની લીલી હળદરનાં ગુણ સરખા જ છે. સુકી હળદર કરતાં પણ લીલી હળદર અતિ ગુણકારી છે. કડકડતી ઠંડીમાં લીલી હળદર ખાવાના અઢળક ફાયદા છે. લીલી હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓથી

શિયાળા ને આવકારો દરરોજ આ ગુણકારી વસ્તુ ના સેવન થી, અનેક બિમારીઓમાં છે રામબાણ ઇલાજ Read More »

આંખ માટે સંજીવની સમાન છે આ જડીબુટ્ટી, શું એ તમારી આસપાસ હોવા છતાં અજાણ તો નથી ને?

આ જીવંતી એટલે ડોડી અથવા દોડી જેને સૌરાષ્ટ્રમાં ‘ખરખોડી’ પણ કહે છે. જીવંતીએ ડોડીનું એક સંસ્કૃત નામ છે, આ સિવાય ડોડીને આયુર્વેદમાં સંસ્કૃતમાં શાકશ્રેષ્ઠ, જીવનીયા, જીવની, જીવર્વિધની વગેરે નામોથી પણ ઓળખાવી છે. આ ડોડી બારેમાસ થાય છે. પરંતુ ભાદરવો અને આસોમાં તેનાં પર્ણો પરિપુષ્ટ હોય છે, અને તે પિત્ત અને વાયુનું શમન કરતી હોવાથી આ

આંખ માટે સંજીવની સમાન છે આ જડીબુટ્ટી, શું એ તમારી આસપાસ હોવા છતાં અજાણ તો નથી ને? Read More »

શું તમારામાં પણ ક્યાંક આ જીવલેણ બીમારીના સંકેત તો નથી ને? જાણો શું છે એ સંકેત અને તેનો ઈલાજ

થાઇરોઇડ એક નાની ગ્રંથિ છે. તેનો આકાર પતંગિયા જેવો છે. તે ડોકના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય (જીવન માટે કોષો જે દરે આવશ્યક ફરજો નિભાવે છે તે) દરને અંકુશિત કરે છે. ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઇડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શક્તિ વાપરવી તે જણાવે છે. થાઈરોઈડને સાઈલેંટ

શું તમારામાં પણ ક્યાંક આ જીવલેણ બીમારીના સંકેત તો નથી ને? જાણો શું છે એ સંકેત અને તેનો ઈલાજ Read More »

પાચનતંત્ર, લીવર થી લઈ ને જીવલેણ બીમારીઓ ની દવા છે આનું સેવન, ક્લિક કરો અને અત્યારે જ જાણો

પપૈયું એક ફળાઉ વૃક્ષ અને ફળ છે. તેનું વૈજ્ઞાનિક નામ ‘કેરિકા પપાયા’ છે. આ વૃક્ષ કેરિકા પ્રજાતિનું છે જે વનસ્પતિના કેરિકેસી કુળમાં આવે છે. આ વૃક્ષ મૂળે અમેરિકાના ઉષ્ણ કટિબંધ ક્ષેત્રનું છે. આની ખેતી સૌ પ્રથમ વખત મેક્સિકોમાં મેસોઅમેરિકી સંસ્કૃતિ સ્થપાયાં પહેલાં કરાઈ હતી. મુખ્યત્વે બે પ્રકરના પપૈયાં ઉગાડવામાં આવે છે. એક જાતિના પપૈયા કેસરી

પાચનતંત્ર, લીવર થી લઈ ને જીવલેણ બીમારીઓ ની દવા છે આનું સેવન, ક્લિક કરો અને અત્યારે જ જાણો Read More »

Scroll to Top