Author name: Ayurvedam

જમ્યા બાદ ઘરે બનાવેલ આ આયુર્વેદિક પાવડર પાણીમાં મિક્સ કરી પી જાઓ, 5 દિવસમાં આંતરડા થઈ જશે કાચ જેવા સાફ

આજકાલ આપણે જોઈએ તો મોટાભાગના લોકોને કબજીયાત,ગેસની સમસ્યા વધતી જાય છે એવામાં દરેકને ઉપયોગી બને એ રીતે માહિતી શેર કરીશું.કહેવાય છે કે જેનું પેટ બગડયું એનું ઠેઠ બગડયું અને જેનું પેટ સાફ એના બધા જ રોગો સાફ.આજે આપણે એવી ટ્રિક વિશે જાણીશું જેનાથી વર્ષો જૂનો આંતરડાની અંદર જેને આયુર્વેદ કાચો આમ કહે છે અને આજનો […]

જમ્યા બાદ ઘરે બનાવેલ આ આયુર્વેદિક પાવડર પાણીમાં મિક્સ કરી પી જાઓ, 5 દિવસમાં આંતરડા થઈ જશે કાચ જેવા સાફ Read More »

લાખો રૂપિયાના ખર્ચ અને ઓપરેશન વગર કરોડો લોકોએ આ રીતે ખોલી છે હદયની બ્લૉકેજ નળી, માત્ર એક વસ્તુનું સેવન છે 100% અસરકારક

આજે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જે વસ્તુને આયુર્વેદમાં હૃદયની  બ્લોક નસો ખોલવા માટે સૌથી બેસ્ટ ગણવામાં આવી છે. હૃદયની કોઈ પણ બીમારી શરીર માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે. શરીરના દરેક અંગો સારી રીતે કામ કરતા હોય ત્યારે કહી શકાય કે શરીર સ્વસ્થ છે. જો શરીરના કોઈપણ અંગમાં થોડી પણ ખામી

લાખો રૂપિયાના ખર્ચ અને ઓપરેશન વગર કરોડો લોકોએ આ રીતે ખોલી છે હદયની બ્લૉકેજ નળી, માત્ર એક વસ્તુનું સેવન છે 100% અસરકારક Read More »

મળી ગયો સફેદ દાઢીને કુદરતી રીતે માત્ર 5 દિવસમાં કાયમી કાળી કરવાનો બેસ્ટ ઉપાય, માત્ર કરી લ્યો આ નાનકડું કામ

જેમ માથાના વાળ સફેદ થઈ જાય છે એમ ઘણા પુરૂષોને દાઢી અને મૂછના વાળ પણ સફેદ થઈ જવાની સમસ્યા નડતી હોય છે. નાની ઉંમરે આ વાળ સફેદ થઈ જાય તો ઘણા બોય્ઝ પાસે ક્લીન શેવ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી બાકી રહેતો. પરંતુ જો તમે આ ટિપ્સ ફૉલો કરશો તો તમારા દાઢી અને મૂછના

મળી ગયો સફેદ દાઢીને કુદરતી રીતે માત્ર 5 દિવસમાં કાયમી કાળી કરવાનો બેસ્ટ ઉપાય, માત્ર કરી લ્યો આ નાનકડું કામ Read More »

માત્ર ખાઈ લ્યો આ એક વસ્તુ અડધી મિનિટમાં જ હેડકી થઈ જશે બંધ, 100% અસરકારક છે ટ્રાય જરૂર કરો

જો તમને હેડકી આવે તો સમજો કોઈ તમને યાદ કરી રહ્યું છે. પણ વાસ્તવમાં આમ નથી હોતું. એકાએક વાતાવરણ બદલાય, કંઈક ગરમ ખાધા પછી ઠંડુ ખાવામાં આવે, સિગરેટ પીવાની આદત હોય અથવા તો વધારે પડતું ટેન્શન લેવાથી પણ હેડકી આવે છે. હેડકી આવે ત્યારે ગળા પર આઈસ બેગ અથવા ઠંડા પાણીમાં પલાળેલું કપડું રાખો તો

માત્ર ખાઈ લ્યો આ એક વસ્તુ અડધી મિનિટમાં જ હેડકી થઈ જશે બંધ, 100% અસરકારક છે ટ્રાય જરૂર કરો Read More »

મળી ગયો જે લોકોને લોહીની ટકાવારી ઓછી હોય, અનિંદ્રા, કબજિયાત અને સાંધાના દુખવા હોય તેનો બેસ્ટ 100% અસરકારક ઈલાજ

શરીરને પાતળું અને છતાં તંદુરસ્ત રાખવું એ આજની અનિવાર્યતા છે. જાડા થવું નથી, પણ સાથે તંદુરસ્તી જાળવવી છે, તો શું કરવું? ઘણીવાર ડાયેટિંગ અને પરેજીના અતિરેકમાં લોહીની ઉણપ વધવા લાગે છે. લોહીમાંનું હિમોગ્લોબિન ઘટવા લાગે છે. શરીર એનિમિક બનતું જાય છે. એટલે ડાયટીંગમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ કે હિમોગ્લોબિન માપસર રહે. આવી કેટલીક વસ્તુઓમાં

મળી ગયો જે લોકોને લોહીની ટકાવારી ઓછી હોય, અનિંદ્રા, કબજિયાત અને સાંધાના દુખવા હોય તેનો બેસ્ટ 100% અસરકારક ઈલાજ Read More »

મફતમાં વાપરી લ્યો આ પાન, સાંધા અને ગોઠણના દુખાવા, હરસ-મસા વગર ઓપરેશનએ જીવનભર ગાયબ

આપણું શરીર નિરોગી હોય તો આપણે પ્રફુલ્લિત મન સાથે રહી શકીએ છીએ અને દરેક પ્રકારની પ્રવૃત્તિ પર ધ્યાન આપી શકીએ છીએ. પણ જો શરીર જ બિમારીઓથી ઘેરાયેલું હશે તો કોઈપણ જગ્યાએ મન લાગતું નથી. એટલે જ કહેવત છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા”. આજના સમયમાં ડાયાબિટીસનો રોગ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. એવું

મફતમાં વાપરી લ્યો આ પાન, સાંધા અને ગોઠણના દુખાવા, હરસ-મસા વગર ઓપરેશનએ જીવનભર ગાયબ Read More »

ગંભીર અને મોટામાં મોટા રોગનો એક ઈલાજ છે આ રીત, આજના ડોક્ટરો પણ આપે છે આની સલાહ, ચામડી, પાચન અને સાંધાના દુખાવામાં તો માત્ર 5 દિવસમાં 100% અસરકારક

પંચકર્મ એ આયુર્વેદ ની એક વિશિષ્ટ પ્રકાર ની સારવાર ની રીત છે. સામાન્ય રીતે કોઇ પણ રોગ માં આપણે દવાઓ લઇએ છીએ, કે જે દવાઓ થી તે રોગ ના કારણરૂપ કચરો ધીમે ધીમે શરીર માં ઓછો થાય છે. જ્યારે પંચકર્મ સારવાર વડે એ કચરો એકીસાથે શરીર ની બહાર કાઢી નાખવામાં આવે છે. જેવી રીતે મેલા

ગંભીર અને મોટામાં મોટા રોગનો એક ઈલાજ છે આ રીત, આજના ડોક્ટરો પણ આપે છે આની સલાહ, ચામડી, પાચન અને સાંધાના દુખાવામાં તો માત્ર 5 દિવસમાં 100% અસરકારક Read More »

આ નાનકડા બીજ તમને બચાવશે ગંભીર રોગ માંથી, 100% ગેરેન્ટી માત્ર થોડા દિવસમાં સાંધાના દુખાવા, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ ગાયબ

ખાટા-મીઠા સ્વાદથી ભરપૂર આમલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સ્વાસ્થ્યને લાભ આપવા માટે આમલી સાથે તેના બીજ (આંબલિયા) પણ મદદરૂપ છે. તમને જણાવી દઈએ કે આમલીના કાળા અને ચમકદાર બીજ ઘણા બધા ઔષધીય ગુણોથી સમૃદ્ધ હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને હૃદયને સ્વસ્થ રાખવા માટે કારગર સાબિત થાય છે. સંક્રમણ અને બીમારીઓથી

આ નાનકડા બીજ તમને બચાવશે ગંભીર રોગ માંથી, 100% ગેરેન્ટી માત્ર થોડા દિવસમાં સાંધાના દુખાવા, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ ગાયબ Read More »

મફતમાં માત્ર આ ફૂલથી ખરાબ થયેલું લોહી, ચારબીની ગાંઠ અને પિત્તના દરેક રોગ 7 દિવસમાં ગાયબ,કોઈને કામ આવે એવી આ માહિતી શેર જરૂર કરો

કાંચનાર એ એક સુંદર પુષ્પો ધરાવતું વૃક્ષ છે. ભારતીય ઉપખંડમાં પ્રખ્યાત એવી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સામાં આ વૃક્ષના ઉપાંગોનો ઉપયોગ કરવામાં આવેલો છે. ગુજરાતમાં પતરાળા પણ આજકાલ આ વૃક્ષનાં પાનમાંથી બને છે, જે પહેલા ખાખરાનાં પાનમાંથી બનતા હતાં. કાંચનાર એ ગીરનારમાં મળનારી અલભ્ય વનસ્પતિઓમાંની એક છે. આ વનસ્પતિને લાટીનમાં બોહિનીયા વેરિયેગેટા કહેવામાં આવે છે. મોટા વૃક્ષના

મફતમાં માત્ર આ ફૂલથી ખરાબ થયેલું લોહી, ચારબીની ગાંઠ અને પિત્તના દરેક રોગ 7 દિવસમાં ગાયબ,કોઈને કામ આવે એવી આ માહિતી શેર જરૂર કરો Read More »

સોના કરતાં પણ વધુ કીમતી અને ગુણકારી છે આ ફળ, કમર-પેટના દુખાવા, ગરમીના દરેક રોગમાં માત્ર 2 દિવસમાં રાહત

દક્ષિણ ગુજરાતમાં શિયાળાની સિઝન પત્યા બાદ તાડના વૃક્ષ પરથી તાડી નીકળવાની બંધ થાય પછી તાડનાં વૃક્ષને ગેદલી લાગે છે. જેને ગેદલી કે ગલેલી તરીકે પણ ઓળખવામાં છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ જેવા કે તાપી, નવસારી,ડાંગ,વલસાડના ડુંગરાળ,પથરાળ વિસ્તારમાં થાય છે. તાડફળીનું ફળ જેની તાસીર અને આકાર લીચીના ફળ જેવો હોય છે. તેથી તે આઈસ એપ્પલ કે ગલેલી

સોના કરતાં પણ વધુ કીમતી અને ગુણકારી છે આ ફળ, કમર-પેટના દુખાવા, ગરમીના દરેક રોગમાં માત્ર 2 દિવસમાં રાહત Read More »

Scroll to Top